- આપણું ગુજરાત

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ચિંતા: રાજ્યના ૭૧ જળાશયોમાં ૫૦% થી ઓછો જળસંગ્રહ
અમદાવાદ: રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે, ત્યારે સોમવાર સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના માત્ર ૬૨ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં મહત્તમ અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના ૯૩ તાલુકામાં રાજ્યનો સરેરાશ 2.33 મિમિ…
- ભરુચ

જ્યાં ભરતીના જળથી થાય છે શિવલિંગનો સ્વયં અભિષેક: CM ભૂપેન્દ્ર પટેલે દર્શન કર્યા…
ભરૂચઃ જિલ્લામાં વિકાસકામોના લોકાર્પણ-ખાતમૂહર્ત કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્તંભેશ્વર મહાદેવના દર્શનથી કર્યો હતો. આજે મંદિરના પરિસરમાં દર્શનાર્થીઓ સાથે મુખ્ય પ્રધાને લોકો સાથે વાતચીત કરી હતી અને યાત્રિકોને મંદિર દ્વારા થતા પ્રસાદ વિતરણમાં જોડાયા હતા. પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવભરૂચના…
- અમદાવાદ

અમદાવાદમાં પત્નીએ પતિની હત્યા કરી પોતે પણ જીવ ટૂંકાવ્યુંઃ પોલીસ તંત્રમાં ખળભળાટ
અમદાવાદ: શહેરના દાણીલીમડા પોલીસલાઇનમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલની પત્ની દ્વારા હત્યા કરી દીધા બાદ પોતે આત્મહત્યા કરી લીધો હોવાની સનસનીખેજ ઘટના સામે આવી હતી. પત્નીએ પહેલા પોલીસ કોન્સ્ટેબલ માથામાં પથ્થર મારીને તેની હત્યા કરી હતી અને બાદમાં પોતે આત્મહત્યા કરી લીધી…
- અમદાવાદ

અમદાવાદથી મુંબઈનો 508 KM નો પ્રવાસ માત્ર 127 મિનિટમાં! બુલેટ ટ્રેન અંગે મહત્વની અપડેટ…
અમદાવાદ: કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ભાવનગર ટર્મિનસ ખાતેથી આયોધ્યા એક્સપ્રેસ, રીવા-પુણે એક્સપ્રેસ અને જબલપુર-રાયપુર એક્સપ્રેસને વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવી હતી. આ કાર્યક્રમમાં પોરબંદરના સાંસદ અને રમતગમત પ્રધાન ડો. મનસુખ માંડવીયા અને ખાદ્ય-સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી નીમુબેન બાંભણીયા ઉપસ્થિત રહ્યા…
- મહેસાણા

મહેસાણામાં બે જીવલેણ હિટ એન્ડ રન: વિજાપુરમાં યુવક, વસાઈમાં 28 દિવસના બાળકનું મોત…
મહેસાણા: જિલ્લાના વિજાપુરમાં રાત્રીના સમયે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન પુરપાટ ઝડપે આવતા કાર ચાલકે યુવકને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે યુવક 15થી 20 ફૂટ જેટલો દુર પટકાયો હતો. યુવાનને…
- રાજકોટ

રાજકોટના ગોંડલમાં વીજ કરંટથી પિતા-પુત્રનું કરૂણ મૃત્યુ, પરિવાર શોકમાં ગરકાવ…
ગોંડલ: રાજકોટ જિલ્લાના ગોંડલના બિલિયાળા ગામે વીજ કરંટ લાગતા પિતા-પુત્રનું મૃત્યુ થયું હતું. સીમમાં પાણીની મોટર ચાલુ કરવા જતા 55 વર્ષીય ભીખાભાઈ હિરપરા અને તેના 19 વર્ષીય પુત્ર ક્રિસ હિરપરાને વીજ કરંટ લાગ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ, પીજીવીસીએલની ટીમના…
- રાજકોટ

રાજકોટમાં દૂષિત પાણીનો મામલો ગરમાયોઃ 26 સેમ્પલ ફેઇલ!
રાજકોટ: રાજકોટ મહાનગર પાલિકા દ્વારા નાગરિકોને પુરા પાડવામાં આવતા પાણીની ગુણવતા સામે પ્રશ્નો ઊભા થયા છે, કારણ કે છેલ્લા બે મહિનાની અંદર લેવામાં આવેલા પીવાના પાણીના હજારો નમૂનામાંથી 26 નમૂના ફેલ થયા હતા. આ મામલે વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાએ…
- અમદાવાદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મતવિસ્તાર મુલાકાત: સ્થાનિકોએ રોડ, ગટર, દબાણ સહિતની અનેક ફરિયાદો કરી…
અમદાવાદ: સચિવાલયના કેટલાક વિભાગોમાં સરપ્રાઈઝ ચેકિંગ બાદ હવે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમના મતવિસ્તારના લોકોને મળ્યા હતાં. રવિવારે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે અમદાવાદના સોલા અને ઘાટલોડિયા વિસ્તારમાં પહોચ્યા હતાં અને લોકોને મળીને તેમની સમસ્યા જાણી હતી. મુખ્ય પ્રધાનની મુલાકાત દરમિયાન…
- અમરેલી

સિંહોના મૃત્યુ મામલે વધુ એક ધારાસભ્યએ સરકારને લખ્યો પત્ર; વન વિભાગની કામગીરી પર સવાલ
અમદાવાદ: અમરેલી જિલ્લામાં સિંહોના મોતના બનાવોબે મુદ્દે જાફરાબાદના ધારાસભ્ય બાદ હવે ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડીયાએ તાજેતરમાં વન પ્રધાન મુળુભાઈ બેરાને પત્ર લખી ગીર વિસ્તારમાં સિંહોના અકાળે મૃત્યુ અને વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતાં. પાલીતાણા શેત્રુંજી ડીવીઝન અને…
- અમરેલી

રાજુલામાં વધુ એક સિંહણનો મૃતદેહ મળતા ખળભળાટ; ગાંધીનગરથી ટીમ તપાસ માટે પહોંચી…
અમરેલીઃ જાફરાબાદ રેન્જમાં ત્રણ સિંહ બાળના અચાનક મોત થતા વન વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના મુદ્દે રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ વન પ્રધાન મુળુ બેરાને પત્ર લખી ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે વધુ એક સિંહણના મૃતદેહ મળી આવતા વન…









