- સુરત

સુરતમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી ગેંગ ઝડપાઈ: ૧૨ આરોપીની ધરપકડ
સુરત: સુરતના સરથાણા વિસ્તારમાં ઝોન 1 એલસીબી અને સરથાણા પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે ૧૨ આરોપીની ધરપકડ કરી હતી અને બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતનો…
- આપણું ગુજરાત

ગુજરાતમાં અષાઢ જામ્યો: ૧૬૦ તાલુકાઓમાં મેઘમહેર, કડી-વિરમગામમાં 3 ઈંચથી વધુ વરસાદ
અમદાવાદ: અષાઢ મહિનાના પ્રારંભે જ અનરાધાર મેઘમહેર થઈ રહી છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીની પગલે મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, આણંદ, તાપી અને નવસારી જિલ્લામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ૨૯ જૂનના રોજ સાંજે ૬ વાગ્યા સુધીમાં રાજ્યમાં ૧૬૦…
- અમદાવાદ

રથયાત્રામાં હાથીઓના બેકાબૂ થવા મુદ્દે મહંતની સ્પષ્ટતા: મારવાનો ઉદ્દેશ નહોતો પણ…
અમદાવાદઃ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં ગજરાજ ખાડીયા ગેટ વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે ત્રણ હાથી બેકાબૂ બનતા રથયાત્રા જોવા પહોંચેલા ભાવિક ભકતોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. ભારે ઘોંઘાટ સાથે વાગતા ડી. જે. અને સિસોટીઓના અવાજથી ભડકેલા હાથી બેરિકેડ તોડી…
- આપણું ગુજરાત

ડાકોરમાં ઠાકોર નગરચર્યાએ: પુષ્ય નક્ષત્રમાં રણછોડરાયજીની ૨૫૩મી ભવ્ય રથયાત્રા નીકળી!
ડાકોર: ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરધામ ખાતે પરંપરાગત રીતે પુષ્ય નક્ષત્રમાં રથયાત્રા યોજાઈ હતી. ડાકોરના ઠાકર રાજાધિરાજ રણછોડરાયજી વાજતે ગાજતે નગરચર્યાએ નીકળ્યા હતા. રણછોડરાયજી મંદિરથી મંગળા આરતી સહિતના પારંપરિક વિધિ વિધાન બાદ ચાંદીના રથમાં બિરાજમાન થઈ ભગવાન નગરયાત્રાએ નીકળ્યા હતા.…
- ભરુચ

ભરૂચ મનરેગા કૌભાંડમાં મોટી કાર્યવાહી: ૨૧ કરાર આધારિત કર્મચારી સસ્પેન્ડ, વધુ ૩ આરોપીઓની ધરપકડ!
અમદાવાદ: ભરુચમાં મનરેગા કૌભાંડ મામલે તવાઈ બોલાવામાં આવી છે. આ કૌંભાંડમાં સામે કરાર આધારીત 21 કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2 કર્મચારીના રાજીનામાં પણ મંજૂર કરવામાં આવ્યા હતા. ફરજમાં બેદરકારીના આક્ષેપ સાથે કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે. જવાબદારી બરાબર ન નિભાવી…
- નેશનલ

શુભાંશુ શુક્લાને PM Modiએ આપ્યું હોમવર્ક, ત્રણ ટાર્ગેટ પાર પાડવા માટે માંગી મદદ
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પર હાજર ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે ખાસ વાતચીત કરી હતી. આ સંવાદ દરમિયાન પીએમ મોદીએ શુક્લાને ભવિષ્ય માટે કેટલાક મોટા લક્ષ્યોનું ‘હોમવર્ક’ આપ્યું હતું. તેમણે કહ્યું કે,…
- આપણું ગુજરાત

આવતીકાલે કચ્છમાં અતિભારે અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રને પણ ધમરોળશે!
અમદાવાદ: અષાઢ મહિનાના પ્રારંભે જ ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં ૧૮૭ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ દ્વારકામાં એટલે કે 2.44 ઈંચ જેટલો નોંધાયો હતો. જ્યારે જાંબુઘોડામાં 2.4 ઈંચ વરસાદ પડ્યો હતો. લખપતમાં 1.89…
- ઇન્ટરનેશનલ

ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં ટ્રમ્પે કર્યા ખુલાસા! કહ્યું ‘ખામેનીને મેં બચાવ્યા, ઈરાન પર હુમલાની પણ આપી ચેતવણી…
વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના તાજેતરના નિવેદનો પર આકરા પ્રહારો કરતા રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે. શુક્રવારે ટ્રમ્પે ખામેની પર પ્રહારો કરતાં કહ્યું કે, “તમને ખરાબ રીતે માર મારવામાં આવ્યા છે, હવે તમે…
- Uncategorized

‘અવકાશમાંથી ભારત ભવ્ય દેખાય છે’: PM મોદી અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લાની ઐતિહાસિક વાતચીત
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પર પહોંચેલા ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ પૂછ્યું કે, “તમે તમારી સાથે જે ગાજરનો હલવો લઈ ગયા છો, શું તે તમારા મિત્રોને ખવડાવ્યો?”…









