- રાજકોટ
રાજકોટના ગોંડલમાં વીજ કરંટથી પિતા-પુત્રનું કરૂણ મૃત્યુ, પરિવાર શોકમાં ગરકાવ…
ગોંડલ: રાજકોટ જિલ્લાના ગોંડલના બિલિયાળા ગામે વીજ કરંટ લાગતા પિતા-પુત્રનું મૃત્યુ થયું હતું. સીમમાં પાણીની મોટર ચાલુ કરવા જતા 55 વર્ષીય ભીખાભાઈ હિરપરા અને તેના 19 વર્ષીય પુત્ર ક્રિસ હિરપરાને વીજ કરંટ લાગ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ, પીજીવીસીએલની ટીમના…
- રાજકોટ
રાજકોટમાં દૂષિત પાણીનો મામલો ગરમાયોઃ 26 સેમ્પલ ફેઇલ!
રાજકોટ: રાજકોટ મહાનગર પાલિકા દ્વારા નાગરિકોને પુરા પાડવામાં આવતા પાણીની ગુણવતા સામે પ્રશ્નો ઊભા થયા છે, કારણ કે છેલ્લા બે મહિનાની અંદર લેવામાં આવેલા પીવાના પાણીના હજારો નમૂનામાંથી 26 નમૂના ફેલ થયા હતા. આ મામલે વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાએ…
- અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મતવિસ્તાર મુલાકાત: સ્થાનિકોએ રોડ, ગટર, દબાણ સહિતની અનેક ફરિયાદો કરી…
અમદાવાદ: સચિવાલયના કેટલાક વિભાગોમાં સરપ્રાઈઝ ચેકિંગ બાદ હવે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમના મતવિસ્તારના લોકોને મળ્યા હતાં. રવિવારે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે અમદાવાદના સોલા અને ઘાટલોડિયા વિસ્તારમાં પહોચ્યા હતાં અને લોકોને મળીને તેમની સમસ્યા જાણી હતી. મુખ્ય પ્રધાનની મુલાકાત દરમિયાન…
- અમરેલી
સિંહોના મૃત્યુ મામલે વધુ એક ધારાસભ્યએ સરકારને લખ્યો પત્ર; વન વિભાગની કામગીરી પર સવાલ
અમદાવાદ: અમરેલી જિલ્લામાં સિંહોના મોતના બનાવોબે મુદ્દે જાફરાબાદના ધારાસભ્ય બાદ હવે ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડીયાએ તાજેતરમાં વન પ્રધાન મુળુભાઈ બેરાને પત્ર લખી ગીર વિસ્તારમાં સિંહોના અકાળે મૃત્યુ અને વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતાં. પાલીતાણા શેત્રુંજી ડીવીઝન અને…
- અમરેલી
રાજુલામાં વધુ એક સિંહણનો મૃતદેહ મળતા ખળભળાટ; ગાંધીનગરથી ટીમ તપાસ માટે પહોંચી…
અમરેલીઃ જાફરાબાદ રેન્જમાં ત્રણ સિંહ બાળના અચાનક મોત થતા વન વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના મુદ્દે રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ વન પ્રધાન મુળુ બેરાને પત્ર લખી ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે વધુ એક સિંહણના મૃતદેહ મળી આવતા વન…
- રાજકોટ
રાજકોટ ગુમ ફઈ-ભત્રીજી કેસ: મિલકત હડપવા અપહરણનું નાટક, ફઈએ જ ઘડ્યું કાવતરું!
રાજકોટ: રાજકોટ શહેરમાં ખુબ ચર્ચાસ્પદ બનેલા ફઈ ભત્રીજી એકાએક રહસ્યમય સંજોગોમાં થવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસે ફઈ-ભત્રીજીને મધ્ય પ્રદેશના ઈન્દોરથી હેમખેમ શોધી કાઢ્યા હતાં અને બન્નેના અપહરણનો ગુનો નોંધાયો હતો. આ મામલે પોલીસે ઊંડી તપાસ આદરતા ચોંકાવનારી વાત…
- નેશનલ
‘ધ કેરલા સ્ટોરી’: રિલીઝ સમયે પણ વિવાદ, હવે નેશનલ એવોર્ડ મળતા જ ખુદ CM થયા નારાજ!
શુક્રવારે ૧ ઓગષ્ટના રોજ 71 નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતના એવોર્ડમાં નોંધવા જેવી વાત હતી કે શાહરૂખ ખાનને તેની કારકિર્દીમાં પહેલીવાર આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. પરંતુ શ્રેષ્ઠ દિગ્દર્શન માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતનારી ફિલ્મ…
- નેશનલ
પહલગામ હુમલા બાદ હાંકી કઢાયેલા પાકિસ્તાની મહિલાને મળશે વીઝા: ગૃહ મંત્રાલય
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટને જાણ કરી છે કે તેણે પાકિસ્તાની નાગરિક રક્ષંદા રાશિદને વિઝિટર વીઝા આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અગાઉ પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાની નાગરિકોને…
- આપણું ગુજરાત
ગુજરાતમાં શૂન્ય વિદ્યાર્થીવાળી શાળાઓ સરકાર કરશે બંધ: શિક્ષણ વિભાગનો આદેશ
અમદાવાદ: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને મહાનગરપાલિકાની શાળાઓના શાસનાધિકારીઓને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો છે અને જેમાં સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપવામાં આવ્યો છે કે જે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય હોય તેવી શાળાઓને તાતાક્લિક અસરથી…
- અમદાવાદ
અમદાવાદ સિવિલમાં 202મું અંગદાન: બ્રેઈનડેડ પુત્રના અંગોનું દાન કરી પિતાએ અનેકને નવજીવન આપ્યું!
અમદાવાદ: ‘રાષ્ટ્રીય અંગદાન દિવસ’ના બે દિવસ પહેલા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 202મું અંગદાન થયું હતું. જેમાં સિવિલ હોસ્પિટલને લીવર, હૃદય, બે કિડની, બે આંખોનું દાન મળ્યું હોવાનું સામે આવ્યું હતું. પુત્રનું બ્રેઈનડેડ થતાં પિતાએ પુત્રના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.…