- અમદાવાદ

ગુજરાત સરકારે 52 IAS અધિકારીને આપ્યું પ્રમોશન, જુઓ સંપૂર્ણ યાદી
અમદાવાદ: નવા વર્ષની શરૂઆતે ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતા અનેક આઈએએસ અધિકારીઓને બઢતીની ભેટ આપી હતી. રાજ્ય સરકાર દ્વારા કુલ 5 આઈએએસ અધિકારીઓને એપેક્સ સ્કેલમાં, 2 અધિકારીઓને હાયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડમાં અને 7 અધિકારીઓને સુપર ટાઈમ સ્કેલમાં બઢતી આપવામાં…
- સુરત

સુરત મનપાના સાઉથ ઝોન દ્વારા ઉન વિસ્તારમાં ૧૯૮૦ ચો.મી. જગ્યા ખુલ્લી કરાઈ
સુરત: મહાનગરપાલિકાના સાઉથ ઝોન-બી (કનકપુર) વિભાગ દ્વારા ટાઉન પ્લાનિંગ સ્કીમના અમલીકરણ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા 15 દિવસ દરમિયાન ઉન વિસ્તારમાં ટી.પી. રોડ પર નડતરરૂપ અંદાજે ૧૨૯ જેટલા કાચા-પાકા મકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન…
- વડોદરા

વડોદરાના ઐતિહાસિક માંડવી ગેટનું રૂ. 4.96 કરોડના ખર્ચે ‘કાયાકલ્પ’ કરાશે
વડોદરા: શહેરની શાન અને ઐતિહાસિક ઓળખ ગણાતા માંડવી ગેટના જીર્ણોદ્ધાર માટે વડોદરા મહાનગરપાલિકાએ કમર કસી છે. પાલિકા દ્વારા માંડવી ગેટના રિનોવેશન માટે રૂ. 4.96 કરોડનો પ્રસ્તાવ મંજૂરી અર્થે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2025 માં ગેટના દક્ષિણ-પશ્ચિમ…
- નેશનલ

બ્રહ્મોસ-2 મિસાઈલ: 8,500 km/hની ઝડપ સાથે દુશ્મનો માટે બનશે કાળ, જાણો તેની તાકાત?
નવી દિલ્હી: બ્રહ્મોસ 2 હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલને લઈને વિશ્વના સંરક્ષણ ક્ષેત્રમાં ચર્ચા જાગી છે. અંદાજે 8,500 કિલોમીટર પ્રતિ કલાકની તીવ્ર ઝડપ ધરાવતી આ મિસાઇલ રશિયન S-400 જેવી અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ માટે પણ અજેય માનવામાં આવે છે. આ મિસાઇલ તેના…
- બનાસકાંઠા

હવેથી અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા! આ કારણે લેવાયો નિર્ણય
અંબાજી: બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી મંદિરના સુવર્ણ શિખર પર ચઢાવવામાં આવતી ધજાની ઊંચાઈ વધુમાં વધુ 5 મીટર સુધી મર્યાદિત કરવાનો નિર્ણય…
- નેશનલ

બંગાળમાં ‘ટોલ સિન્ડિકેટ’ અને ઘૂસણખોરીના દિવસો હવે ગણતરીના: અમિત શાહે TMC ને ફેંક્યો પડકાર
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં (west bengal) આગામી વિધાનસભા ચૂંટણીઓને (Assembly elections) લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (amit shah) વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ૨૦૨૬માં ભાજપ રાજ્યમાં પ્રચંડ બહુમતી સાથે સત્તા પર આવશે. તેમણે ભાજપના વધતા…
- રાજકોટ

‘ગોલ્ડન’ છેતરપિંડી: રાજકોટ સોનીબજારમાં બંગાળી કારીગર રૂ. 61 લાખનું સોનું લઈને છૂમંતર!
રાજકોટ: શહેરની સોનીબજારમાં ફરી એકવાર વિશ્વાસઘાતની ઘટના સામે આવી છે. રાઘવ કુંજ કોમ્પ્લેક્સમાં સોનાના ઘરેણાં બનાવવાનું કામ કરતા બે વેપારીઓ પાસેથી અંદાજે 473.5 ગ્રામ સોનું લઈને એક બંગાળી કારીગર ફરાર થઈ ગયો છે. આ મામલે વેપારીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં…









