- રાજકોટ

રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળા ‘શૌર્યનું સિંદુર’નો રંગારંગ પ્રારંભ; સૌરાષ્ટ્રવાસીઓને પાંચ દિવસનો જલસો
રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે યોજાતા સુપ્રસિદ્ધ જન્માષ્ટમીના લોકમેળાનો રંગારંગ પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજકોટ કલેકટર તંત્ર અને લોકમેળા સમિતી દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજિત પાંચ દિવસના ‘શૌર્યનું સિંદુર’ લોકમેળાનો કેબીનેટ પ્રધાન રાઘવજી પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રાંધણ છઠ્ઠથી…
- આપણું ગુજરાત

મુંદરા પોર્ટ પર ડીઝલની દાણચોરીનો પર્દાફાશ: 14 કરોડનું 2,350 મેટ્રિક ટન ડીઝલ જપ્ત કર્યું
ભુજ: મુંબઈ સ્થિત ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમે દુબઇથી મુંદરા અદાણી બંદરે હેવી એરોમેટિક ઓઈલના નામે આવેલા ૧૨૪થી વધારે કન્ટેનરોને અટકાવી, અંદર રહેલા પદાર્થના નમૂના લઈને વડોદરાની એફએસએલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેમાં ડિક્લેર કાર્ગો તરીકે ડીઝલ નીકળતાં ડી.…
- સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર-દૂધરેજ બ્રિજ બંધઃ ડાઇવર્ઝનને કારણે સ્થાનિકો પરેશાન, સરકારની ઉદાસીનતા પર રોષ
સુરેન્દ્રનગર: ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ રાજ્યમાં અનેક પુલોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન નબળી સ્થિતિ જણાઈ આવેલા અનેક પુલો પર આંશિક રીતે મોટા વાહનોને પસાર થવા કે સમગ્ર વાહન વ્યવહાર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં સુરેન્દ્રનગર શહેર અને…
- નેશનલ

પાકિસ્તાન આર્મી ચીફ મુનિરે જામનગરની રિલાયન્સની રીફાઈનરી ઉડાવી દેવાની આપી ધમકી
કરાચી/નવી દિલ્હી: પાકિસ્તાની સેનાના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ફરી એકવાર ભારતને ધમકી આપી હતી. પરમાણુ હુમલાની ધમકી બાદ મુનીરે હવે ગુજરાતમાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની જામનગર રીફાઈનરીને નિશાન બનાવવાની વાત કરી હતી. મુનીરની પરમાણુ ધમકીને ગઈકાલે વખોડી કાઢી હતી અને તેને…
- અમદાવાદ

અહમદ પટેલનો દીકરો નરેન્દ્ર મોદી પર ઓળઘોળ, શું કર્યા વખાણ ? કોંગ્રેસની કેવી કાઢી ઝાટકણી ?
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના નજીક રહેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. તે ઉપરાંત તેમણે કોંગ્રેસના વર્તમાન નેતૃત્વ અને નેતાઓને લઈને પણ નિવેદન આપ્યું હતું. જેના કારણે…
- અમદાવાદ

જન્માષ્ટમી પૂર્વે પ્રવાસીઓનો ધસારો! રજાઓની મોસમમાં ટ્રેન-બસ ફૂલ, એરફેર ₹18,000ને પાર!
અમદાવાદ: ગુજરાતમાં આગામી ત્રણ દિવસની સતત રજાઓને કારણે પ્રવાસન સ્થળો પર ભારે ધસારો જોવા મળી રહ્યો છે. 15મી ઑગસ્ટે સ્વતંત્રતા દિવસ, 16મી ઑગસ્ટે જન્માષ્ટમી અને ત્યારબાદ રવિવાર, એમ ત્રણ દિવસની રજાને કારણે લોકોએ બહાર ફરવા જવાનું આયોજન કર્યું છે. આ…
- ઇન્ટરનેશનલ

અમેરિકાએ પાકિસ્તાનના આ બે સંસ્થાને જાહેર કર્યા આતંકવાદી સંગઠન: જેણે પાક. આર્મીની ઊંઘ કરી હતી હરામ
વોશીન્ગ્ટન: અમેરિકાએ પાકિસ્તાનના બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને તેની સહયોગી સંસ્થા મજીદ બ્રિગેડને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરી હતી. અમેરિકી વિદેશ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, અનેક આતંકવાદી હુમલાઓ બાદ ૨૦૧૯માં બીએલએને ખાસ કરીને…









