- નેશનલ

ફ્લેટ, હીરા બોર્સમાં પાર્કિંગ, ફેક્ટરીઓ…: મેહુલ ચોક્સીની 13 સંપત્તિઓની હરાજીની પ્રક્રિયા શરૂ
નવી દિલ્હી: 23 હજાર કરોડના પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીની 13 સંપતિની હરાજીની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની છે. પીએમએલએ કોર્ટે 46 કરોડ રૂપિયાની સંપતિની કંપનીઓની હરાજીને મંજૂરી આપી દીધી છે. જેમાં બોરીવલીનો 2.6 કરોડનો એક ફ્લેટ, બીકેસીમાં ભારત ડાયમંડ…
- નેશનલ

‘ભારતમાં કોઈ બિન-હિંદુ નથી, મુસ્લિમો-ઈસાઈઓના પૂર્વજો પણ હિંદુ જ છે.’ મોહન ભાગવતનું મોટું નિવેદન
નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે ભારતમાં કોઈ બિન-હિંદુ નથી. તેમણે કહ્યું કે માન્યતાઓ ગમે તે હોય, ભારતમાં રહેતો દરેક વ્યક્તિ હિન્દુ સભ્યતા સાથે જોડાયેલો છે અને તેના પૂર્વજો હિન્દુ છે. RSS ના…
- જૂનાગઢ

જૂનાગઢ મુક્તિ દિવસે CM પટેલે ‘યુનિટી માર્ચ’ શરૂ કરી, આરઝી હકૂમતના સેનાનીઓના પરિવારજનોનું સન્માન
જૂનાગઢઃ આજે 9 નવેમ્બર એટલે જૂનાગઢનો મુક્તિ દિવસ. જૂનાગઢના અંતિમ નવાબ મોહબત ખાન ત્રીજા દ્વારા જૂનાગઢને પાકિસ્તાન સાથેના જોડાણના વિરોધમાં શરૂ કરવામાં આવેલી આરઝી હકૂમતની લડત બાદ અંતે 9 નવેમ્બરના રોજ જૂનાગઢ ભારત સંઘમાં ભળ્યું હતું. જૂનાગઢ મુક્તિ દિવસ અને…
- અમદાવાદ

ગુજરાત ATSની મોટી કાર્યવાહી: અમદાવાદ નજીકથી ISIS મૉડ્યુલના 3 શખ્સ ઝડપાયા
અમદાવાદ: ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સફળ ઑપરેશન પાર પાડ્યું છે. ATS એ અમદાવાદમાંથી આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ત્રણ શખ્સોની અટકાયત કરી છે. ગુજરાત ATS દ્વારા આ મહત્ત્વપૂર્ણ ઑપરેશન હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેના કારણે…
- અમદાવાદ

ઓલા-ઉબરને ટક્કર: અમદાવાદ-ગાંધીનગરમાં ‘ભારત ટૅક્સી’ના શ્રીગણેશના સંકેત, મુસાફરોને સસ્તું ભાડું મળશે!
અમદાવાદ: ટૂંક સમયમાં ગુજરાતમાં ઓલા-ઉબર જેવી ખાનગી રાઈડ સર્વિસ જેવી સહકારી ટેક્સી સેવા ‘ભારત ટૅક્સી’ શરૂ થવાના સંકેત છે. ગુજરાતમાં પણ આ સેવાનો આરંભ થઈ શકે છે. આ માટે સહકાર વિભાગ દ્વારા રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની મંજુરી માટેની પ્રક્રિયા શરૂ…
- જૂનાગઢ

સાવધાન! સિંહ સદનના નામે ફેક વેબસાઈટ બનાવી પ્રવાસીઓને ચૂનો ચોપડ્યો!
જૂનાગઢ: ગુજરાત અને સૌરાષ્ટ્રના ગૌરવ સમા એશિયાઈ સિંહોને નિહાળવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ ગીર ફરવા માટે આવે છે. ત્યારે ગીર સિંહ સફારીના નામે અનેક લોકોને છેતરવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે. ગીરમાં સિંહ દર્શનનો લાભ લેવા માંગતા પ્રવાસીઓ અજાણતામાં…
- રાજકોટ

રાજકોટમાં હોમ લોનનું કહી એજન્ટોએ 15% વ્યાજની બિઝનેસ લોન પધરાવી, ત્રાસથી યુવકે આપઘાત કર્યો
રાજકોટ: શહેરના એક યુવકે નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (NBFC) ના એજન્ટો દ્વારા થતી કથિત સતામણીના કારણે આત્મહત્યા કરી હોવાનો આઘાતજનક બનાવ સામે આવ્યો છે. મૃતક દેવશંકર મહેતાને હોમ લોનને બદલે બિઝનેસ લોન લેવા માટે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને તેમની પર…
- જૂનાગઢ

જૂનાગઢનો 78મો આઝાદી દિવસ: કઈ રીતે ભુટ્ટો, જિન્ના અને પાકિસ્તાનની મેલી મુરાદ પર ફેરવાયું પાણી? અને આઝાદ થયું જૂનાગઢ
જુનાગઢ: દિવાળી અને દેવ દિવાળી બાદ નવેમ્બર માસમાં દિવાળી જેવો માહોલ છે. સરદાર પટેલ દરવાજા, બહાઉદ્દિન આર્ટ્સ કોલેજ સહિત શહેરના મુખ્ય માર્ગોને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યા છે. પણ તેનું કારણ છે સ્વતંત્રતા દિવસ. ભલે આખો દેશ 15મી ઓગષ્ટના રોજ સ્વતંત્રતા…
- અમદાવાદ

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું: 14 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ,
અમદાવાદ: ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન હવામાન સૂકું રહ્યું હતું, પરંતુ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં શુક્રવારની રાત્રે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો,…









