- નેશનલ
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ રદ કરવાની અરજી ફગાવી, કોણે કરી હતી આ અરજી?
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 (Maharashtra Assembly Election 2024)ના મતદાનમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ અરજીને સુપ્રીમ કોર્ટે (Suprime Court) રદ કરી દીધી છે. ચેતન ચંદ્રકાંત આહિરે આ અરજી કરી વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામોને રદ કરવા…
- નેશનલ
ટ્રમ્પ સાથે બેઠક કર્યા બાદ પુતિને પીએમ મોદી સાથે ટેલિફોનિક વાત કરી! બંને વચ્ચે આ મુદ્દે થઈ ચર્ચા
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે આજે ટેલિફોનિક વાત થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ વાતચીતમાં પીએમ મોદીએ પુતિન સાથે વાત કરતા યુક્રેય યુદ્ધ મુદ્દે ભારત શું વિચાર ધરાવે છે તેની ચર્ચા થઈ હતી.…
- ઇન્ટરનેશનલ
સાવધાન! બેંગકોકમાં જોબ આપવાના બહાને મ્યાનમારમાં અમદાવાદના યુવકને ગોંધી રાખી ₹૩.૫૦ લાખ પડાવ્યા
અમદાવાદ: શહેરમાં ડિજિટલ હ્યુમન ટ્રાફિકિંગના નેટવર્કનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં અમદાવાદના યુવકને નોકરીની લાલચ આપીને બેંગકોકમાં બોલાવ્યો હતો, અને ત્યાં યુવકનો પાસપોર્ટ લઈ લીધા બાદ તેને મ્યાનમાર લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેને સાયબર ફ્રોડને લગતી ટ્રેનિંગ આપવામાં આવતી…
- સુરત
સુરતમાં હીરાની કંપનીમાં કટરથી તિજોરી કાપી ૨૦ કરોડથી વધુના હીરા-રોકડની ચોરી, CCTV-DVR પણ લઈ ગયા
સુરત: ડાયમંડ સીટી સુરતમાં જન્માષ્ટમીની રજાનો લાભ ઉઠાવી તસ્કરોએ દિલધડક ચોરીને અંજામ આપ્યો હતો. સુરતનાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તિજોરી કટરથી કાપી ૨૦ કરોડથી વધુના ડાયમંડ અને રોકડની ચોરી કરવામાં આવી હતી. જન્માષ્ટમી રજાનો લાભ લઇ…
- અમદાવાદ
અમદાવાદમાં રૂપિયા આપવા છતાં મકાનનો કબજો ન મળતા સગીરાનો આપઘાત: 6 લોકો સામે ગુનો નોંધાયો
અમદાવાદ: શહેરના ગોમતીપુરમાં ખરીદેલા મકાનનો કબજો ન આપવામ આવતા સગીરાએ આપઘાત કરી લીધો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પરિવારે ખરીદેલા મકાનનો કબજો આપવામાં ન આવતા માનસિક તણાવનો ભોગ બનેલી સગીરાએ આપઘાત કરી લીધો હતો. આ મામલે મકાન ખાલી ન કરનારા…
- અમદાવાદ
ગુજરાતમાં મેઘ મહેર: ૭૬ ડેમ હાઈએલર્ટ પર, સરદાર સરોવરમાં ૭૬% થી વધુ પાણી
અમદાવાદ: રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૧૮ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના કુલ ૨૦૭ ડેમમાંથી ૭૬ ડેમ હાઈએલર્ટ એટલે કે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨૬ ડેમ એલર્ટ પર તેમજ ૨૨ ડેમ…
- નેશનલ
લોકસભામાં હોબાળા મુદ્દે અધ્યક્ષનો વિપક્ષી સાંસદોને ઠપકો: કહ્યું જનતાએ તમને તોડફોડ કરવા નથી મોકલ્યા”
નવી દિલ્હી: દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી બિહારમાં ચાલી રહેલા મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણનો મુદ્દે વિપક્ષ વિરોધ કરી રહ્યો છે. આજે સોમવારે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષી દળોના સાંસદોએ બિહારમાં ચાલી રહેલા મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR)ના મુદ્દા પર હોબાળો…
- અમદાવાદ
અમદાવાદમાં પોલીસ બેડામાં ફેરફાર: 31 PIની બદલી, કયા પોલીસ સ્ટેશનના PI બદલાયા?
અમદાવાદ: શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં પોલીસ બેડામાં મોટી આંતરીક બદલીની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ફરજ બજાવતા 31 પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર (PI)ની બદલી કરવામાં આવી છે. આ બદલીને એક વહીવટી કાર્યવાહી તરીકે જોવામાં આવે…
- નવસારી
બીલીમોરામાં ચાલુ રાઈડ અચાનક તૂટી પડતા બાળકો સહિત 5 લોકોને ઇજા; પોલીસે તમામ રાઈડ બંધ કરાવી
નવસારી: હાલ જન્માષ્ટમીના પર્વને લઈને સમગ્ર રાજ્યમાં લોકમેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે નવસારીના બીલીમોરામાં આયોજીત સોમનાથ લોકમેળામાં એક દુર્ઘટના સર્જાય હતી. બીલીમોરા લોકમેળામાં અચાનક ટાવર રાઈડ તૂટી પડતા ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં કુલ પાંચ જેટલા લોકોને ઈજાઓ…
- નેશનલ
‘રાજ’ બનીને આવ્યો, ‘ફુરકાન’ તરીકે ધમકાવવા લાગ્યો; લખનઉમાં બળજબરીથી ધર્મ પરિવર્તનનો કિસ્સો
લખનઉ: ઉત્તર પ્રદેશના લખનઉમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ચિનહટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતીએ એક યુવક પર છેતરપિંડી કરીને નામ અને ઓળખ છુપાવવાનો અને બાદમાં બળજબરીથી ધર્મ પરિવર્તન અને લગ્નનું દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો. યુવતીની ફરીયાદના…