- Uncategorized

“અમે મોમો નથી, ભારતીય છીએ” અમને ‘ચીની’ કહેનારા સાંભળી લે… નાગાલેન્ડના મંત્રીનો આકરો મિજાજ
નવી દિલ્હી: તાજેતરમાં જ ત્રિપુરાના એક વિદ્યાર્થીની ઉત્તરાખંડના દહેરાદૂનમાં થયેલા મોતની ઘટનાએ ભારત અને ખાસ કરીને પૂર્વોતર ભારતને હચમચાવી દીધું છે. એવો પણ આરોપ છે કે આ ઘટના દરમિયાન જાતિગત ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી. ત્યારે પોતાના હાજરજવાબીપણા અને હળવા…
- નેશનલ

દેશના સ્વચ્છ શહેરમાં જ ગંદુ પાણી પીવાથી 9ના મોત! એક લીકેજે આખું શહેર હચમચાવ્યું
ઈન્દોર: સતત આઠ વર્ષથી દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ જીતતા ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી ઝાડા-ઉલટીનો ગંભીર રોગચાળો ફાટી નીકળ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ભગીરથપુરા વિસ્તારમાં ફેલાયેલા આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૯ લોકોના મોત થયા હોવાનો દાવો સ્થાનિક…
- નેશનલ

એક તીરે બે નિશાન: અખિલેશે ‘બાટી-ચોખા’ ખવડાવીને ભાજપની દુખતી નસ દબાવી
લખનઉ: ઉત્તર પ્રદેશના રાજકારણમાં અત્યારે સ્વાદ અને જ્ઞાતિનું અનોખું મિશ્રણ જોવા મળી રહ્યું છે. નવા વર્ષના પ્રથમ દિવસે સમાજવાદી પાર્ટી (સપા)ના મુખ્યાલયમાં યોજાયેલી ‘બાટી-ચોખા’ની દાવતે રાજ્યમાં નવા રાજકીય વિવાદને જન્મ આપ્યો છે. આ દાવતને ભારતીય જનતા પાર્ટીની અંદર ચાલી રહેલા…
- નેશનલ

ભાજપના અખબારમાં મુસ્લિમ લીગના ગુણગાન! સવારે અખબાર વાંચીને લોકો ચોંક્યા
તિરુવનંતપુરમ: કેરળમાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં ભાજપ સમર્થક અખબાર જન્મભૂમિમાં મુસ્લિમ લીગના નેતાનું તંત્રી પાનું છપાઈ ગયું હતું, જેને જોઇને વાચકો પણ ચોંકી ઉઠયા હતા. આ ભૂલ હાલ તો રાજનીતિમાં ચર્ચાનું અને હાસ્યનું કેન્દ્ર બની છે. મળતી વિગતો…
- રાજકોટ

રાજકોટના માલવિયા ચોક ખાતે રાષ્ટ્રધ્વજનું અપમાન થતું હોવાનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ
રાજકોટ: શહેરના યાગ્નિક રોડ પર આવેલા માલવિયા ચોક પર રાષ્ટ્રધ્વજનું અપમાન થતું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ આરોપ કરતાં કહ્યું હતું કે, મનપા દ્વારા રાષ્ટ્રધ્વજનું સરેઆમ અપમાન કરવામાં આવી રહ્યું છે. માલવિયા ચોક સર્કલ ખાતે ફરકતો રાષ્ટ્રધ્વજ અત્યંત…
- અમદાવાદ

અમદાવાદમાં નવા વર્ષે જ દુર્ઘટના: આંબાવાડીમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પટકાતા બે શ્રમિકોના મોત
અમદાવાદ: શહેરના આંબાવાડી વિસ્તારમાં નવા વર્ષના દિવસે જ કરુણ દુર્ઘટના સર્જાય હતી. આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સની પાછળ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સેન્ટીંગ ભાગનું કામ ચાલી રહેલું હતું તે દરમિયાન ત્રણ મજૂરો નીચે પડ્યા હતા, જે પૈકી બે શ્રમિકોના મોત થયા હતા.…









