- સુરત

સુરતીઓ તૈયાર થઈ જાવ! ૯મી જાન્યુઆરીથી સુવાલીના દરિયાકિનારે જામશે ‘સુંવાલી બીચ ફેસ્ટિવલ’નો જલસો…
સુરત: રાજ્યના દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચોના વિકાસ માટે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તા.૯ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયાકિનારે ત્રિ-દિવસીય સુંવાલી બીચ ફેસ્ટિવલ-૨૦૨૬ યોજાશે. બીચ ફેસ્ટિવલને તા.૯મીએ સાંજે ૫.૦૦ વાગે નાયબ…
- નેશનલ

ટ્રેન ટિકિટ ન મળી હોય તો ફટાફટ બુકિંગ કરાવો: રાજકોટ અને વલસાડથી ઉપડતી સ્પેશિયલ ટ્રેનોના ફેરામાં વધારો
રાજકોટ/વલસાડ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને મુસાફરીની સતત વધતી માંગને ધ્યાનમાં રાખીને બે મહત્વની સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ અને મહેબૂબનગર વચ્ચે દોડતી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના (Rajkot-Mehboobnagar Special Train) ફેરામાં વધારો કરવામાં આવ્યો છે. ટ્રેન…
- Uncategorized

નડિયાદના સંતરામ મંદિરમાં હજારો કિલો બોર ઉછાળાયાં! જાણો કેમ વર્ષો જૂની પરંપરા ?
નડિયાદ: આજે પોષી પૂનમની ગુજરાતના યાત્રાધામોમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. પોષી પૂનમ નિમિતે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. શક્તિપીઠ અંબાજી, બહુચરાજી તેમજ નડિયાદના સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી થઈ હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મંગળા આરતી બાદ ગબ્બર પર્વતથી…
- અમદાવાદ

ગુજરાત ATS એ પકડેલા આતંકી મોડ્યુલની તપાસ હવે NIA કરશે, આંતરરાષ્ટ્રીય કનેક્શનની આશંકા
નવી દિલ્હી/અમદાવાદ: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) સાથે જોડાયેલા એક મોટા આતંકી ષડયંત્રની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA), અમદાવાદને સોંપી છે. આ કેસમાં ગુજરાત, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને તાજેતરમાં દિલ્હીના લાલ કિલ્લા પર થયેલા બ્લાસ્ટ…
- ખેડા

શક્તિપીઠ અંબાજીમાં પોષી પૂનમની ધામધૂમથી ઉજવણી, માં અંબાના પ્રાગટ્યોત્સવે ભક્તિનું ઘોડાપૂર
અંબાજી: સનાતન ધર્મમાં પૂનમનું અનેરું મહત્વનું રહેલું છે, દરેક મહિનાની પૂનમના દિવસે મંદિરોમાં ખૂબ જ ભીડ રહે છે. પરંતુ પોષ મહિનાની પૂર્ણિમાનું મહત્વ જુદું જ છે, કારણ કે પોષી પૂનમ એ જગતજનની મા અંબાનો પ્રાગટય દિવસ માનવામાં આવે છે. પોષી…
- નેશનલ

બહારથી તાળું મારી ઝૂંપડીને આગ ચાંપી! લિવ-ઈન પાર્ટનર્સને જીવતા સળગાવ્યા, પોલીસ પણ ચોંકી ઉઠી!
ચેન્નાઈ: તમિલનાડુમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જ્યાં એક છાપરાને બહારથી તાળું મારીને અજાણ્યા શખ્સોએ આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં ૫૩ વર્ષીય ખેડૂત અને ૪૦ વર્ષીય લિવ ઇન પાર્ટનર જીવતા સળગી ગયા હતા. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી…
- પાટણ

જય સોમનાથ: મુકેશ અંબાણીએ પત્ની અને પુત્ર સાથે મહાદેવના દર્શન કર્યા, રૂ. ૫ કરોડનું દાન નોંધાવ્યું
પ્રભાસ પાટણ: ધર્મ અને આસ્થાના વિષય પર અંબાણી પરિવાર સતત સમાચારમાં હોય છે. તીર્થસ્થળોની મુલાકાત લેવી, દાન આપવું વગેરે અંબાણી પરિવારના અંગ સમી બાબત બની ચૂકી છે. ત્યારે ગઇકાલે જ ગુજરાતના પવિત્ર યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની મુલાકાતે દેશના સૌથી…
- નેશનલ

કેનેડા ડ્રીમ પર પૂર્ણવિરામ? શા માટે લાખો ભારતીયો પર તોળાય રહ્યું છે ડિપોર્ટેશનનું સંકટ?
ઓટ્ટાવા: કેનેડામાં આગામી દિવસોમાં માન્યતા વગરના દસ્તાવેજથી વસવાટ કરનારાઓની સંખ્યામાં ધરખમ વધારો થવાની શક્યતા છે. તેનું કારણ છે કે લાખો અસ્થાયી વર્ક પરમિટ અને સ્ટડી પરમિટની મુદ્દત પૂરી થવી છે, જ્યારે બીજી તરફ નવી વિઝા શ્રેણીઓ અને કાયમી નિવાસ (PR)…
- જૂનાગઢ

જૂનાગઢ ખેલ મહોત્સવમાં ધારાસભ્યના મોબાઈલ ચોરાયા: ભાજપના કાર્યકરો શંકાના દાયરામાં
જૂનાગઢ: જૂનાગઢમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવના કાર્યક્રમમાં ચોરીની ઘટનાની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ વીવીઆઈપી કાર્યક્રમમાં હાજર રહેલા ધોરાજી-ઉપલેટાના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના એકસાથે બે મોબાઈલ ફોન ગુમ થઈ ગયા હતા. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધારાસભ્યના ફોન ચોરાઈ જતાં…









