- નેશનલ
પાકિસ્તાનને ‘આતંકવાદનું કેન્દ્ર’ ગણાવ્યા બાદ કોંગ્રેસ નેતાનો સવાલ: ક્રિકેટ શા માટે રમો છો?
જયશંકરના નિવેદન અંગે ઉદિત રાજે કેન્દ્ર સરકારને ઘેરી, પૂછ્યું એશિયા કપ કેમ રમાયો? નવી દિલ્હી/ન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN General Assembly)ના ૮૦મા સત્રમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર ઘેર્યું હતું. વિદેશ પ્રધાન એસ. જયશંકરે પોતાના સંબોધનમાં પાકિસ્તાનને “વૈશ્વિક…
- નેશનલ
PMOના નામ પર કોલ, UN-BRICSના નકલી કાર્ડ; લંપટ ચૈતન્યાંનદ પાસેથી પોલીસને શું શું મળ્યું?
નવી દિલ્હી: દિલ્હી પોલીસે વસંત કુંજ સ્થિત એક પ્રાઈવેટ કોલેજની ૧૭ વિદ્યાર્થિનીઓનું યૌન શોષણ કરવાના આરોપી સ્વયંભૂ બાબા ચૈતન્યાંનદ સરસ્વતી ઉર્ફ પાર્થસારથીની આજે સવારે ધરપકડ કરી લીધી છે. દિલ્હી પોલીસે તેને ઉત્તર પ્રદેશના આગ્રાની એક હોટલમાંથી ઝડપી પાડ્યો હતો. હાલમાં…
- અમદાવાદ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ; ૮ ગેટ ખોલી ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું
અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 60 તાલુકાઓમાંમાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં 1.30 ઇંચ પડ્યો હતો. ડેડીયાપાડામાં 1.14 ઇંચ, સુબીરમાં 0.94…
- રાજકોટ
‘સલૂનવાળો સ્પર્શ કરે તે મને પસંદ નથી’ કહી પ્રેમીએ પરિણીતાને જાહેરમાં ફડાકા ઝીંક્યા, જાનથી મારી નાખવાની ધમકી
રાજકોટ: લગ્નના સંબંધો ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે અને આ સંબંધ વફાદારીની ભાવનાના પાયા પર ચણાયેલા હોય છે પરંતુ આજકાલ અનૈતિક સંબંધોનું દૂષણ અનેક સામાજિક સમસ્યાઓઓ પેદા કરે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટથી પ્રકાશમાં આવ્યોહતો, જેમાં લગ્નના…
- અમદાવાદ
નોરતા પર મેઘાનું ‘ગ્રહણ’ આજથી ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં એકતરફ નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ ખેલૈયાઓના રંગમાં ભંગ પડે તેવી આગાહી હવામાન વિભગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે જ આજ સવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.…
- નેશનલ
Tamilnadu ભાગદોડ! બાળકી ગુમ થયાની વાત કે ‘જોશવાળું ગીત’, શેના કારણે 39 લોકોએ જીવ ગુમાવ્યા?
ચેન્નાઈ: તમિલનાડુના કરુર જિલ્લામાં એક્ટર વિજયની રેલીમાં શનિવારે મચેલી ભાગદોડમાં 39 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. જો કે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના પર તમામ રાજનીતિક પક્ષોએ દુઃખ વ્યક્ત કર્યું હતું. હાલ પોલીસ આ…
- નેશનલ
૧૭ વિદ્યાર્થિનીઓના શોષણના આરોપી ‘બાબા’ જેલભેગો: દિલ્હી પોલીસે ચૈતન્યાનંદ સરસ્વતીને આગ્રાથી દબોચ્યો
નવી દિલ્હી: દિલ્હીના લંપટ બાબા ચૈતન્યાનંદ સરસ્વતીની ઉત્તર પ્રદેશના આગ્રામાંથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે ચૈતન્યાનંદની આગ્રાના તાજગંજ વિસ્તારની એક હોટલમાંથી ગઈ રાત્રે લગભગ ૩:૩૦ વાગ્યે ધરપકડ કરી હતી. પોલીસ ચૈતન્યાનંદને આગ્રાથી દિલ્હી લાવી રહી છે. ૧૭ વિદ્યાર્થિનીઓનું યૌન…
- સ્પેશિયલ ફિચર્સ
મા કાત્યાયની: નવદુર્ગાનું સુવર્ણ સ્વરૂપ: આ રીતે કરો પૂજા, મળશે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ફળ
આજે શરદીય નવરાત્રીનો (Shardiya Navratri) સાતમો દિવસ છે પરંતુ ત્રીજની તિથી બે વખત હોવાથી આજે છઠ્ઠું નોરતું છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા નવદુર્ગાના (Mata Navdurga) કાત્યાયની (Devi Katyayni) સ્વરૂપની પૂજાનું માહાત્મ્ય રહેલું છે. દેવી કાત્યાયની ઋષિ કાત્યાયન પુત્રી હોવાથી તેમનું…