- Uncategorized
અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદીમાં આવેલા નવા નીરથી ખેડૂતોની ચિંતા હળવી
અમરેલી: રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરીથી મેઘરાજાની પધરામણી થઇ હતી. સાતમ-આઠમના પર્વ પર જ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો હતો અને તેના કારણે અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી નદીમાં પણ મોટા પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ હતી. શનિવારના રોજ નદીના ઉપરવાસમાં…
- Uncategorized
સુરેન્દ્રનગરના મુળીમાં માલધારીઓ પર આભ તૂટી પડ્યુંઃ વીજળી પડતાં એકસાથે 48 પશુનાં મોત
સુરેન્દ્રનગર: સૌરાષ્ટ્રમાં પુનઃ શરુ થયેલા વરસાદથી અનેક જિલ્લા તરબોળ બન્યા હતા, ત્યારે ઝાલાવાડ પંથકમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન, અવકાશી વીજળી પડતાં એક જ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં નર્મદા ડેમની સપાટીમાં વધારોઃ 24 કલાકમાં 1.27 મીટરમાં થઈ વૃદ્ધિ
અમદાવાદ: લાંબા વિરામ બાદ ગુજરાતમાં પુનઃ વરસાદની શરૂઆત થઇ હતી, જેના કારણે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. નર્મદા ડેમમાં નવા નીરની આવક નોંધાતા ડેમની સપાટી પુનઃ 131.02 મીટરે પહોંચી ગઈ હતી. છેલ્લા 24 કલાકમાં ડેમની…
- વડોદરા
પ્લાસ્ટિક મુક્તિ માટે વડોદરા કોર્પોરેશનનો નવતર પ્રયોગઃ 5 રૂપિયામાં મળશે કાપડની થેલી!
વડોદરા: મહાનગર પાલિકા દ્વારા શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક નવી પહેલ શરુ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ ખરીદી કરવા સમયે થેલી ઘરે ભૂલી ગયા હશે, તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે વડોદરા કોર્પોરેશન દ્વારા ખાસ…
- આપણું ગુજરાત
ધ્રુવરાજસિંહ પર હુમલાના કેસમાં દેવાયત ખવડ સહિત 6 જણ પકડાયાઃ કાર પણ જપ્ત…
સુરેન્દ્રનગર: ગીર સોમનાથ જિલ્લામાં અમદાવાદના ધ્રુવરાજસિંહ પર કરવામાં આવેલા જીવલેણ હુમલાના બનાવમાં ચર્ચામાં આવેલા જાણીતા કલાકાર દેવાયત ખવડ સહિત 6 લોકોની સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામ નજીક ફાર્મહાઉસથી ધરપકડ કરી લેવામાં આવી હતી. તે ઉપરાંત પોલીસે આરોપી દેવાયત ખવડની સ્કોર્પિયો કાર…
- આપણું ગુજરાત
ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં ગુંજ્યો ‘નંદ ઘેર આનંદ ભયો’નો નાદ! દ્વારકા, ડાકોર અને શામળાજીમાં ધામધૂમપૂર્વક નાથના વધામણા…
દ્વારકા: ભગવાન શ્રીકૃષ્ણના 5252માં અવતરણ પર્વ ગોકુળ આઠમની ગુજરાત સહીત સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં પણ જન્માષ્ટમીની ઉલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્ય કૃષ્ણ મંદિરો જેવા કે દ્વારકા, ડાકોર અને શામળાજીમાં લાખોની સંખ્યામાં ભક્તો…
- નેશનલ
સ્પેસ મિશન બાદ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાની ભવ્ય ઘરવાપસી, ભાવુક પોસ્ટ કરી કહ્યું – ‘હૃદયમાં ઘણી લાગણીઓ ચાલી રહી છે’
નવી દિલ્હી: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી 18 દિવસની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરીને આવનારા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા હવે સ્વદેશ પરત ફરવાના છીએ. જેની જાણકારી ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા પર્વના ભાષણમાં આપી હતી. શુભાંશુ શુક્લાની ઘરવાપસીનો…
- ઇન્ટરનેશનલ
રશિયન તેલ પર ભારતને મોટી રાહત! ટ્રમ્પે કહ્યું- હાલ કોઈ દેશ પર પ્રતિબંધ નહીં, બે અઠવાડિયામાં લઈશ નિર્ણય…
વોશીગ્ન્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપતા કહ્યું હતું કે રશિયન તેલની ખરીદી કરનારા દેશો પર કોઈ પ્રતિબંધ લગાવવાનો વિચાર નથી. ટ્રમ્પે કહ્યું મારે ટેરીફ અંગેના નિર્ણય માટે બે કે ત્રણ અઠવાડિયામાં વિચાર કરવો પડી શકે છે.પરંતુ આ…