- જૂનાગઢ

સરકારના સર્વે પહેલા જૂનાગઢના ઉદ્યોગપતિનું મોટું પગલું: 1200 ખેડૂતોને આપશે રૂ. 2.5 કરોડથી વધુનું વળતર
જૂનાગઢ: ગુજરાતમાં છેલ્લા દિવસોમાં પડેલા કમોસમી વરસાદે ખેતીપાકોને મોટાપાયે નુકસાન પહોચાડ્યું છે. ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન પહોચાડ્યું છે. ખેતીપાકોને થયેલા નુકસાનના વળતર માટે સરકારે સર્વેની કામગીરી હાથ ધરી છે.…
- ભુજ

સરહદી વિસ્તારોમાં જો હજુ પણ ધાર્મિક દબાણ થશે, તો બુલડોઝર ફરશે: હર્ષ સંઘવીની ચેતવણી
ભુજ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી ભારત-પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા, સામાજિક-આર્થિક સ્થિતિ અને રહેણીકરણી સહિતની વિવિધ બાબતોથી અવગત થવા માટે કચ્છની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ કચ્છના લખપત તાલુકાના કપુરાશી ગામ ખાતે કપૂરાશી અને કોરિયાણી ગ્રામજનો સાથે…
- સુરત

૧૦૦ કરોડની જમીન ૧૫ કરોડમાં! સુરતમાં ધંધાદારી સાથે ૧૨ કરોડની ઠગાઈ, ઠગ ટોળકીએ નકલી સરકારી દસ્તાવેજો બનાવ્યા
સુરત: શહેરમાં સરકારી જમીનની ફાળવણીના નામે એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. અહીં એક વેપારીને રૂ. ૧૦૦ કરોડની કિંમતની સરકારી જમીન માત્ર રૂ. ૧૫ કરોડમાં અપાવવાની લાલચ આપીને તેમની પાસેથી રૂ. ૧૨ કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. આ ગંભીર…
- અમદાવાદ

લોકસંસ્કૃતિના ધબકાર શાંત! પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું ૮૫ વર્ષની વયે નિધન, ગુજરાતે એક ‘વિરાસત’ ગુમાવી
અમદાવાદ: ગુજરાતના લોકસાહિત્ય, લોકકલા અને સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય ફલક પર ગૌરવ અપાવનાર, પદ્મશ્રી જોરાવરસિંહ દાનુભાઈ જાદવનું ૮૫ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી ગુજરાતના લોક સાહિત્ય અને કલા જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. લોકસાહિત્યના આ દિગ્ગજ…
- નેશનલ

ચૂંટણીમાં રદ થયેલી સજા પણ જાહેર કરવી ફરજિયાત, નહીંતર રાજકીય કારકિર્દી સમાપ્ત” સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
નવી દિલ્હી: ભારતમાં ચૂંટણી લડતા ઉમેદવારોનો ગુનાહિત ઈતિહાસ ખૂબ જ વિવાદનું કેન્દ્ર બની રહ્યું છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી લડતા ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને એ.એસ. ચંદૂરકરની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે…
- અમદાવાદ

રાજ્યભરમાં શિયાળાની દસ્તક; કચ્છમાં તાપમાન ગગડ્યું, નલિયા ૧૫°C સાથે ‘ટાઢુંબોળ’
અમદાવાદ: રાજ્યમાં કમોસમી વરસાદના વિરામ બાદ હવે ધીમે ધીમે શિયાળાએ દસ્તક દીધી છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ, છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું હતું. હવામાન વિભાગે આગામી…
- નેશનલ

બિહારમાં મતદાન વચ્ચે છમકલું ! લખીસરાયમાં નાયબ મુખ્ય પ્રધાનના કાફલાને ઘેર્યો, ચપ્પલ ફેંકાઈ
પટણા: બિહારમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન બિહારના નાયબ મુખ્ય પ્રધાન વિજય સિન્હાના કાફલા પર હુમલો થયો હોવાના અહેવાલ છે. લખીસરાયમાં નાયબ મુખ્ય પ્રધાન વિજય સિન્હાનાં કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. વિજય સિન્હાએ આરોપ…
- નેશનલ

બિહારની ચૂંટણીની ચર્ચા પાકિસ્તાનમાં! પાકિસ્તાનના મોટા અખબારે કેમ બિહાર ચૂંટણીને પહેલા પાને છાપી?
નવી દિલ્હી: બિહાર વિધાનસભાની ચૂંટણીની દેશમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. સામાન્ય રીતે એવું બને કે દેશમાં ચૂંટણીના સમયે પાકિસ્તાનની ચર્ચા થતી હોય પરંતુ તેનાથી ઊલટું બન્યું છે કારણ કે ચૂંટણીમાં પાકિસ્તાનની નહીં પરંતુ પાકિસ્તાનમાં બિહારની ચૂંટણીની ચર્ચા છે. કારણ…
- નેશનલ

શાકભાજી વેચનારને લાગ્યો 11 કરોડનો જેકપોટ! આખી જિંદગી એક જ ઝાટકે બદલાઈ ગઈ
જયપુર: નસીબ ઊઘડે એટલે પળભરમાં જિંદગી બદલી જાય છે. આવો જ એક કિસ્સો રાજસ્થાનથી સામે આવ્યો છે. જ્યાં માત્ર પાંચસો રૂપિયાની લૉટરીની એક ટિકિટે એક વ્યક્તિનું જીવન બદલી નાખ્યું છે. કોટપૂતળીના આ નિવાસીએ પ્રથમ ઇનામ તરીકે 11 કરોડ રૂપિયા જીત્યા…









