- નેશનલ

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ભરણપોષણના કેસમાં કોર્ટે મહિલાને કહ્યું, ‘ભણેલા છો તો કમાઓ, BMW શા માટે?’
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે ભરણપોષણ સંબંધિત એક કેસની સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતુ. ચીફ જસ્ટિસ બીઆર ગવઈ (Chief Justice B.R. Gavai) એ એક મહિલાને ફટકાર લગાવતા જણાવ્યું હતું કે, યોગ્ય અને સુશિક્ષિત મહિલાઓએ પોતાની આજીવિકા માટે જાતે…
- જૂનાગઢ

સોરઠનું ગૌરવ: બહાઉદ્દીન કોલેજને ‘આદર્શ મહાવિદ્યાલય’નો દરજ્જો, શિક્ષણ બનશે વધુ આધુનિક!
જૂનાગઢ: સોરઠની સૌથી જૂની વિદ્યાપીઠ એવી બહાઉદ્દીન કોલેજને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા “આદર્શ મહાવિદ્યાલય” તરીકે માન્યતા આપવામાં આવી છે. આદર્શ મહાવિદ્યાલયની શ્રેણીમાં સ્થાન મળતા હવે આ કોલેજોને શિક્ષણ, સંશોધન અને આધુનિક શૈક્ષણિક માળખા માટે વિવિધ પ્રકારના લાભ અને સવલતો…
- રાજકોટ

રાજકોટ જિલ્લામાં પશુરોગો સામે પશુધનનું સઘન રસીકરણ: 33,316 પશુઓને રસી અપાઈ…
રાજકોટ: જિલ્લામાં પાલતુ પશુઓને ચોમાસામાં થતા સંભવિત અન્ય રોગો તથા લમ્પી રોગથી બચાવવા પશુપાલન ખાતા દ્વારા સઘન કામગીરી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૫માં જાન્યુઆરીથી લઈને ૧૯ જુલાઈ સુધીમાં ૩૩,૩૧૬ પશુઓને લમ્પીની રસી આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં ૩,૩૫,૫૪૭ ગૌ પશુધનરાજકોટ…
- વડોદરા

વડોદરામાં પેટ્રોલ પંપના માલિકનો પરિવાર સાથે આપઘાતનો પ્રયાસ…
વડોદરા: શહેરના ગોરવામાં સામૂહિક આપઘાતના પ્રયાસનો કિસ્સો સામે આવ્યો હતો. આર્થિક સંકડામણને કારણે પેટ્રોલ પંપના માલિકે પત્ની, બે દીકરા તથા એક દીકરી સાથે ઝેરી દવા પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 21 જુલાઇના રોજ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ…
- સ્પેશિયલ ફિચર્સ

શ્રાવણ માસમાં ઉપવાસ: ભક્તિ સાથે આપશે સ્વાસ્થ્યનો લાભ, જાણો ઉપવાસના અનેક ફાયદા!
હવે ટૂંક સમયમાં જ શ્રાવણ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે આ મહિનામાં ભક્તિભાવ પૂર્વક લોકો ઉપવાસ કરતા હોય છે. ભગવાન શિવને સમર્પિત આ મહિનામાં લોકો ભગવાન શિવની કૃપા મેળવવા માટે પૂજા-અર્ચનાની સાથે ઉપવાસ રાખતા હોય છે. તબીબોના જણાવ્યા…
- નેશનલ

વાલીઓને મળશે રાહત: CBSE સ્કુલમાં ક્લાસરૂમથી લઈને રમત-ગમત મેદાન સુધી કેમેરા ફરજિયાત…
નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની શાળાઓમાં બાળકોની સુરક્ષાને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેનાથી CBSEમાં જેમના બાળકો અભ્યાસ કરે છે તેમના વાલીઓને થોડી રાહત મળી રહેવાની છે. હવે તમામ સીબીએસઈ સાથે સંલગ્ન શાળાઓ માટે તેમના સમગ્ર…
- બોટાદ

બોટાદ જિલ્લાના સંવેદનશીલ વિસ્તારો ‘નો-ડ્રોન ઝોન’ જાહેર: સાળંગપુર, ગઢડા મંદિર અને ડેમ સહિત 58 સ્થળો પ્રતિબંધિત
બોટાદ: જિલ્લામાં આવેલા પ્રવાસન અને સેન્સેટિવ ઝોન જેવા મહત્વના સ્થળો પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવા આવ્યો છે. જેમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર, BAPS સ્વા.મંદિર સાળંગપુર, વિસામણ બાપુની જગ્યા પાળીયાદ, ગોપીનાથજી દેવ સ્વામીનારાયણ મંદિર ગઢડા સહિત જિલ્લાના અનેક…
- અમદાવાદ

5,000ની લાંચ મોંઘી પડી: 15 વર્ષ જૂના કેસમાં રેલવેના પૂર્વ ડિવિઝનલ એન્જિનિયરને 3 વર્ષની કેદ અને ₹ 1 લાખનો દંડ
અમદાવાદ: ભ્રષ્ટાચાર-લાંચનું દૂષણ સરકારી અધિકારીઓમાં એક ચેપી રોગની જેમ વ્યાપી ગયું છે, ત્યારે લાંચના કેસમાં સીબીઆઈ કેસોના સ્પેશિયલ જજે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. જેમાં પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડીવીઝનના ભૂતપૂર્વ ડિવિઝનલ એન્જિનિયરને 5000 હાજર રૂપિયાની લાંચ માંગવાના અને સ્વીકારવાના…
- અમદાવાદ

અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળની ચીમકી: પોલીસના ‘ટાર્ગેટ’ અને હેરાનગતિનો વિરોધ…
અમદાવાદ: શહેરમાં રિક્ષાચાલકોએ પોલીસ દ્વારા થતી કથિત ખોટી હેરાનગતિ અને ભેદભાવભરી કાર્યવાહીના વિરોધમાં હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત રિક્ષા ચાલક રોજગાર બચાવ આંદોલન દ્વારા આજે અમદાવાદ પોલીસ કમિશનરને આ મામલે એક રજૂઆત કરવામાં આવી છે. યુનિયને જણાવ્યું છે…









