- ભરુચ
અંકલેશ્વરમાં કોલેજમાં જાતિવાદી હુમલો: ફોર્ચ્યુનર પરનું બોર્ડ હટાવવા માટે વિદ્યાર્થીને માર મરાયો, 19 લોકો સામે ફરિયાદ દાખલ
અંકલેશ્વર: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલી એક કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઇ હોવાની ઘટના સામે આવી હતી. જેમાં કારમાં જાતિવાદી લખાણ હટાવવા જેવી બાબતે વિદ્યાર્થી અને તેના મિત્રોને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે તેમ જ વિદ્યાર્થીને જાતિ વિરુદ્ધના…
- નેશનલ
હવે રાહુલ ગાંધીને ચૂંટણી પંચે આપ્યો જવાબઃ આરોપો પાયાવિહોણા અને તદ્દન જુઠ્ઠા
નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આજે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે આરોપ લગાવ્યો હતો કે કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના સમર્થક મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવવાની…
- નેશનલ
ઈન્દોરમાં આ વખતે રાવણ નહીં, શૂર્પણખાનું દહન! પતિની હત્યા કરનાર મહિલાઓને રાવણના પૂતળામાં સ્થાન
ઈન્દોર: નવરાત્રી બાદ દશમીના દિવસે દશેરાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે, અને આ પર્વ ભગવાન શ્રીરામના વનવાસકાળ દરમિયાન લંકાનરેશ રાવણ યુદ્ધ સાથે જોડાયેલુ છે. રામાયણમાં જેનો ઉલ્લેખ યુદ્ધ કાંડમાં કરવામાં આવ્યો છે. દશેરાના દિવસે રાવણ વધની યાદમાં રાવણના પૂતળાનું દહન…
- અમદાવાદ
અમદાવાદમાં પોલીસકર્મીએ કારથી રિક્ષાને ઉડાવી, અકસ્માત બાદ દારૂની બોટલ પણ મળી, જુઓ VIDEO
અમદાવાદ: શહેરના વિશાલા સર્કલ નજીક સિટીગેટ બિલ્ડીંગની સામે એક કારચાલકે પૂરઝડપે આવતા એક રીક્ષાચાલકને ટક્કર મારી હતી. જેમાં રીક્ષા ચાલક ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે આ દરમિયાન સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા…
- નેશનલ
ટ્યુશન ગયેલી વિદ્યાર્થીનીની 20 દિવસ પછી ટુકડામાં લાશ મળી, શિક્ષકે જ વિદ્યાર્થિનીની હત્યા કરી
કોલકાતા: પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીંના રામપુરહાટ વિસ્તારમાં એક શાળાની વિદ્યાર્થિની છેલ્લા 20 દિવસથી ગુમ હતી, જેની સડેલી લાશ ટુકડાઓમાં મળી આવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને શોકની લાગણી ફેલાવી દીધી છે. મળતી…
- નેશનલ
રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આક્ષેપો વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના MLA સામે ‘વોટ ચોરી’નો કેસ: હાઇકોર્ટે જીત રદ કરી
બેંગલુરુ: કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સતત ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પાંચ પણ ‘વોટ ચોરી’ના આક્ષેપ કરી રહ્યા છે. આ દરમિયાન જ કોંગ્રેસ શાસિત રાજ્યમાંથી જ આવો એક મામલો પ્રકાશમાં આવ્યો છે. કર્ણાટક હાઇકોર્ટે મંગળવારે…
- નેશનલ
ઓપરેશન સિંદૂરની ધાક: ભારતથી બચવા પાકિસ્તાને સાઉદી અરેબિયાનું શરણ લીધું, કરારમાં મોટી શરત મૂકાઈ
ઇસ્લામાબાદ: ઓપરેશન સિંદૂરમાં મળેલી કારમી હાર બાદ હજુયે પાકિસ્તાનને ભારત તરફથી હુમલાનો ડર સતાવી રહ્યો છે. ભારતે 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, જેમાં 100થી વધુ આતંકવાદીઓને ઠાર કરાયા…
- નેશનલ
સાવધાન! કેરળમાં મગજને ગંભીર રીતે અસર કરતી બીમારીથી 19ના મોત, લોકોમાં ચિંતા
તિરુવનંતપુરમ: કેરળમાં એક દુર્લભ અને જીવલેણ બીમારીનો ફેલાવો થઈ રહ્યો છે. કેરળમાં મગજના ચેપ ‘અમીબિક મેનિન્જોએન્સેફાલાઇટિસ’ને કારણે મૃત્યુનો સિલસિલો યથાવત છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, રાજ્યમાં આ રોગને કારણે અત્યાર સુધીમાં 19 લોકોના મોત થઈ ચૂક્યા છે. જેમાંથી ઘણા મૃત્યુ…
- ગાંધીનગર
PM મોદી ફરી ગુજરાત આવશે: સાગરમાલા 2.0 પ્રોજેક્ટની જાહેરાત કરશે
ગાંધીનગર/નવી દિલ્હીઃ આગામી 20મી સપ્ટેમ્બરના રોજના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર જિલ્લાની મુલાકાત લેશે અને શહેરના જવાહર મેદાનમાં જનતાને સંબોધન કરશે. આ પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનેક વિકાસકાર્યોના…
- સ્પોર્ટસ
હેન્ડશેક વિવાદમાં પાકિસ્તાનને ‘ઝટકો’: મેચ રેફરીને હટાવવાની માગણી આઈસીસીએ ફગાવી
દુબઈ/નવી દિલ્હી: એશિયા કપમાં ભારત સામે હાર્યા પછી પાકિસ્તાનના નાટકો હજુ ચાલુ છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યાકુમાર યાદવે મેચ જીત્યા પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ નહીં મિલાવવા મુદ્દે નારાજ થયું હતું, ત્યાર પછી મેચ રેફરી પર પણ આરોપો મૂકીને તેમની હટાવવા…