- ટોપ ન્યૂઝ
“પાકિસ્તાને યુદ્ધ રોકવા અપીલ કરી, પરમાણુ ધમકી નહીં ચાલે!” લોકસભામાં PM મોદીનું સંબોધન
નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પર વિશેષ ચર્ચા થઇ રહી છે. આજે આ મામલે 16 કલાક જેટલી લાંબી ચર્ચા ચાલી હતી, ગઈકાલ રાત્રે ૨ વાગ્યા સુધી ચર્ચા ચાલી હતી. આ દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ બન્ને…
- નેશનલ
“કોંગ્રેસના નિવેદન પાકિસ્તાની અખબારની હેડલાઈન” વિપક્ષના આરોપો પર સંબિત પાત્રાનો પલટવાર
નવી દિલ્હી: લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચા દરમિયાન, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂરને લઈને સરકાર પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધ વિરામના દાવાને લઈને વડા પ્રધાન મોદીને ઘેર્યા હતા અને…
- નેશનલ
રાજ્યસભામાં ‘માનસિક સંતુલન’ મુદ્દે હોબાળો: ખડગે પર ટિપ્પણી બદલ નડ્ડાએ માફી માંગી
નવી દિલ્હી: સંસદમાં ઓપરેશન સિંદૂરની મહાચર્ચા મુદ્દે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભૂલ તમે કરો છો અને દોષ બીજા પર આપો છો. તેમણે કહ્યું કે હું પૂછવા માંગુ છુ કે…
- નેશનલ
પહલગામ હુમલાની જવાબદારી કોની, લોકો સરકારના ભરોસે ગયા હતાઃ પ્રિયંકા ગાંધીના સરકારને સવાલ
નવી દિલ્હી: લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચાલી રહેલી મહાચર્ચા દરમિયાન કોંગ્રેસ મહાસચિવ અને વાયનાડનાં સાંસદ પ્રિયંકા ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું હતુ. તેમણે સરકારને પહલગામ આતંકી હુમલા અને સીજફાયર મુદ્દે સવાલ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે પ્રવાસીઓ સરકારના ભરોસે…
- નેશનલ
“ભારત હવે પાકિસ્તાનને ડોઝિયર નહીં, ‘ડોઝ’ આપશે”: અનુરાગ ઠાકુરનો હુંકાર, રાહુલ ગાંધીને આડેહાથ લીધા!
નવી દિલ્હી: લોકસભામાં પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર મુદ્દે મહાચર્ચા ચાલી રહી છે અને હજુ આવતીકાલે પણ ગૃહમાં આ મુદ્દા પર ચર્ચા થવાની છે. આ દરમિયાન, પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના નેતા રાહુલ…
- નેશનલ
શું બેંક કર્મચારીઓને મળશે દર શનિવારે રજા? જાણો લોકસભામાં સરકારે શું આપી વિગતો!
નવી દિલ્હી: લાંબા સમયથી બેંક કર્મચારીઓ સપ્તાહમાં પાંચ દિવસ કાર્ય અને બે દિવસ રજા (5-Day Work Week)ની માંગ કરી રહ્યા છે. આ મુદ્દે ભારતીય બેંક સંઘ (IBA) અને કર્મચારી સંગઠનો વચ્ચે આ મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા થઈ ચૂકી છે. આ પ્રસ્તાવ…
- નેશનલ
એસ. જયશંકરના જવાબ પર વિપક્ષનો હોબાળોઃ અમિત શાહે વિપક્ષને આડે હાથ લેતા કહ્યું તમને બીજા દેશ પર ભરોસો…
નવી દિલ્હી: લોકસભામાં આજે ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા થઇ હતી, જેની શરૂઆત સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કરી હતી. બીજી તરફ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ અને ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ સરકાર પર નિશાન સાધ્યું હતું. આ ચર્ચા દરમિયાન વિદેશ પ્રધાન એસ. જયશંકરે…
- નેશનલ
પહલગામ હુમલા પછી કાશ્મીરના પ્રવાસન ક્ષેત્રે સંકટઃ ઓવૈસીનો સરકારને સવાલ…
નવી દિલ્હી: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવાના અનેક અહેવાલો સામે આવ્યા હતા. આતંકી હુમલા બાદ પ્રવાસન ક્ષેત્ર પર પડેલી અસર અને વ્યવસાયમાં થયેલા નુકસાન અંગે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં સવાલ ઉઠાવ્યો…
- ઇન્ટરનેશનલ
થાઈલેન્ડ-કંબોડિયા યુદ્ધવિરામ: મલેશિયાની મધ્યસ્થીથી શાંતિ સ્થપાશે, જાણો વિવાદનું મૂળ…
કુઆલાલમ્પુર: દક્ષિણપૂર્વ એશિયામાં હવે શાંતિ સ્થપાશે કારણે કે મલેશિયાના વડા પ્રધાન અનવર ઈબ્રાહિમની મધ્યસ્થી બાદ થાઈલેન્ડ અને કંબોડિયા આજે મધ્યરાત્રીથી જ તત્કાલિક અને બિનશરતી યુદ્ધવિરામ માટે સહમતિ સાધવામાં આવી છે. થાઈલેન્ડ અને કંબોડિયા બન્ને વચ્ચેના સંઘર્ષમાં 35 જેટલા લોકોના મૃત્યુ…