- Uncategorized
‘અવકાશમાંથી ભારત ભવ્ય દેખાય છે’: PM મોદી અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લાની ઐતિહાસિક વાતચીત
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પર પહોંચેલા ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ પૂછ્યું કે, “તમે તમારી સાથે જે ગાજરનો હલવો લઈ ગયા છો, શું તે તમારા મિત્રોને ખવડાવ્યો?”…
- નવસારી
નવસારીના ગણદેવીમાં ચમત્કાર: ફોર્ચ્યુનર નીચે આવી ગયેલું બાળક હેમખેમ!
નવસારી: સામાન્ય રીતે અકસ્માતની ઘટનાઓમાં ગંભીર ઈજાઓ કે મૃત્યુના કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ કેટલીકવાર એવા કિસ્સાઓ પણ બને છે જે ‘રામ રાખે તેને કોણ ચાખે’ કહેવતને સાર્થક કરે છે. આવો જ એક આશ્ચર્યજનક અને ચમત્કારિક કિસ્સો ગુજરાતના નવસારી…
- આપણું ગુજરાત
ગુજરાતના ૧૧ જિલ્લામાં રેડ એલર્ટ: સાંજ સુધીમાં રાજ્યના ૧૬૪ તાલુકામાં મેઘમહેર!
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યના ૧૧ જિલ્લામાં સાંજના સાત વાગ્યા સુધી રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ૧૧ જિલ્લામાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા અને પંચમહાલ જિલ્લાનો સમાવેશ થાય છે. આ…
- ઇન્ટરનેશનલ
વિદેશી પ્રવાસીઓ માટે ઉત્તર કોરિયાના દ્વાર ખૂલ્યા! કિમ જોંગ ઉનનો ઉત્તરાધિકારી કોણ બનશે?
પ્યોંગયાંગ: ઉત્તર કોરિયાના અત્યંત ગુપ્ત અને દુર્ગમ વિસ્તારો હવે ધીમે ધીમે જાણે દુનિયા માટે ખુલી રહ્યા છે. ૨૪ જૂનના ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉને દેશના ઉત્તરીય કિનારે આવેલા ભવ્ય વોનસાન કલ્મા (Wonsan Kalma) દરિયાકિનારાને સાર્વજનિક કર્યો હતો. આ…
- ગીર સોમનાથ
કેમ ભણશે ગુજરાત? ગીર સોમનાથની ગામમાં પ્રવેશોત્સવ ટાણે પોપડા પડતાં વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત…
ઉના: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના લેરકા ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન જ અધિકારીઓ અને વાલીઓની હાજરીમાં જ અચાનક વિદ્યાર્થીઓ માથે પોપડા પડ્યા હતા, પરિણામે સ્કૂલમાં દોડધામ મચી ગઈ હતી.પોપડા પડવાની ઘટનામાં બે વિદ્યાર્થિનીને માથાના ભાગે ઈજા પહોંચી હતી.…
- બનાસકાંઠા
બનાસ નદીમાં જીવના જોખમે અવરજવર: પુલ વિના ગ્રામજનોની દુર્દશા…
પાલનપુર: ગુજરાતના અનેક જિલ્લામાં મેઘમહેર થઈ રહી છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ પડ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી બનાસ નદીમાં ભારે વરસાદને કારણે પાણીની ભારે આવક થઈ છે, જેના પગલે સ્થાનિકોની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. નદીમાં પાણીનું…
- આપણું ગુજરાત
ગુજરાતમાં અષાઢી બીજનું શુકન સચવાયું: કચ્છ-સૌરાષ્ટ્રમાં સહિત ૧૪૫ તાલુકામાં વરસાદ પડ્યો…
અમદાવાદ: કચ્છી નુતન વર્ષ અષાઢી બીજના દિવસે સમગ્ર રાજ્યમાં શુકનવંતો વરસાદ પડ્યો હતો. અષાઢી બીજના દિવસે જ રાજ્યના ૧૪૫ તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપૂરમાં ૨.૮ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, કચ્છ જિલ્લાના માંડવીમાં ૨.૩૨…
- સૌરાષ્ટ્ર
પરબ વાવડી ખાતે અષાઢી બીજનો ભવ્ય લોકમેળો યોજાયો: કરશનદાસ બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણ…
અમદાવાદ: સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ એવા પરબ વાવડી ખાતે અષાઢી બીજનો પરંપરાગત લોક મેળો યોજાયો હતો. શુક્રવારે સવારે જગ્યાના મહંત કરશનદાસ બાપુના હસ્તે મંદિર પરિસરમાં નિશાન પૂજન અને મંદિર શિખર પર ધ્વજારોહણ કરીને મેળાની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. નિશાન પૂજન…