- સુરત
સુરત બોગસ ગન લાઇસન્સ કૌભાંડમાં 500 પાનાની ચાર્જશીટ રજૂ; ગજાનન ગન હાઉસના માલિક સહિત 9 આરોપી…
સુરત: બોગસ ગન લાઇસન્સ કૌભાંડમાં સુરત પોલીસે 500 પેજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. જેમાં ગજાનન ગન હાઉસના માલિક અતુલ પટેલ સહિત 9 આરોપીના નામ છે. આ સમગ્ર કૌભાંડમાં બોગસ લાઇસન્સ જ્યાંથી ઈશ્યૂ થયા હતા તે નાગાલેન્ડના એક પણ વ્યક્તિને…
- આપણું ગુજરાત
રાજ્યમાં 70 તાલુકામાં મેઘમહેર; સરદાર સરોવર 50% ભરાયું! રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં આજથી વરસાદનું જોર વધી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના કારણે ભારે વરસાદ રહેશે. 15 જુલાઈ સુધી રાજ્યમાં ભારે…
- આપણું ગુજરાત
ગુજરાતના મંદિરો અને આશ્રમોમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી, શિષ્યોએ ગુરુચરણોમાં શીશ ઝૂકાવીને આશીર્વાદ લીધા…
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અષાઢ સુદ પૂર્ણિમા, એટલે કે ગુરુ પૂર્ણિમા પર્વની સમગ્ર ગુજરાતમાં ભક્તિમય માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કચ્છ, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના મંદિરો, આશ્રમો અને ગુરુ ગાદી સ્થાનો પર વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યા હતા,…
- નેશનલ
કેરળની નર્સ નિમિષા પ્રિયા પર મોતની તલવાર: યમનમાં 16 જુલાઈએ ફાંસી, પીડિત પરિવાર સાથે સમાધાનના પ્રયાસો ચાલુ…
નવી દિલ્હી: યમનમાં ભારતીય નર્સ નિમિષાને પ્રિયાને યમનના નાગરિક તલાલ અબ્દો મહેદીની હત્યાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવી હતી. હવે તેને 16 જુલાઇના રોજ ફાંસી આપવામાં આવશે. યમનમાં સરકારી અધિકારીઓ અને મૃતકના પરિવાર સાથે વાતચીતમાં શામેલ એક સામાજિક કાર્યકર્તાએ માહિતી આપી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ગુનેગારોને નો એન્ટ્રી! હર્ષ સંઘવીની ડ્રગ્સ, ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અને અસામાજિક તત્વો સામે વધુ કડક પગલાં લેવા સૂચના!
ગાંધીનગર: ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આજે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ખાસ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી નિપૂણા તોરવણે, તમામ પોલીસ કમિશનર તેમજ તમામ રેન્જના વડાઓ સહિતના ઉચ્ચ…
- નેશનલ
દિલ્હીમાં જૂના વાહનો પર પ્રતિબંધ હાલ પૂરતો મુલતવી: 1 નવેમ્બરથી હવે NCRમાં પણ લાગુ પડશે નિયમ!
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહન અને 10 વર્ષ જૂના ડીઝલ વાહન પર પ્રતિબંધ લગાવવાની યોજના દિલ્હી સરકારે હાલ પૂરતી ટાળી દીધી છે. હવે આ નિયમ આ વર્ષે નવેમ્બર મહિનાની પહેલી તારીખ પહેલા લાગુ થઈ શકે…
- ટોપ ન્યૂઝ
પુલવામા હુમલા માટેના વિસ્ફોટકો એમેઝોન પરથી ખરીદ્યાઃ FATFનો સનસનાટીભર્યો ખુલાસો
નવી દિલ્હી: દુનિયાની સૌથી મોટી ટેરર ફંડિંગ પર નજર રાખતી સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. FATFએ જણાવ્યું છે કે આતંકવાદીઓ હવે ભંડોળ એકત્ર કરવા, હથિયારો ખરીદવા અને હુમલાઓ કરવા માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને ઑનલાઇન…
- ગાંધીનગર
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ‘બેટિંગ’ બાદ રસ્તાઓનું ‘રિસર્ફેસિંગ’: સુરત, વડોદરા, વલસાડ, નવસારીમાં કામગીરી તેજ
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયાથી સતત મેઘરાજાની બેટિંગ ચાલુ હતી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારેથી અતિ ભારે સાર્વત્રિક વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. જોકે, છેલ્લા બે દિવસથી મેઘરાજાએ વિરામ…
- નર્મદા
ફરવા જતાં પહેલા જાણી લેજો! સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત 30થી વધુ સ્થળ પર 2 મહિના સુધી પ્રવેશબંધી!
રાજપીપળા: હાલ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે અને આ દરમિયાન નદી, નાળા અને ધોધ સહિતના સ્થળો પર લોકોનો ધસારો જોવા મળતો હોય છે. આ દરમિયાન લોકો મજા માણવા માટે જીવને જોખમમાં મૂકતા હોય છે. જો કે વહીવટી તંત્ર લોકોની સલામતી…
- નેશનલ
ઓપરેશન સિંદૂરઃ રાફેલ અંગે પાકિસ્તાનના જુઠ્ઠાણાનો કંપનીએ કર્યો ખુલાસો…
પેરિસ/નવી દિલ્હી/ઈસ્લામાબાદ: ‘ઓપરેશન સિંદૂર’ બાદથી રાફેલ જેટ બનાવતી કંપની ડસૉલ્ટ એવિએશનના શેર સતત ચર્ચામાં છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના ખોટા દાવાઓ પર ડસોલ્ટ એવિએશન (Dassault Aviation)ના ચેરમેન અને સીઈઓ એરિક ટ્રેપિયરે અરીસો દેખાડ્યો છે. તેમણે ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન…