- રાજકોટ

પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો નશ્વર દેહ પંચ મહાભૂતમાં વિલીન, રાજકોટ હિબકે ચડ્યું
રાજકોટ: બારમી જૂનના અમદાવાદમાં સર્જાયેલા એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં નિધન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો નશ્વર દેહને આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે રામનાથપરા સ્મશાન ખાતે અંતિમવિધિ પાર પાડવામાં આવી. અહીં સ્મશાનમાં હજારો લોકોની જનમેદની સાથે તેમના પરિજનો, નેતાઓ…
- આપણું ગુજરાત

163 તાલુકામાં મેઘો મહેરબાન: ભાવનગરમાં 10 ઇંચથી વધુ વરસાદ; આવતીકાલે જુનાગઢ-ગીર સોમનાથમાં રેડ એલર્ટ
અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે આજે સમગ્ર રાજ્યમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. મેઘરાજાએ પહેલા જ વરસાદમાં સૌરાષ્ટ્રને ધમરોળ્યું હતું. આજે રાતે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 163 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. આજે સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લામાં નોંધાયો છે. ભાવનગરના…
- ભુજ

કચ્છમાં મેઘમહેર: ભુજ સહિત અન્ય શહેરોમાં ધોધમાર વરસાદ, રાપર બન્યું જળમગ્ન
ભુજ: અષાઢ મહિનો શરૂ થવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. સમગ્ર રાજ્યમાં આજે અનરાધાર વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રને મેઘરાજાએ ધમરોળ્યું છે, ત્યારે રાજ્યની સાથે-સાથે કચ્છમાં આજે સતત બીજા દિવસે ધીંગી મેઘસવારી આવી પહોંચી હતી. લાંબા સમયથી…
- આપણું ગુજરાત

વિજય રૂપાણીને રાજકોટમાં ગાર્ડ ઑફ ઓનર: અમિત શાહ, CM પટેલ સહિત દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ અર્પી
રાજકોટ: ૧૨ જૂનના રોજ અમદાવાદમાં સર્જાયેલા એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં નિધન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો પાર્થિવ દેહ આજે રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે. આ શોકપૂર્ણ ક્ષણે તેમના અંતિમ દર્શન અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાજકીય…
- અમદાવાદ

72 કલાકમાં ડીએનએ દ્વારા મૃતદેહોની ઓળખ: 22 મહિલા નિષ્ણાત સહિત 54 નિષ્ણાતો રહ્યા ખડેપગે
અમદાવાદ: ૧૨ જૂનના રોજ અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટના બાદની વિકટ પરિસ્થિતિ વચ્ચે રાહત-બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું હતું, ત્યાં એક અદ્રશ્ય છતાં અત્યંત મહત્વપૂર્ણ ટીમ પણ પોતાના કર્તવ્યપથ પર અડગ હતી – ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ. FSLની ટીમે સંવેદના…
- રાજકોટ

પૂર્વ CM વિજય રૂપાણીના પાર્થિવદેહને રાજકોટ લવાયો: હજારોની મેદની ઉમટી, ‘અમર રહો ના’નારા લાગ્યા
રાજકોટ: 12 જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન AI 171 ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નિધન થયું હતું. પ્લેન ક્રેશ દુર્ઘટનાના 70 કલાક બાદ તેમના DNA મેચ થયા બાદ રૂપાણી…
- સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ: અમરેલીમાં ST બસ પાણીમાં ફસાઈ, ભાવનગર જળબંબાકાર
રાજકોટ: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદે ખાસ કરીને કહેર વર્તાવ્યો…
- આપણું ગુજરાત

ગુજરાતમાં મેઘમહેર: ભાવનગરમાં આભ ફાટ્યું, જેસરમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર!
ભાવનગર: ગુજરાતમાં આજે ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. આજે બપોર સુધીમાં રાજ્યના 101 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ પધરામણી કરી છે. ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી…
- રાજકોટ

વિજય રૂપાણીના નિધનથી શોક: મિત્રએ વાગોળ્યા અંતિમ પળોના સંસ્મરણો
રાજકોટ: 12 જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયા ફ્લાઇટ AI 171 ક્રેશ થયું હતું, જેમાં 241 મુસાફરો સહિત પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નિધન થયું હતું. તેઓ તેમના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા તે સમયે તેઓ આ દુર્ઘટનાનો…
- આપણું ગુજરાત

ગુજરાતમાં આજે ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ
અમદાવાદ: હાલ રાજ્યનાં અનેક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યનાં હવામાન વિભાગે આવતીકાલે સમગ્ર રાજ્યના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 6 દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળી…









