- આપણું ગુજરાત
ગ્રામ્ય પોલીસિંગ સુધારવા ગુજરાત પોલીસની નવી પહેલ; ડીજીપી વિકાસ સહાયે આપી માહિતી…
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. આગામી 10 ઓગસ્ટ, 2025 ના રોજ રાજ્યના દરેક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને પોતાના વિસ્તારમાં આવતા તમામ ગામના સરપંચો સાથે પરિસંવાદ યોજવા માટે સૂચના…
- ભરુચ
દહેજ કનેક્ટિવિટીને વેગ: આમોદ-રોઝા-ટંકારીયા-મુલેર માર્ગ ફોરલેન બનતા એક્સપ્રેસવેનો ટ્રાફિક ભારણ ઘટશે!
ભરૂચ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના આમોદ-રોઝા-ટંકારીયા-મુલેરના ૪૬ કિ.મી. માર્ગને રૂ. ૪૦૦ કરોડના અંદાજિત ખર્ચે ફોરલેન અને મજબૂતીકરણના કામનું ઈ-ખાતમુહૂર્ત ભરૂચમાં સંપન્ન કર્યું હતું. આ રોડ ફોરલેન થવાના પરિણામે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના વાહનો માટે ભવિષ્યમાં દહેજ જવું વધુ સરળ બનશે…
- ભરુચ
ભાજપના વધુ એક નેતાએ સરકારને લખ્યો ‘લેટર’: વિકાસ કાર્યોની ગોકળગતિ મુદ્દે સવાલ ઉઠાવ્યા…
ભરૂચ: ગટર જેવા મુદ્દે હાર્દિક પટેલે સરકાર સામે લખેલા પત્ર બાદ ગીરમાં સિંહોના થઈ રહેલા મોતના મામલે બે ધારાસભ્યોએ સરકારને પત્ર લખ્યા હતા. ત્યારે હવે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મુખ્ય પ્રધાનને પત્ર લખીને પુલો પર વાહન વ્યવહારને બંધ કરવાથી લોકોને…
- ગીર સોમનાથ
ઉનામાં 20 વર્ષે જન્મેલા માસૂમ બાળકને દીપડાએ ફાડી ખાતા હાહાકાર, ગ્રામજનોમાં ભયનો માહોલ!
અમદાવાદ: ગીર સોમનાથ જિલ્લામાં માનવ વસાહતના વિસ્તારોમાં વન્યપ્રાણીઓના આંટાફેરા સામાન્ય બાબત છે. પરંતુ ઉનાના ભાચા ગામમાં બનેલા બનાવથી હાહાકાર મચી ગયો હતો. ગામના પાદરમાં રહેતા એક ગરીબ પરિવારના બે વર્ષના માસુમ પુત્રને દીપડાએ ઉઠાવી જઇ ફાડી ખાધો હતો. આ બનાવ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં વરસાદ ખેંચાતા ચિંતા: રાજ્યના ૭૧ જળાશયોમાં ૫૦% થી ઓછો જળસંગ્રહ
અમદાવાદ: રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે, ત્યારે સોમવાર સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના માત્ર ૬૨ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં મહત્તમ અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના ૯૩ તાલુકામાં રાજ્યનો સરેરાશ 2.33 મિમિ…
- ભરુચ
જ્યાં ભરતીના જળથી થાય છે શિવલિંગનો સ્વયં અભિષેક: CM ભૂપેન્દ્ર પટેલે દર્શન કર્યા…
ભરૂચઃ જિલ્લામાં વિકાસકામોના લોકાર્પણ-ખાતમૂહર્ત કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્તંભેશ્વર મહાદેવના દર્શનથી કર્યો હતો. આજે મંદિરના પરિસરમાં દર્શનાર્થીઓ સાથે મુખ્ય પ્રધાને લોકો સાથે વાતચીત કરી હતી અને યાત્રિકોને મંદિર દ્વારા થતા પ્રસાદ વિતરણમાં જોડાયા હતા. પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવભરૂચના…
- અમદાવાદ
અમદાવાદમાં પત્નીએ પતિની હત્યા કરી પોતે પણ જીવ ટૂંકાવ્યુંઃ પોલીસ તંત્રમાં ખળભળાટ
અમદાવાદ: શહેરના દાણીલીમડા પોલીસલાઇનમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલની પત્ની દ્વારા હત્યા કરી દીધા બાદ પોતે આત્મહત્યા કરી લીધો હોવાની સનસનીખેજ ઘટના સામે આવી હતી. પત્નીએ પહેલા પોલીસ કોન્સ્ટેબલ માથામાં પથ્થર મારીને તેની હત્યા કરી હતી અને બાદમાં પોતે આત્મહત્યા કરી લીધી…
- અમદાવાદ
અમદાવાદથી મુંબઈનો 508 KM નો પ્રવાસ માત્ર 127 મિનિટમાં! બુલેટ ટ્રેન અંગે મહત્વની અપડેટ…
અમદાવાદ: કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ભાવનગર ટર્મિનસ ખાતેથી આયોધ્યા એક્સપ્રેસ, રીવા-પુણે એક્સપ્રેસ અને જબલપુર-રાયપુર એક્સપ્રેસને વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવી હતી. આ કાર્યક્રમમાં પોરબંદરના સાંસદ અને રમતગમત પ્રધાન ડો. મનસુખ માંડવીયા અને ખાદ્ય-સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી નીમુબેન બાંભણીયા ઉપસ્થિત રહ્યા…
- મહેસાણા
મહેસાણામાં બે જીવલેણ હિટ એન્ડ રન: વિજાપુરમાં યુવક, વસાઈમાં 28 દિવસના બાળકનું મોત…
મહેસાણા: જિલ્લાના વિજાપુરમાં રાત્રીના સમયે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન પુરપાટ ઝડપે આવતા કાર ચાલકે યુવકને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે યુવક 15થી 20 ફૂટ જેટલો દુર પટકાયો હતો. યુવાનને…