- સુરેન્દ્રનગર
હળવદ પાસે ટ્રક ડ્રાઇવર પર હુમલા મુદ્દે ડ્રાઈવરોએ કર્યો ચક્કાજામ; પોલીસની સમજાવટ બાદ ટ્રાફિક પૂર્વવત કરાયો
હળવદ: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર આવેલા સોલડી ટોલ પ્લાઝા પાસે એક ટ્રક ડ્રાઇવર અને ક્લિનર પર હુમલો થતાં અન્ય ટ્રક ચાલકોએ છ કલાક સુધી ચક્કાજામ કર્યો હતો. જેના કારણે હાઇવેની બંને બાજુ પાંચથી સાત કિલોમીટર જેટલી લાંબી લાઇનો લાગી…
- અમદાવાદ
રેવન્યુ તલાટી ભરતીમાં અરજી કરવાનું ચૂકી ગયા? તો હવે આ તારીખ સુધી અરજી કરી ભરી શકાશે ફી!
અમદાવાદઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રાજ્યમાં રેવન્યુ તલાટી (Revenue Talati Recruitment) વર્ગ-૩ ની ૨૩૮૯ જગ્યાઓની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. તે માટેની અરજી પ્રક્રિયાનો 10 જૂનના રોજ રાત્રે 11:59 કલાકે છેલ્લો દિવસ હતો. જો કે ઉમેદવારોએ આ…
- જામનગર
આજથી એક મહિના સુધી જામનગરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ; સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા જાળવવા
જામનગર: ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પર આવેલો અત્યંત સંવેદનશીલ જામનગર જિલ્લામાં આવેલા વિવિધ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ સ્થાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું 07…
- સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં બે ગમખ્વાર અકસ્માત: બંને અકસ્માતમાં ડ્રાઇવરના મૃત્યુ…
ચોટીલા: સુરેન્દ્રનગર જિલ્લામાં આજે બે અલગ-અલગ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં બે ડ્રાઇવરોના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે એક બાળક સહિત પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે. બંને ઘટનાઓને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. લીંબડી-અમદાવાદ હાઈવે પર ટેમ્પો પલટ્યોપહેલો અકસ્માત…
- આપણું ગુજરાત
ગુજરાતમાં 23મો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ: 26 થી 28 જૂન 2025 દરમિયાન રાજ્યવ્યાપી ઉજવણી
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં 100 ટકા શાળા પ્રવેશ અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની 23મી કડી આગામી 26 થી 28 જૂન, 2025 દરમિયાન રાજ્યભરમાં યોજાશે. આ ત્રિ-દિવસીય કાર્યક્રમ “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ”ની…
- આપણું ગુજરાત
રેવન્યુ તલાટી ભરતી: 2389 જગ્યાઓ સામે આવી 4.86 લાખથી વધુ અરજીઓ, આજે છેલ્લો દિવસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં રેવન્યુ તલાટી વર્ગ-૩ ની ૨૩૮૯ જગ્યાઓની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. તે માટેની અરજી પ્રક્રિયાનો 10 જૂનના રોજ રાત્રે 11:59 કલાકે છેલ્લો દિવસ છે. સ્નાતક કક્ષાની શૈક્ષણિક લાયકાત પર કરવામાં…