-  ગાંધીનગર ગુજરાતને મળ્યા નવા ‘વહીવટી વડા’; મનોજ કુમાર દાસ મુખ્ય સચિવ તરીકે નિયુક્તગાંધીનગરઃ ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતાં, મુખ્ય પ્રધાનના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસને રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. 31 ઓક્ટોબરે ચીફ સેક્રેટરી પંકજ જોશી નિવૃત થવાના છે,ત્યારબાદ આ નિયુક્તિ અમલમાં આવશે. ગુજરાત સરકારે વહીવટી… 
-  નેશનલ પ્રશાંત કિશોરનું બે રાજ્યોની મતદાર યાદીમાં નામ, જાણો શું છે એડ્રેસ ?પટણા: બિહારની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર પણ બિહારની વિધાનસભા ચૂંટણીમાં પૂરા જોર સાથે રાજકીય જમીન મેળવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. તેમની પાર્ટી બિહાર ચૂંટણીના જંગમાં 243 વિધાનસભા બેઠક પર ઉમેદવાર ઉતાર્યા… 
-  Uncategorized ઈ-ચલણ ભરવું થયું વધુ સરળ! હવે Google Pay, PhonePe થી ભરપાઈ કરો ટ્રાફિક દંડઅમદાવાદ: રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના કિસ્સાઓમાં વાહનચાલકોને ઇસ્યુ થયેલા ઇ-ચલણ પેટે દંડની રકમની ભરપાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બનાવવામાં આવી છે. ગુજરાત પોલીસના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ભારતીય સ્ટેટ બેંક… 
-  અમદાવાદ ગુજરાતમાં ભાજપ સરકાર બાદ હવે સંગઠનમાં પણ ફેરફાર કરે તેવી શક્યતાઅમદાવાદ: ગુજરાતમાં ભાજપ સરકારમાં બદલાવ બાદ હવે સંગઠનમાં પણ ફેરફાર કરે તેવી શકયતા છે. જેમાં હાલમાં રાજ્યમાં નવા ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક અને રાજ્ય મંત્રીમંડળમાં ફેરબદલ કરવામાં આવ્યા છે. ત્યારે હવે સંગઠનની પુન: રચનાની ચર્ચા રાજકીય વર્તુળમાં તેજ બની છે.… 
-  નેશનલ બિહાર વિધાનસભા ચૂંટણી: ગુજરાતના ૧૦ IAS અધિકારીઓની નિરીક્ષક તરીકે નિમણૂકગાંધીનગર: ભારતના ચૂંટણી પંચે ગુજરાત કેડરના ૧૦ IAS અધિકારીઓની આગામી બિહાર વિધાનસભા ચૂંટણી, જે ૬ અને ૧૧ નવેમ્બરના રોજ યોજાવાની છે, તેના માટે ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે. સામાન્ય રીતે, કોઈપણ રાજ્યની વિધાનસભા ચૂંટણી દરમિયાન, ચૂંટણી પંચ દ્વારા વિવિધ… 
-  મનોરંજન કાંતારાની ધમાલ વચ્ચે ‘ચણિયા ટોળી’નો ડંકો! ૬ દિવસમાં ₹૧૦.૭૩ કરોડ કમાઈને તોડ્યા રેકોર્ડઅમદાવાદ: દિવાળીના સમય પર વેકેશનનો લાભ જો કોઈએ ખાટ્યો હોય તો કાંતારાએ, પણ તેની સાથે ગુજરાતી સીનેમાની અંદર ગુજરાતી ફિલ્મ ‘ચણિયા ટોળી’એ દિવાળી વેકેશન દરમિયાન બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કર્યું છે અને છ દિવસમાં સૌથી વધુ ₹૧૦.૭૩ કરોડની કમાણી… 
-  આમચી મુંબઈ ઉદ્ધવ ઠાકરેનો અમિત શાહ પર હુમલો: ભાજપ ‘એનાકોન્ડા’ જેવું, મુંબઈ ગળી જવાના પ્રયાસો સામે લડી લેવાની પ્રતિજ્ઞામુંબઈ: શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહાર કર્યા હતા. વર્લીમાં પક્ષના કાર્યકરોની રેલી દરમિયાન ઠાકરેએ શાહની તુલના ભયાનક ‘એનાકોન્ડા’ અને આક્રમણકારી ‘અબ્દાલી’ સાથે કરી હતી. તેમણે ભાજપ પર… 
-  અમદાવાદ ગુજરાતમાં કમોસમી વરસાદનો કેર: રાજુલા, મહુવા અને સૂત્રાપાડામાં ૭ ઇંચથી વધુ વરસાદ, જાણો આજે ક્યાં પડશે ભારે વરસાદ.અમદાવાદ: હવામાન વિભાગે આજ માટે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, જૂનાગઢ અને બોટાદમાં પણ અલગ-અલગ… 
-  નેશનલ આજે ત્રાટકશે ‘મોન્થા’ વાવાઝોડું : આંધ્રપ્રદેશ પર સૌથી મોટો ખતરો, 100 KM/Hની ઝડપની આગાહી.હૈદરાબાદ: બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતીય તોફાન ‘મોન્થા’ આજે મંગળવારે સાંજ સુધીમાં આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાશે. હવામાન વિભાગ (IMD) અનુસાર, આ વાવાઝોડું મછલીપટ્ટનમ અને કલિંગાપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીકથી પસાર થવાની સંભાવના છે. જ્યારે તે તટ પર ટકરાશે, ત્યારે તેની ગતિ ૯૦… 
 
  
 








