- નેશનલ

દિલ્હીમાં ધુમ્મસ અને પ્રદૂષણનો બેવડો માર: એરપોર્ટ પર 110 ફ્લાઈટ્સ રદ, મુસાફરો મુશ્કેલીમાં…
નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને ખરાબ વિઝિબિલિટીના કારણે હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે 110 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જેમાં 59 આગમન અને 51 પ્રસ્થાન કરતી ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. આ…
- નેશનલ

‘કારણ પૂછશો તો સરકાર રેલવેનું નામ જ બદલી નાખશે!’ રેલવે ભાડામાં વધારા પર કોંગ્રેસ સાંસદનો કટાક્ષ…
નવી દિલ્હી: રેલવેના ભાડાના વધારા અંગે દેશમાં ખૂબ જ વાવંટોળ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે વિપક્ષી સાંસદોએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસ સાંસદ રંજીત રંજને રવિવારે રેલવે ભાડામાં કરવામાં આવેલા વધારાને લઈને કેન્દ્ર સરકારની ટીકા…
- નેશનલ

ઘૂસણખોરો મુદ્દે પીએમના પ્રહાર સામે ખડગેનો વળતો કટાક્ષ; કહ્યું શાસન તમારું તો દોષ વિપક્ષ પર કેમ?
નવી દિલ્હી: દેશના રાજકારણમાં ગેરકાયદે ઘૂસણખોરો મુદ્દે જીભાજોડી ચર્ચાના કેન્દ્રમાં છે. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં કહ્યું હતું કે કોંગ્રેસ રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં મશગુલ છે અને તે ઈચ્છે છે કે ગેરકાયદે…
- કચ્છ

જ્યાં રસ્તો સીધો આકાશને અડતો હોય તેવો અહેસાસ: માણો કચ્છના ‘રોડ ટુ હેવન’ની સફર….
કચ્છમાં શિયાળાની શરૂઆતની સાથે જ ગુજરાતના ગૌરવ અને વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષનાર ‘કચ્છ રણોત્સવ’ની પણ શરૂઆત થઈ ચૂકી છે. 3જી ડિસેમ્બરના રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રણોત્સવની શરૂઆત કરી હતી. રણોત્સવ આગામી 20 ફેબ્રુઆરી સુધી ચાલશે. રણોત્સવની મુલાકાત લેવા માટે દેશ-વિદેશથી…
- આપણું ગુજરાત

માઉન્ટ આબુ ફરવા ગયેલા અમદાવાદીઓની બસ પલટીઃ 17 પ્રવાસી ઈજાગ્રસ્ત…
અમદાવાદ/આબુ: માઉન્ટ આબુમાં એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઇ હતી. સિરોહી જિલ્લાના માઉન્ટ આબુ-આબુરોડ માર્ગ વીરબાબા મંદિરની નજીક એક ખાનગી બસે નિયંત્રણ ગુમાવી દીધું હતું અને પલટી મારી ગઈ હતી. દુર્ઘટનામાં બસમાં સવાર 15થી 17 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મળતી વિગતો અનુસાર…
- અમદાવાદ

સોલર પેનલ ભૂલી જાઓ, છત પર લગાવો આ ‘સોલર ટાઇલ્સ’; ગુજરાતી યુવાનની કમાલને PM મોદીએ પણ બિરદાવી
અમદાવાદ: ગુજરાત હંમેશા ઉદ્યોગસાહસિકોની ભૂમિ રહ્યું છે. રાજ્ય સરકારની પ્રોત્સાહક સ્ટાર્ટઅપ પોલિસી અને ‘વાઈબ્રન્ટ ગુજરાત’ જેવા વૈશ્વિક મંચના કારણે અનેક યુવા પ્રતિભાઓ ઊભરી રહી છે. આવું જ એક પ્રેરણાદાયી નામ છે સન્ની પંડ્યા અને તેમનું સ્ટાર્ટઅપ ‘ઈમેજીન પાવર’. ગાંધીનગરમાં પ્રવેશતા…
- નેશનલ

અરવલ્લી બચાવોઃ જો આ કુદરતી ઢાલ નહીં રહે તો ઉત્તર ભારત માથે કેવા સંકટો આવશે?
નવી દિલ્હી: ભારતમાં અરવલ્લી એ માત્ર એક પર્વતમાળા નથી, પરંતુ ખરા અર્થમાં ભારતનો શ્વાસ છે. પર્યાવરણપ્રેમીઓએ ચેતવણી આપી છે કે ભારતના ફેફસાં માથે એક ગંભીર અને મોટું સંકટ ઊભું થઈ રહ્યું છે. આ વિવાદની શરૂઆત અરવલ્લી પર્વતમાળા અંગે સુપ્રીમ કોર્ટે…
- નેશનલ

ભારતીય વાયુસેનાનું મિરાજ-2000 બનશે વધુ ઘાતક: હવે ‘અસ્ત્ર Mk1’ મિસાઈલથી થશે સજ્જ
નવી દિલ્હી: ભારતીય વાયુસેના (IAF) તેના લડાયક વિમાન મિરાજ-2000ને નવી તાકાત આપવા જઈ રહી છે. વાયુસેના મુખ્યાલય હવે આ ફ્રેન્ચ વિમાનોના અપગ્રેડેડ કાફલામાં સ્વદેશી બનાવટની ‘અસ્ત્ર Mk1’ બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ (BVR) મિસાઈલ સામેલ કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.…









