- ઇન્ટરનેશનલ

એપસ્ટીન ફાઈલ્સમાં નવો ધડાકો: ડોનાલ્ડ ટ્રમ્પે જેફ્રીના પ્રાઈવેટ જેટમાં 8 વખત કરી મુસાફરી
વોશિંગ્ટન: અમેરિકાના ન્યાય વિભાગ (DOJ) દ્વારા તાજેતરમાં યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન કેસ સાથે જોડાયેલા આશરે 30,000 પાનાના દસ્તાવેજો અને અનેક વીડિયો ક્લિપ્સ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા પસાર કરવામાં આવેલા નવા ટ્રાન્સપરન્ટ કાયદા હેઠળ આ વિગતો સાર્વજનિક કરવામાં આવી…
- દાહોદ

દાહોદમાં બબાલઃ જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે હિંસા, 5 રાઉન્ડ ફાયરિંગમાં બે લોકો ઘાયલ
દાહોદ: શહેરના કસબા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. કોઈ જૂની અદાવતનો ખાર રાખીને શરૂ થયેલી બોલાચાલી હિંસક બની હતી અને ઉગ્ર બનેલા ઝઘડામાં બંને પક્ષે 5 રાઉન્ડ જેટલું ફાયરિંગ થયું હતું, જેમાં બે જણને…
- ગાંધીનગર

મોટી જાહેરાત: LRD જવાનો માટે બદલાયા નિયમો, હવે વતનમાં જ નોકરી કરવાની મળશે તક!
ગાંધીનગર: ગુજરાત રાજ્યના પોલીસ દળમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને મહત્વનો નિર્ણય લીધો છે. નિમણૂક પામેલા લોકરક્ષક દળ (LRD) ના જવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે, હવેથી નવનિયુક્ત ઉમેદવારો પોતાની પસંદગીનો…
- નેશનલ

શું પ્રિયંકા ગાંધી બનશે PM પદનો ચહેરો? ઈમરાન મસૂદના નિવેદન બાદ રોબર્ટ વાડ્રાએ આપી મહત્ત્વની પ્રતિક્રિયા
નવી દિલ્હી: કોંગ્રેસના લોકસભા સાંસદ ઈમરાન મસુદે પાર્ટી મહાસચિવ અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીના સંભવિત વડા પ્રધાનના ચહેરા તરીકે સમર્થન કર્યું હતું. આ સાથે તેમણે પ્રિયંકા ગાંધીની સરખામણી પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે કરી હતી. આ મુદ્દે રાજકીય ગરમાવો…
- અમરેલી

અમરેલી ભાજપમાં ભંગાણ? ચલાલા નગરપાલિકામાં આંતરિક વિખવાદ બાદ પ્રમુખની વિકેટ પડી
ચલાલા: અમરેલી જિલ્લાના રાજકારણમાં નવાજૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે. જિલ્લાના ચલાલા (દાન ભગત)માં ભાજપ શાસિત નગરપાલિકામાં પાલિકા પ્રમુખ નયનાબેન વાળાએ સભ્યોના ભારે વિરોધ અને અસંતોષ બાદ અંતે કલેક્ટરને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. ભાજપની સ્પષ્ટ બહુમતી અને વિપક્ષ વગરની નગરપાલિકામાં…
- સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં EDના દરોડા: કલેક્ટર અને નાયબ મામલતદારના નિવાસસ્થાને સવારથી તપાસ શરૂ
સુરેન્દ્રનગર: જિલ્લા વહીવટી તંત્રમાં આજે વહેલી સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસથી ફફડાટ વ્યાપી ગયો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સુરેન્દ્રનગરના કલેકટર અને નાયબ મામલતદારના નિવાસસ્થાને અચાનક તપાસ શરૂ કરવામાં આવી હતી.સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટર ડૉ. રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના…
- અમદાવાદ

વર્લ્ડ હેરિટેજ સિટીનું અમૂલ્ય ઘરેણું: જાણો અમદાવાદની સૌથી સુંદર મસ્જિદોમાં સ્થાન પામતી ‘રાણી રૂપવતીની મસ્જિદ’ વિશે…
અમદાવાદ: યૂનેસ્કો દ્વારા જાહેર કરાયેલા વિશ્વ વિરાસત શહેર અમદાવાદના કોટ વિસ્તારમાં અનેક ઐતિહાસિક ઈમારતો આવેલી છે, પરંતુ દિલ્હી દરવાજાની ઉત્તર-પશ્ચિમ દિશામાં સ્થિત ‘રાણી રૂપવતીની મસ્જિદ’ તેની અદભૂત સ્થાપત્યકલાને કારણે પ્રવાસીઓ અને ઈતિહાસપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. સુલતાન મુઝફ્ફર શાહ…
- નેશનલ

તમિલનાડુમાં વીમાના 3 કરોડ માટે દીકરાએ સાપ કરડાવી પિતાની હત્યા કરી…
ચેન્નઈ: પૈસાની લાલચમાં લોહીના સબંધોની પણ લાજ રહેતી નથી, આવી જ એક ઘટના તમિલનાડુથી પ્રકાશમાં આવી હતી. જ્યાં યુવકોએ પોતાના પિતાની હત્યા માત્ર એટલા માટે કરી નાખી કે પિતાના મૃત્યુ બાદ આરોપીઓને વીમાના પૈસા મળી શકે. આરોપીઓએ વીમાના પૈસા મેળવવા…
- અમદાવાદ

ગાંધીનગરમાં ‘ખાખી’નો મહાકુંભ: CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 11,607 નવનિયુક્ત પોલીસકર્મીઓને મળશે નિમણૂક પત્રો!
અમદાવાદ: ગાંધીનગરમાં આવતીકાલે ખાખીનો મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેમાં રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાના હેતુથી ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવનિયુક્ત ઉમેદવારોને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. તા. ૨૩ ડિસેમ્બર ૨૦૨૫, મંગળવારના રોજ ગાંધીનગરના સેક્ટર-૧૧…









