- રાજકોટ
રાજકોટવાસીઓને દિવાળી ભેટ: દિલ્હી માટે ત્રીજી ફ્લાઇટ શરૂ થશે, વેપારીઓને મોટો ફાયદો
રાજકોટ: દિવાળી પહેલા રાજકોટવાસીઓને દિલ્હીની ફ્લાઇટની ભેટ મળવા જઈ રહી છે. એર ઇન્ડિયા દ્વારા આગામી ૨૬ ઓક્ટોબરથી રાજકોટ-દિલ્હી વચ્ચે સવારની નવી ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે. આ ફ્લાઇટનો સમય સવારે ૧૦:૧૦ વાગ્યાનો રહેશે. હાલમાં રાજકોટથી દિલ્હી માટે માત્ર સાંજની…
- ભાવનગર
ભાવનગરમાં વ્યાજખોરીના બે સનસનીખેજ કિસ્સા: 23 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી, દીકરાને મારી નાખવાની ધમકી
નિવૃત અધિકારીએ 7 લાખના બદલે 23 લાખ વસૂલ્યા છતાં ધમકી આપીઃ ટ્રકમાલિકના વાહન અને દસ્તાવેજો પડાવી લીધા ભાવનગર: શહેરમાં વ્યાજની પઠાણી ઉઘરાણીના બે કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા, જેમાં એક કિસ્સામાં એક યુવકે સાત લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેના ત્રેવીસ…
- નેશનલ
CJI ગવઈની ટિપ્પણી પર વિવાદ: શંકરાચાર્યએ કહ્યું, ‘ન્યાયાધીશના નિર્ણયો સનાતનીય ન્યાય પરંપરાની રક્ષામાં નિષ્ફળ’
ખજૂરાહોના વિષ્ણુની ખંડિત મૂર્તિના સમારકામની અરજી મુદ્દે CJIએ કરી હતી ટિપ્પણી ખજૂરાહો-દ્વારકા: મધ્ય પ્રદેશના ખજૂરાહોના પ્રસિદ્ધ જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિના સમારકામ માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવામાં આવેલી અરજી પર સુનાવણી સમયે સીજેઆઈ (ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા) બી. આર.…
- સુરત
દિવાળી પર સુરતથી સૌરાષ્ટ્ર જતાં મુસાફરો માટે 1,600 એકસ્ટ્રા બસ દોડાવાશે
સુરત: ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દિવાળીના પર્વનું વિશેષ મહત્વ રહેલું છે, આ સમયે વતન જવા માટે મુસાફરોનો ખૂબ જ ધસારો રહેતો હોય છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે તહેવારો પર ગુજરાત એસટી નિગમ દ્વારા 2600 જેટલી એકસ્ટ્રા…
- રાજકોટ
ગોંડલમાં ડી-માર્ટના નામે ખેડૂત સાથે ₹17.85 લાખની લસણ-ડુંગળી પડાવી લીધાની ફરિયાદ
ગોંડલ: ડી-માર્ટમાં ઊંચા ભાવે વેચી આપવાની લાલચ આપીને ગોંડલના એક ખેડૂત અને તેમના બનેવી સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. આશરે ₹17.85 લાખની છેતરપિંડી કરીને, આરોપીએ ખેડૂત પાસેથી 363 મણ લસણ અને 200 મણ ડુંગળી પડાવી લીધા હોવાની ગોંડલ તાલુકા પોલીસ…
- જૂનાગઢ
ગિરનારના અંબાજી મંદિરના મહંત પદ માટે ખેંચતાણ, 18 લોકોએ અરજી કરી
જૂનાગઢ: ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુનું દેહ વિલય બાદ અંબાજી મંદિરના મહંત બનવાને લઈને આક્ષેપો અને ખેંચતાણ જોવા મળી હતી. આથી અંતે જિલ્લા કલેકટરે અંબાજી મંદિર, ગુરુદત્તાત્રેય દત્ત શિખર અને ભીડભંજન મહાદેવ આ ત્રણેય જગ્યાનો હવાલો…
- રાજકોટ
રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે યુવતીની સગાઈ તોડાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી
રાજકોટ: શહેરમાં એક ચોંકાવાનરો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક યુવતીના ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે તેની સગાઈ તોડાવી નાખી, હેરાન કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગેની ફરિયાદ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. મળતી વિગતો અનુસાર, રાજકોટના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં…
- અમદાવાદ
મુસાફરો માટે ખુશખબર: ગાંધીધામ-સિયાલદહ વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેનનો સમય લંબાવાયો
અમદાવાદ: તહેવાર ટાણે પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામ અને સિયાલદહ તેમજ ભાવનગર-દિલ્હી વચ્ચે પૂજા સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રેલવે દ્વારા સાપ્તાહિક સ્પેશિયલ ગાંધીધામ–સિયાલદહ ટ્રેન નંબર 09437 ) દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ટ્રેન 17.09.2025 થી 08.10.2025 સુધી…
- રાજકોટ
આ કારણે દોઢ વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નવી લાઇબ્રેરીનું લોકાર્પણ અટક્યું
રાજકોટ: ગુજરાત સરકાર દ્વારા રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ૨૪ કલાક કલાક ખુલ્લી રહેનારી આધુનિક લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાત કરોડના ખર્ચે નિર્માણ પામેલી આધુનિક લાઇબ્રેરીનું લોકાર્પણ અટકી પડ્યું છે, આ લોકાર્પણ અટકી પડવાનું કારણ છે કે ફાયર એનઓસીનો અભાવ.…