- અમદાવાદ

પૂર્વ CM વિજય રૂપાણીના નિધન સાથે ‘આ’ સંયોગની ચર્ચાએ લોકોમાં જગાવ્યું કૌતુક
અમદાવાદઃ આજે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં થયેલા પ્લેન ક્રેશમાં (ahmedabad plane crash) થયું, જેમાં 242 પ્રવાસી સવાર હતા. આ વિમાનમાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી (ઉ.વ.69) (ex cm vijay rupani) પણ સવાર હતા. વિજય રૂપાણીના પ્લેન ક્રેશના અકસ્માતના સમાચાર મળતાં…
- અમદાવાદ

અમદાવાદ પ્લેન ક્રેશ: આવતીકાલે પીએમ મોદી આવશે ગુજરાત; ઘટનાસ્થળની મુલાકાત લેશે
અમદાવાદ: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં સેંકડો લોકોના મૃત્યુ થયા છે ત્યારે આ ઘટનાને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ આવશે અને ઘટનાની વિસ્તૃત માહિતી મેળવશે. આ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત…
- અમદાવાદ

પ્લેન ક્રેશ મુદ્દે હવે ઈન્ટરનેશનલ નિષ્ણાતે આપ્યું ચોંકાવનારું નિવેદન
અમદાવાદ: એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI171) વિમાન ટેકઓફ દરમિયાન ક્રેશ થવા પાછળનું કારણ હવે સવાલોના ઘેરામાં છે. આ અંગે અમેરિકાના જાણીતા એવિએશન નિષ્ણાત જ્હોન એમ. કોક્સે એક મોટો ખુલાસો કર્યો છે. કોક્સના મતે, વિમાનના પાર્ટ્સ યોગ્ય રીતે ગોઠવાયેલા…
- અમદાવાદ

અમદાવાદ પ્લેન ક્રેશ: 625 ફૂટની ઊંચાઈએ પાઈલટને બચવાનો સમય જ ન મળ્યો!
અમદાવાદ: અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI171) વિમાન બપોરે 1:30 વાગ્યે રન-વે પર હતું અને 1:38 વાગ્યે રનવેના છેલ્લા ભાગમાંથી સફળતાપૂર્વક ટેકઓફ કરી ચૂક્યું હતું. જોકે, ટેકઓફના માત્ર બે જ મિનિટમાં, એટલે કે બપોરે 1:40 વાગ્યે, વિમાન…
- અમદાવાદ

પ્લેન ક્રેશ: મૃતદેહોની ઓળખ માટે DNA સેમ્પલ લેવા પરિજનો હોસ્પિટલ પહોંચ્યા
અમદાવાદ: શહેરના મેઘાણીનગરમાં એર ઇન્ડિયા ફ્લાઇટ AI171 ક્રેશ થઈ હતી જેમાં 242 લોકોમાંથી એકનો બચાવ થયો છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ કરવા માટે બી. જે. મેડિકલ કોલેજના કસોટી ભવન ખાતે પીડિતોના સંબંધીઓના ડીએનએ સેમ્પલ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે…
- અમદાવાદ

સુરતથી સીધા સિવિલ પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલઃ ઇજાગ્રસ્તોની કરી મુલાકાત
અમદાવાદ: શહેરના મેઘાણીનગરમાં એક દુઃખદ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI171) ટેકઓફના થોડી જ મિનિટો બાદ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું. આ વિમાન 1.38 વાગ્યે ટેકઓફ થયું હતું અને 1.40 વાગ્યે ક્રેશ…
- અમદાવાદ

અમદાવાદમાં પ્લેન ક્રેશ: વિપક્ષે ચૂંટણી કાર્યક્રમો સ્થગિત કર્યાં
અમદાવાદ: આજે બપોરે અમદાવાદના મેઘાણીનગરમાં એક દુઃખદ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI171) ટેકઓફના થોડી જ મિનિટો બાદ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. વિમાનમાં 242 યાત્રી…
- અમદાવાદ

અમદાવાદમાં પ્લેન ક્રેશ: અકસ્માતના મૂળ કારણ અંગે ક્યારે ખબર પડશે, જાણો હકીકત
અમદાવાદ: અમદાવાદના મેઘાણીનગરમાં આજે મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ અને તેની સ્થિતિ જોઇને કોઈનું પણ કાળજું કંપી ઉઠે. આ દુર્ઘટનામાં એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI171) ટેકઓફના થોડી જ મિનિટો બાદ મેઘાણીનગરમાં ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા…
- અમદાવાદ

અમદાવાદમાં પ્લેન ક્રેશ: PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી સ્થિતિની સમીક્ષા કરી
અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારમાં આજે, બપોરે લગભગ 1:38 વાગ્યે એર ઈન્ડિયાનું વિમાન AI171 દુર્ઘટનાગ્રસ્ત થયું, જે લંડન ગેટવિક જઈ રહ્યું હતું. એર ઇન્ડિયા દ્વારા 105ના મોતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ દુર્ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર…
- અમદાવાદ

વિરામ બાદ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: 17 જૂન સુધી ગાજવીજ સાથે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસા પૂર્વે જ વરસાદી માહોલ જામ્યા બાદ હવે છેલ્લા ચારેક દિવસથી રાજ્યમાં આકરો તાપ અનુભવાઈ રહ્યો છે, જો કે આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગમાં છૂટોછવાયો વરસાદ પડી રહયો છે. જો કે વચ્ચેના એક વિરામ બાદ…









