- નેશનલ

બિહારમાં 5 બેઠકો જીતીને ઓવૈસીનો હુંકાર: “ભાજપને રોકવાની જવાબદારી માત્ર મુસ્લિમો જ કેમ ઉઠાવે?”
નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની પ્રચંડ જીત અને મહાગઠબંધનની કારમી હારની વચ્ચે એઆઈએમઆઈએમ (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ (Asaduddin Owaisi) આકરા સવાલો ઉઠાવ્યા છે. મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પાંચ બેઠકો જીતીને એઆઈએમઆઈએમએ પોતાની પકડ મજબૂત બનાવી રાખી છે. 2020માં જે…
- જૂનાગઢ

ગિરનાર પર હવે રોપ-વે સાથે ‘જળ-વે’! ₹83 કરોડના ખર્ચે હસનાપુર ડેમનું પાણી અંબાજી સુધી પહોંચશે
જૂનાગઢ: પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર હજારો યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. આજે ગિરનારમાં યાત્રાળુઓ માટે ભલે રોપવે જેવી આધુનિક વ્યવસ્થાઓ હોય પરંતુ આજદિન સુધી પાણી જેવી સામાન્ય સુવિધાનો અભાવ હતો. આ મામલે અનેક આજુઆતો બાદ હવે તંત્ર જાગ્યું છે અને…
- નેશનલ

બિહારમાં 48 કલાકમાં મોટો ફેરફાર! નીતિશ કુમાર સોમવારે રાજીનામું આપશે, ફરી CM બનવાનું નિશ્ચિત
પટણા: બિહારમાં નવી સરકારની રચનાની ઔપચારીક પ્રક્રિયા આગામી 48 કલાકમાં શરૂ થઈ જશે. સૂત્રોએ જણાવ્યું હતું કે નીતિશ કુમાર સોમવારે પદ પરથી રાજીનામું આપશે જેથી નવી સરકારની રચનાનો માર્ગ મોકળો બની જાય. સોમવારે અંતિમ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા બાદ નીતિશ કુમાર…
- અમદાવાદ

ગુલાબી ઠંડીનો ચમકારો! દાહોદ બન્યું રાજ્યનું સૌથી ઠંડું શહેર, આ શહેરોમાં પારો ગગડ્યો
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા દિવસોમાં ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. જો કે સવારે ઠંડી અને દિવસે આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. નવેમ્બરના આરંભથી જ રાજ્યના ન્યૂનતમ તાપમાનમાં ફેરફાર નોંધાયો હતો અને તાપમાન ઘણું નીચું જતું રહ્યું હતું. ત્યારે સૌથી વધુ…
- અમદાવાદ

નિરમા યુનિવર્સિટીના કર્મચારીએ 5 કરોડની ઉપાચત કઈ રીતે કરી એ જાણીને મગજ ચકરાઈ જશે…
અમદાવાદ: શહેરની નિરમા યુનિવર્સિટી (Nirma University)માં એક ચોંકાવનારો નાણાકીય ગોટાળો સામે આવ્યો છે. યુનિવર્સિટીના સ્ટુડન્ટ એક્ટિવિટીઝના ખાતામાં મેનેજમેન્ટની કામગીરી સંભાળતા એક કર્મચારીએ પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે મળીને છેલ્લા બે વર્ષમાં અધધધ રૂ. 5,00,16,496ની રકમની ઉચાપત કરી છે. આરોપી પ્રકાશ…
- આપણું ગુજરાત

B.Com, BBA સ્નાતકો માટે સુવર્ણ તક! GSSSB દ્વારા 426 પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત; લાયકાત અને પગાર ધોરણની વિગતો જાણો…
અમદાવાદ: સરકારી ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રાજ્ય સરકારના નાણાં વિભાગ હેઠળની હિસાબ અને તિજોરીની કચેરીમાં વર્ગ-૩ના મહત્ત્વના સંવર્ગો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ…
- રાજકોટ

રાજકોટ મનપામાં લોકોની ‘તપશ્ચર્યા’! જન્મ-મરણના દાખલા માટે 6 મહિનાથી લાંબી લાઈનો: વિપક્ષની રજૂઆત
રાજકોટ: મહાનગરપાલિકામાં લોકોને જન્મ-મરણના દાખલા કઢાવવા માટે કલાકો સુધી રાહ જોવાનો અને વારંવાર ધક્કાઓ ખાવા પડે છે તેવો આરોપ કોંગ્રેસે કર્યો છે. તેમણે આરોપ કર્યો હતો કે, શહેરના લોકો પોતાનું કામ-ધંધા મૂકીને લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, વળી…
- નેશનલ

ચૂંટણી જીત્યા બાદ BJPનો સફાઈ કૅમ્પૅઇન શરૂ! ત્રણ ‘બળવાખોર’ નેતાઓ પર તવાઈ
પટણા: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની જોરદાર સુનામી જોવા મળી હતી, જેના પરિણામે રાષ્ટ્રીય જનતા દળ (RJD), કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના ગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મહાગઠબંધન માત્ર 35 બેઠકો પર સમેટાઈ ગયું છે, જેમાં RJDના…
- અમદાવાદ

અમદાવાદથી રાજસ્થાન જનારાઓ વાંચે! રેલવેમાં બે દિવસ ફેરફાર, તમારી ટ્રેનનું સ્ટેટસ તરત ચેક કરો.
અમદાવાદ: અમદાવાદથી રાજસ્થાન તરફ રેલ્વેમાં મુસાફરી કરનારા રેલ્વેના મુસાફરો માટે મહત્વના સમાચાર છે. પાલનપુર-અમદાવાદ સેક્શન પર ટેકનિકલ કામગીરીને કારણે અનેક રેલ સેવા પ્રભાવિત થવાની છે. રેલ્વે વિભાગ દ્વારા પુલ નંબર 982 અને જગુદન સ્ટેશન ખાતે મહત્વપૂર્ણ ટેકનિકલ મેન્ટેનન્સ કાર્ય હાથ…









