- સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ: જૂનાગઢ, પોરબંદર અને ભાવનગર જળબંબાકાર, ડેમ છલકાયા, બોટ ડૂબતા માછીમારો ગુમ
જૂનાગઢ: સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસ્યો હતો. મેઘરાજાની આક્રમક બેટિંગના કારણે અનેક જળાશયો ઓવરફલો થયા હતા. ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં મેઘતાંડવની સ્થિતિ સર્જાય હતી. જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં 8 વાગ્યા સુધીમાં ૧૩.૦૩ ઇંચ, કેશોદમાં ૧૧.૦૨ ઇંચ, વંથલીમાં ૧૦.૨૪ ઇંચ વરસાદ પડ્યો…
- Top News
જૂનાગઢમાં મેઘતાંડવ: મેંદરડામાં 13 ઈંચથી વધુ વરસાદ, 51 ડેમ છલકાયા, 70 ડેમ હાઈ એલર્ટ પર
અમદાવાદ: ગુજરાતમાં મેઘરાજાએ આક્રમક પધરામણી કરી હતી, જેના કારણે જૂનાગઢ જિલ્લામાં મેઘતાંડવ સર્જાયું હતું. જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં 6 વાગ્યા સુધીમાં ૧૩.૦૩ ઇંચ, કેશોદમાં ૧૧.૦૨ ઇંચ, વંથલીમાં ૧૦.૨૪ ઇંચ વરસાદ પડ્યો હતો. તે ઉપરાંત પોરબંદરમાં 10.08 ઇંચ, ગણદેવીમાં 9.17 ઇંચ, માણાવદરમાં…
- અમદાવાદ
ઓઈલ પામની ખેતીમાં ગુજરાત બન્યું અગ્રેસર: દેશનું સાતમું સૌથી મોટું ઉત્પાદક; ૧૮ જિલ્લામાં ખેડૂતોનું જીવન બદલાયું
અમદાવાદ: ભારતમાં ખાદ્ય તેલની માંગ દિન-પ્રતિદિન સતત વધી રહી છે. આ માંગને પહોંચી વળવા માટે ભારતે અન્ય દેશો પાસેથી મોટા પ્રમાણમાં ખાદ્ય તેલની આયાત કરવી પડે છે, જેનાથી વિદેશી હૂંડિયામણનો મોટો ખર્ચ થાય છે. ખાદ્ય તેલનું સ્થાનિક ઉત્પાદન વધારીને આ…
- આપણું ગુજરાત
દરિયામાં ફસાયેલા ગુજરાતના માછીમારો માટે મહારાષ્ટ્રમાં આશ્રયની વ્યવસ્થા; દરિયામાંથી તાત્કલિક પરત ફરવા સુચના
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ૨૩ ઓગષ્ટ સુધી માછીમારી માટે હવામાન અનુકૂળ નહિ હોય તેમજ ભારે પવન ફૂંકાવાની સંભાવના છે આથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તે…
- રાજકોટ
દિલ્હીમાં CM પર હુમલો કરનાર રાજકોટનો યુવક નીકળ્યો ‘પશુપ્રેમી’; શ્વાન માટે દિલ્હી ગયો!
રાજકોટ: દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા જયારે સિવિલ લાઇન્સ સ્થિત તેમના નિવાસસ્થાને જન સુનાવણી કરી રહ્યા હતાં, આ દરમિયાન એક શખ્સે તેમના પર હુમલો કર્યો હતો. જો કે પોલીસે તાત્કાલિક હુમલો કરનાર શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી…
- Top News
જૂનાગઢમાં ભારે વરસાદથી ઓઝત સહીત અનેક ડેમો છલકાયા, 35થી વધુ ગ્રામ્ય રસ્તાઓ અને 15 બસ રૂટ બંધ
જૂનાગઢ: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાત પર મેઘરાજા આજે સવારથી જ મહેરબાન થયા છે. બપોરે 12 થી 2 વાગ્યા સુધીના બે કલાકના જ ગાળામાં જ રાજ્યના…
- ડાંગ
સાપુતારામાં ટેબલ પોઈન્ટ જઈ રહેલી કાર અચાનક 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, સદનસીબે પરિવારનો બચાવ
આહવા: ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ગતમોડી રાત્રે એક દુર્ઘટના સર્જાય હતી, જેમાં સુરતથી ડાંગ ફરવા માટે આવેલા પ્રવાસીઓની કર ટેબલ પોઈન્ટ ચડતા સમયે રસ્તાની સાઇડ રેલિંગ તોડીને 100 ફૂટ જેટલી ઊંડી ખીણમાં ખાબકી હતી. જો કે આ દુર્ઘટનામાં પરિવારનો ચમત્કારિક…
- Top News
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી; કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે?
અમદાવાદ: ગુજરાત પર મેઘરાજા ફરી મહેરબાન થયા છે. આજ સવારથી જ સૌરાષ્ટ્ર સહીત રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. આજ બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના ૩૧ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 3.74 ઇંચ વરસાદ…
- આણંદ (ચરોતર)
આણંદમાં મોર્નિંગ વોક પર નીકળેલા કોંગ્રેસ નેતાની ઘાતકી હત્યા; પોલીસ વ્યવસ્થા સામે કોંગ્રેસના સવાલ
આણંદ: શહેરના બાકરોલમાં કોંગ્રેસના નેતાની ધોળા દિવસે જાહેરમાં હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઈકબાલ મલેક ઉર્ફે બાલા મોર્નિંગ વોક પર નીકળ્યા હતા તે દરમિયાન બાકરોલમાં આવેલ તળાવ નજીક ચપ્પુના ઘા ઝીંકીને તેની હત્યા…
- અમદાવાદ
અમદાવાદમાં રહસ્યમય આપઘાત: અજાણી યુવતીએ 14મા માળેથી કૂદીને જીવ ટૂંકાવ્યો
અમદાવાદ: આપણા સમાજ સામે સૌથી મોટી સમસ્યા હોઈ તો તે છે આપઘાતના વધી રહેલા બનાવોની. આપઘાતના વધતા જતા પ્રમાણે સમાજની સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા. આજે ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં આપઘાતના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. આ બન્ને બનાવોની તપાસ…