- નેશનલ
પાકિસ્તાન સાથે ક્રિકેટ રમી શકાય તો યાત્રા કેમ નહીં? કેન્દ્રના નિર્ણયથી શીખ શ્રદ્ધાળુઓમાં નારાજગી
અમૃતસર: ગુરુ નાનક દેવજીના પ્રકાશપર્વ (ગુરુપુરબ) પર પાકિસ્તાનમાં આવેલા પવિત્ર સ્થળોની મુલાકાત લેવા માગતા શીખ શ્રદ્ધાળુઓને આ વર્ષે કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળશે નહીં. ગૃહ મંત્રાલયે 12 સપ્ટેમ્બરના રોજ એક માર્ગદર્શિકા જાહેર કરીને પંજાબ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને…
- રાજકોટ
રાજકોટમાં ચકચાર: સોની બજારમાં ₹1 કરોડનું સોનું લઈને બંગાળી કારીગર ફરાર!
રાજકોટ: શહેરના સોની બજારમાં બંગાળી કારીગર ૧ કરોડનું સોનુ લઇને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી હતી. શ્રીહરી ઓર્નામેન્ટ પેઢીમાંથી રૂપિયા ૧ કરોડના સોનાની થઇ ચોરી હોવાની ઘટના અંગે વેપારીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગતો…
- અમદાવાદ
બાપુનગર જતાં પહેલા વાંચી લેજો આ સમાચાર: ‘નમોત્સવ’ને કારણે આ રસ્તાઓ પર અવરજવર બંધ
અમદાવાદ: શહેરમાં આગામી 17 સપ્ટેમ્બર, 2025 ના રોજ બાપુનગર વિસ્તારમાં આવેલા સોનરીયા બ્લોક ગ્રાઉન્ડ ખાતે ‘નમોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન સહિત પ્રધાન મંડળના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી શક્યતા છે. આ…
- નેશનલ
નશામાં ધૂત પોલીસકર્મીએ 3 બાળકોને કચડ્યા, 2ના મોત, લોકોએ પકડીને પોલીસને સોંપ્યો
ચંદીગઢ: હરિયાણામાં એક અત્યંત કરુણ ઘટના બની હતી, જેમાં એક નશામાં ધૂત પોલીસકર્મીની કારે શાળાએથી ઘરે પરત ફરી રહેલા ત્રણ માસૂમ બાળકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં બે બાળકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે ત્રીજા બાળકની હાલત ગંભીર છે.…
- અમદાવાદ
અમદાવાદમાં સર્જાય મોટી દુર્ઘટના: નવા વાડજમાં AMTS ડેપોની જર્જરિત દીવાલ યુવક માટે કાળ બની…
અમદાવાદ: શહેરમાં એએમટીએસ બસ ડેપોની દીવાલ ધરાશાઈ થઈ હોવાની ઘટના સામે આવી હતી. નવા વાડજ વિસ્તારમાં એએમટીએસ બસ ડેપોની દીવાલ ધરાશાઈ થતાં એક યુવક નીચે દટાઈ ગયો હતો.જેનું આ ઘટનામાં મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાની સાથે…
- નેશનલ
UP પંચાયત ચૂંટણીની મતદાર યાદીમાં ભારે ગોટાળો, એક જ સરનામે 4271 નામ!
લખનઉ: તાજેતરમાં જ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પંચ પર કરવામાં આવેલા ગંભીર આરોપો ચર્ચામાં છે. ઉત્તર પ્રદેશમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા કરાવવામાં આવેલી તપાસમાં રાજ્યભરમાંથી નકલી મતદારોના નામ સામે આવ્યા હતા. ત્યારે…
- નેશનલ
CBSE વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર: પરીક્ષા આપતા પહેલા જાણી લો આ નવા નિયમો
નવી દિલ્હી: સીબીએસસી બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે આ સમાચાર મહત્વના છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ) એ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને લઈને મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડી છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષામાં ફક્ત તે જ વિદ્યાર્થીઓ…
- આપણું ગુજરાત
તહેવારમાં નહીં પડે મુશ્કેલી: ગુજરાતથી બંગાળ અને દિલ્હી જવા માટે સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત…
અમદાવાદ: તહેવાર ટાણે રેલવે (Railway) દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કચ્છ, અમદાવાદ, ભાવનગર સહિત ગુજરાતથી પશ્ચિમ બંગાળ અને દિલ્હી જવા માટે ટ્રેન સેવામાં વધારો થયો છે. આગામી તહેવારોના સમયગાળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા ગાંધીધામ…
- નેશનલ
ગુડ ન્યૂઝ! ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાઈ, હવે આ તારીખ સુધી ભરી શકાશે…
નવી દિલ્હી: કરદાતાઓ માટે સારા સમાચાર છે. આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કરવાની અંતિમ તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હવે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2025 છે. આ બીજો વખત છે…
- ઇન્ટરનેશનલ
નેપાળમાં આંદોલનમાં માર્યા ગયેલા યુવાનોના પરિવારોને મળશે ₹15 લાખનું વળતર: વડાપ્રધાન સુશીલા કાર્કીનો મોટો નિર્ણય
કાઠમંડુ: નેપાળમાં સરકાર સામે જેન-જીના પ્રચંડ અને હિંસક વિરોધ બાદ ડગમગી ગયેલી રાજનીતિને સ્થિર કરવા માટે નેપાળની વચગાળાની સરકારની ધુરા સુશીલા કાર્કીને હાથ સોંપવામાં આવી છે. નેપાળની વચગાળાની સરકારના વડા પ્રધાન સુશીલા કાર્કીની કેબિનેટે તેનો પ્રથમ નિર્ણય લીધો હતો અને…