- સુરત

સુરત મર્ડર કેસમાં મોટો ખુલાસો: એક તમાચાનો બદલો લેવા 60 ઘા ઝીંકી હત્યા કરી, મુખ્ય આરોપીની ધરપકડ
સુરત: લિંબાયત વિસ્તારમાં ગત 1 ઓગસ્ટના રોજ કાપડના દલાલ આલોક અગ્રવાલની હત્યા કેસમાં સુરત પોલીસે મુખ્ય આરોપી અસફાકને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીના પગમાં ગોળી મારીને તેની ધરપકડ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી…
- અમરેલી

અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદીમાં આવેલા નવા નીરથી ખેડૂતોની ચિંતા હળવી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમરેલી: રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરીથી મેઘરાજાની પધરામણી થઇ હતી. સાતમ-આઠમના પર્વ પર જ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો હતો અને તેના કારણે અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી નદીમાં પણ મોટા પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ હતી. શનિવારના રોજ…
- અમદાવાદ

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર વાપસી: 168 તાલુકામાં મેઘમહેર, ધોરાજીમાં 3 ઇંચ વરસાદથી પાકને જીવતદાન
અમદાવાદ: ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પહેલા જ મેઘરાજાએ પોતાની પધરામણી કરી હતી. એકતરફ લોકમેળાના આયોજનમાં આ વરસાદ એક વિઘ્ન બન્યો હતો પરંતુ સુકાઈ રહેલા પાક માટે આ વરસાદ જીવનદાન બનીને આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના ૧૬૮ તાલુકાઓમાં મેઘમહેર નોંધાઈ હતી.…
- ડાંગ

સાતમ-આઠમની રજાઓમાં ડાંગમાં પર્યટકોનો ધસારોઃ તંત્રએ ચેતવણી આપી
આહવા: જન્માષ્ટમીના તહેવાર પર ત્રણ દિવસની રજાને કારણે રાજ્યના સૌથી મોટા હિલ સ્ટેશન પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ સમય દરમિયાન રેલવે, બસમાં તો પખવાડિયા પહેલા જ બુકિંગ ફૂલ થઇ ગયું હતું. સાતમ આઠમની રજાઓમાં દક્ષિણ ગુજરાતના ડાંગ જેવા…
- સુરત

સુરતમાં ફિલ્મી સ્ટાઈલમાં જુગારધામ પર પોલીસ ત્રાટકીઃ 7 જુગારી ઝડપાયા
સુરત: શહેરમાં ગુનાખોરીને અંકુશમાં રાખવા માટે પોલીસ સતત કાર્યરત છે, ત્યારે ઉમરા પોલીસે એક અનોખી પહેલ કરી હતી. મગદલ્લા ગામના ઓવારા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં દરોડો પાડીને 7 જુગારીને ઝડપી પાડ્યા હતા. પોલીસની ટીમ પીસીઆર વાનમાં જવાને…
- સુરેન્દ્રનગર

વઢવાણ-લખતર હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત બાદ આગ, 7 લોકો જીવતા ભુંજાયા
સુરેન્દ્રનગર: જિલ્લાના વઢવાણ – લખતર હાઇવે પર એક ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે કાર વચ્ચે સર્જાયેલા અક્સ્માત બાદ કારમાં આગ લાગવાના કારણે સાત લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામ પણ સર્જાય ગયો હતો. આ…
- Uncategorized

અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદીમાં આવેલા નવા નીરથી ખેડૂતોની ચિંતા હળવી
અમરેલી: રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરીથી મેઘરાજાની પધરામણી થઇ હતી. સાતમ-આઠમના પર્વ પર જ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો હતો અને તેના કારણે અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી નદીમાં પણ મોટા પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ હતી. શનિવારના રોજ નદીના ઉપરવાસમાં…
- Uncategorized

સુરેન્દ્રનગરના મુળીમાં માલધારીઓ પર આભ તૂટી પડ્યુંઃ વીજળી પડતાં એકસાથે 48 પશુનાં મોત
સુરેન્દ્રનગર: સૌરાષ્ટ્રમાં પુનઃ શરુ થયેલા વરસાદથી અનેક જિલ્લા તરબોળ બન્યા હતા, ત્યારે ઝાલાવાડ પંથકમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન, અવકાશી વીજળી પડતાં એક જ…
- આપણું ગુજરાત

ગુજરાતમાં નર્મદા ડેમની સપાટીમાં વધારોઃ 24 કલાકમાં 1.27 મીટરમાં થઈ વૃદ્ધિ
અમદાવાદ: લાંબા વિરામ બાદ ગુજરાતમાં પુનઃ વરસાદની શરૂઆત થઇ હતી, જેના કારણે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. નર્મદા ડેમમાં નવા નીરની આવક નોંધાતા ડેમની સપાટી પુનઃ 131.02 મીટરે પહોંચી ગઈ હતી. છેલ્લા 24 કલાકમાં ડેમની…









