- આપણું ગુજરાત

‘જેતલસર જંકશન બચાવો’: ઐતિહાસિક રેલ વારસાને જાળવવા ગ્રામજનોના પ્રતીક ઉપવાસ…
જેતપુર: સામાન્ય રીતે ગામડાઓમાં વિકાસકાર્યો જેવા કે પાણી, શાળા, રસ્તા જેવી સુવિધાઓના મુદ્દે આંદોલન, વિરોધ પ્રદર્શન કે ઉપવાસ થતાં હોય છે, પરંતુ રાજકોટ જિલ્લાનું જેતલસર ગામ તેના ઐતિહાસિક રેલ વારસાને જાળવવા માટે સરકારની સામે પડ્યું છે. સૌરાષ્ટ્રમાં રેલવેના પગરવ થયા…
- જૂનાગઢ

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ કોર્ટ અને રાજકોટ કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ
જૂનાગઢ: ગુજરાતમાં ફરી એકવાર સરકારી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ તેમજ રાજકોટ કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ દોડતી થઈ ગઈ હતી. જૂનાગઢની ડિસ્ટ્રિક્ટ…
- અમદાવાદ

ગુજરાતમાં ‘મહા’ મહીને માવઠાની એન્ટ્રી, મહીસાગર અને પંચમહાલમાં વાતાવરણમાં પલટો
અમદાવાદ: મહીસાગર જિલ્લા સહિત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ભરશિયાળે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જવાની સાથે વાતાવરણમાં પલટો આવતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે મહીસાગરના છૂટાછવાયા સ્થળો પર…
- નેશનલ

કર્ણાટક: રમઝાનમાં ઉર્દૂ શાળાઓના સમયમાં ફેરફારના સરકારી ફતવાથી ભારે હોબાળો
બેંગલુરુ: કર્ણાટકમાં સરકારના એક ફતવાએ રાજકીય ગરમાવો જનમાવ્યો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે રમઝાન દરમિયાન શાળાઓના સમયને બદલવાને અંગે જાહેર કરેલા પરિપત્ર પર ભારે હોબાળો મચી ગયો છે. સરકારના આ પરિપત્રમાં રમઝાન દરમિયાન ઉર્દૂ શાળાઓના સમયમાં ફેરફાર કરવાનો અને વહેલી…
- અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પર સોના પર પડ ચઢાવીને દાણચોરી કરતી 4 મહિલાઓ ઝડપાઈ, રૂ.1.52 કરોડનું સોનું જપ્ત
અમદાવાદ: ગુજરાતમાં વધુ એક દાણચોરીના પ્રયાસને કસ્ટમ વિભાગે નિષ્ફળ બનાવ્યો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા લગભગ 945.5 ગ્રામ 24 કેરેટ સોનાના દાગીના ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહેલી ચાર મહિલાઓની…
- સુરત

સુરતના 17 વર્ષ જૂના એક્સાઈઝ ચોરીના કેસમાં CBI કોર્ટે 3ને દોષિત ઠેરવ્યા, કેટલી કરી સજા ?
સુરત: શહેરની એક પેઢી દ્વારા બોગસ દસ્તાવેજોના આધારે કરોડો રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી રિબેટ મેળવવાના કૌભાંડમાં સીબીઆઈ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે આ કેસમાં સંડોવાયેલા ત્રણ શખ્સો– સમીર ફતેહ મોહમ્મદ ઈમામુદ્દીન (ફરાર), તેજસ અરવિંદભાઈ દેસાઈ અને અમિત મુરારીલાલ ગુપ્તાને દોષિત…
- નેશનલ

હિંદુઓ પર અત્યાચાર કરતા પાડોશી દેશની મદદમાં ઘટાડો, અફઘાનિસ્તાન-શ્રીલંકાને વધારે મદદ
નવી દિલ્હી: ભારતે તેના નાણાકીય વર્ષ 2026-27ના કેન્દ્રીય બજેટમાં પાડોશી દેશોને પણ સહાય માટે ફાળવણી કરી છે. જો કે સરકારે પાડોશી દેશોની સહાયમાં અમુક દેશોને મળનારી સહાયમાં ઘટાડો કર્યો છે. આ શ્રેણીમાં હિન્દુઓ પર અત્યાચારમાં મોખરે રહેલા બાંગ્લાદેશનું નામ પ્રથમ…
- જૂનાગઢ

ગિરનારના ગઢ પર વિજય: ૧૨ રાજ્યોના ૫૧૬ સ્પર્ધકો વચ્ચે જામ્યો જંગ, ગુજરાત અને UPનો દબદબો!
જૂનાગઢ: ગુજરાતના ઐતિહાસિક શહેર જૂનાગઢમાં ગઇકાલે જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં દેશના ૧૨ રાજ્યોના ૫૧૬ સ્પર્ધકોએ દોટ મૂકી હતી. સ્પર્ધામાં સિનિયર બહેનોમાં પ્રથમ ક્રમે ૩૨.૧૪ મિનિટના સમય સાથે ઉત્તર પ્રદેશની તામસી…
- નેશનલ

ગુજરાતને મળશે નવો હાઈ-સ્પીડ કોરિડોર: ₹10,534 કરોડના ખર્ચે બદલાઈ જશે ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી
નવી દિલ્હી: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે એક મોટી જાહેરાત કરતા થરાદ-અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેના નિર્માણ માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આ પ્રોજેક્ટના પ્રથમ પેકેજ અંતર્ગત 105.8 કિમી લાંબા છ-લેન એક્સેસ-કંટ્રોલ્ડ હાઈવેનું નિર્માણ કરવામાં આવશે. ઓગસ્ટ…
- અમદાવાદ

ગુજરાત SIR: રાજ્યભરમાંથી કુલ 14.70 લાખથી વધુ ફોર્મ્સ મળ્યા, અમદાવાદ મોખરે
અમદાવાદ: ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં ગત 27 ઓક્ટોબર 2025થી શરૂ કરવામાં આવેલી ‘મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ’ (SIR) આગળ વધી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેમાં…









