- નેશનલ

મણિપુરમાં સરકારની ૮૪ની સહાયને લોકોએ નકારી પરત કરી; કહ્યું એક આટલી સહાયમાં એક ટંકનું ખાવાનું પણ ન મળે
ઇમ્ફાલ: મણિપુરમાં વિસ્થાપીનનો બોગ બનેલા હજારો લોકોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરતાં નાણાકીય સહાયતાની રકમ પરત કરી દીધી હતી. લોકોએ 84 રૂપિયા પ્રતિ વ્યક્તિ ૮૪ રૂપિયા ભથ્થું આપવાનો જોરદાર વિરોધ કર્યો છે. માહિતી મુજબ, અહીં એક મહિનાના ભોજન ખર્ચને આવરી…
- અમદાવાદ

હવે ઠંડીની તૈયારી! ગુજરાતના તાપમાનમાં મોટો તફાવત, અમરેલી સૌથી ઠંડું
અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણથી હેરાન લોકોને હવે રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ, આગામી સાત દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે…
- ભુજ

ભુજ રિસોર્ટમાં ‘પ્રેમલીલા’: પરિણીતા સાથે ભાજપનો અગ્રણી નેતા રંગેહાથ પકડાયો, રૂ.૯૦ લાખમાં પતાવટની ચર્ચા!
ભુજ: એક તરફ ભારતીય જનતા પક્ષના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી સહિતના અગ્રણી નેતાઓ આગામી સમયમાં કચ્છ જિલ્લાની મુલાકાતે આવનાર છે ત્યારે બીજી તરફ ભાજપના એક અગ્રણી નેતા ભુજ નજીક આવેલા એક રિસોર્ટમાં કથિત રીતે પરિણીત મહિલા સાથે પકડાયા હોવાના…
- ગીર સોમનાથ

માવઠાના કારણે વધુ એક ખેડૂતનો આપઘાત: પાક નિષ્ફળ જતાં દીકરીઓના લગ્ન અને દેવાની ચિંતામાં જીવન ટૂંકાવ્યું
ઉના: તાજેતરમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદથી ખેતીપાકોને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે ખેડૂતો પર વધી રહેલા આર્થિક દબાણને કારણે ખેડૂતોના આપઘાતના બનાવો બની રહ્યા છે. ભાણવડ બાદ હવે ગીર સોમનાથ…
- અમરેલી

જાતિ વિરુદ્ધ અપશબ્દો-ધમકીની ઓડિયો ક્લિપ વાયરલ થતાં અમરેલી તાલુકા ભાજપ પ્રમુખનું પદ પરથી રાજીનામું
અમરેલી: તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા માટે ગયેલા અમરેલી તાલુકાના લાલાવદર ગામના જીગ્નેશભાઈ અને તેમના ગામના અન્ય લોકોને ગામના ચેતનભાઈ ધાનાણીએ ફોન કરીને જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલી અપમાનિત કરવાની પોલીસ ફરિયાદ…
- નેશનલ

બેંગલુરૂના ડોક્ટરે પત્નિની હત્યા કરીને 5 ગર્લફ્રેન્ડને મોકલ્યો મેસેજ…………….
બેંગલુરુ: દેશમાં ચકચાર મચાવનાર ડૉક્ટર પત્ની કૃતિકા એમ. રેડ્ડીની હત્યાના આરોપી ડૉક્ટર મહેન્દ્ર રેડ્ડી જી.એસ.ના કેસમાં નવો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર, ડૉ. મહેન્દ્ર રેડ્ડીએ તેમની પત્નીના મૃત્યુના માત્ર થોડા મહિનાઓ બાદ તેમની પાંચથી પણ વધારે ગર્લફ્રેન્ડનો કરીને…
- અમદાવાદ

ગુજરાતના ખેડૂતોને વિઘાદીઠ 50 હજારના નુકસાન સામે 8000ની સરકારી ભીખ ના ચાલે, દિગ્ગજ નેતાની ટ્વિટ
અમદાવાદ: ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે રાજકારણ ગરમાયું છે. આપ અને કોંગ્રેસ બનેં આ મુદ્દે સરકારને ઘેરી રહી છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાનીના વળતર મુદ્દે અમરેલી કૉંગ્રેસ દ્વારા ખેડૂત સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં અમરેલી કૉંગ્રેસના બે…
- નેશનલ

મમતા કુલકર્ણી વિવાદે કિન્નર અખાડામાં ભંગાણ સર્જ્યુ; ‘ટીના મા’એ જુદો રસ્તો અપનાવી નવા અખાડાનું ગઠન કર્યું!
પ્રયાગરાજ: કિન્નર અખાડામાં ફરી એકવખત વિવાદ સામે આવ્યો છે. મમતા કુલકર્ણીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કિન્નર અખાડાના બે ફાંટા પડી ગયા છે. કિન્નર અખાડાના પ્રદેશ અધ્યક્ષ સ્વામી કૌશલ્યા નંદગિરિ ઉર્ફે ટીના માએ કિન્નર અખાડો છોડવાની જાહેરાત કરી છે. વર્તમાન…
- નેશનલ

પાકિસ્તાન-ચીનની જુગલબંદી માત્ર સંરક્ષણ નહીં, ગુપ્ત માહિતી અને રાજદ્વારી સમર્થન સુધી પહોંચી: પૂર્વ વિદેશ સચિવ
નવી દિલ્હી: પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ ઓપરેશન સિંદૂરને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ચીન-પાકિસ્તાન વચ્ચેની રણનીતિક ભાગીદારીનો સંકેત મળ્યો હતો. પાકિસ્તાનની સાથે ચીનની ભાગીદારી સરક્ષણથી આગળ વધીને ગુપ્ત માહિતી અને કૂટનીતિક સમર્થન…









