- રાજકોટ
ગરબાનું ચેકિંગ કરવા પહોંચેલા VHP કાર્યકરો પર ભડક્યા ઇન્દ્રનીલ રાજ્યગુરુ; અપશબ્દો પણ બોલ્યા
રાજકોટ: નવરાત્રિના પાવન પર્વમાં ગરબાના આયોજનોની પરંપરા જાળવવા મુદ્દે રાજકોટમાં વિવાદ થયો હતો. શહેરની નીલ સિટી ક્લબમાં પરંપરાગત ગરબાના ગીતોને બદલે બોલિવૂડ અને અંગ્રેજી ગીતો પર ખેલૈયાઓને ગરબે રમાડવામાં આવતા હોવાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ…
- નેશનલ
લંપટ ચૈતન્યાનંદે બેંક ખાતાં ફ્રીઝ થયાં હોવા છતાં 50 લાખ ઉપાડી લીધા !
નવી દિલ્હી: દિલ્હીની કોલેજમાં ૧૭ વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ કરવાના આરોપી સ્વામી ચૈતન્યાનંદ સાથે જોડાયેલી એક મોટી જાણકારી સામે આવી છે. છોકરીઓનું જાતીય શોષણ કરવાથી લઈને પોતાની લક્ઝરી કારો માટે બનાવટી રાજદ્વારી નંબર પ્લેટનો ઉપયોગ કરવા સુધી, સ્વયંભૂ ધર્મગુરુ સ્વામી ચૈતન્યાનંદ…
- અમદાવાદ
ગુજરાતમાં 892 કરોડના તોતિંગ સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ
અમદાવાદ: ગુજરાત પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે વિવિધ પ્રકારની ઠગાઈ આચરવાના ગુનામાં ૧૦ આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે આ ટોળકીએ કુલ ₹892 કરોડની માતબર રકમની છેતરપિંડી કરી…
- ઇન્ટરનેશનલ
UN બહાર મુહમ્મદ યુનુસનો વિરોધ, ‘પાકિસ્તાન વાપસ જાઓ’ના નારા લાગ્યા
ન્યુયોર્ક: બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર મુહમ્મદ યુનુસને શુક્રવારે ન્યુયોર્કમાં 80મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ચોથા દિવસે સંબોધન દરમિયાન વિરોધ પ્રદર્શનનો સામનો કરવો પડ્યો હતો. પ્રદર્શનકારીઓએ સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટર બહાર “યુનુસ પાકિસ્તાની છે, પાકિસ્તાન પરત જાઓ” જેવા નારા લગાવ્યા હતા. આ દરમિયાન…
- ઇન્ટરનેશનલ
ભારતનાં 7 ફાઈટર જેટ તોડ્યાનો શાહબાઝનો UNમાં દાવો, ભારતે ગણાવી નૌટંકી
ન્યુયોર્ક: ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફના ભાષણ પર આકરો પલટવાર કર્યો હતો. ઇસ્લામાબાદ દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવા અને તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવાના પ્રયાસો ખુલ્લા પડી ગયા હતા. ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ પેટલ ગહલોતે…
- નેશનલ
ગુજરાત બાદ હવે દિલ્હીમાં પણ મોર્નિંગ વોક પર નીકળેલા કોંગ્રેસ નેતાની ગોળીઓ ઝીંકી હત્યા
નવી દિલ્હી: રાજધાની દિલ્હીના માલવિય નગરમાં મોર્નિંગ વોક પર નીકળેલા કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા અને વ્યાપારીની જાહેરમાં ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક લખપત સિંહ કટારિયા કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે. પોલીસે આ સંબંધમાં હત્યા નો કેસ નોંધીને…
- સ્પેશિયલ ફિચર્સ
આજે પાંચમું નોરતું: સંતાન સુખ અને આરોગ્ય માટે કરો મા સ્કંદમાતાની આરાધના, જાણો પૂજા વિધિ
શરદીય નવરાત્રિના નવ દિવસોમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાનું વિશેષ મહત્ત્વ છે. જો કે આ વર્ષે ત્રીજની તિથી બે હોવાથી નવ નહિ પણ દસ નોરતા છે, ત્યારે આજે પાંચમું નોરતું છે. નવરાત્રિની પાંચમી તિથિએ મા દુર્ગાના પાંચમા સ્વરૂપ માતા સ્કંદમાતાની…
- જૂનાગઢ
પરંપરાના રખેવાળઃ જૂનાગઢની વણઝારી ચોકની ‘પરંપરાગત’ ગરબી: બાળાઓ રમે છે સળગતી ઇંઢોણીનો રાસ!
નવાબી કાળથી ચાલી આવેલી પરંપરા, જ્યાં બાળાઓ માથા પર સળગતી ઇંઢોણી અને હાથમાં મશાલ લઈને લે છે રાસ જૂનાગઢ: હાલ શક્તિ આરાધના પર્વ નવરાત્રીની સમગ્ર રાજ્યમાં ભક્તિ અને ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, આ દરમિયાન ડીજે અને આધુનિક…