- રાજકોટ

રાજકોટમાં કાયદાનો ડર ઓગળ્યો? ધોળા દિવસે 6થી વધુ ઘા ઝીંકી મિત્રએ જ મિત્રની કરી કરપીણ હત્યા…
રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં અસામાજિક તત્વોના મનથી જાણે કાયદાનો ડર ઓસરી ગયો હોય તેમ શહેરમાં ધોળા દિવસે 45 વર્ષીય વ્યક્તિના શરીરના ભાગે છથી વધુ ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો…
- જૂનાગઢ

શિવરાત્રીના મેળા પૂર્વે જ ગિરનારની તળેટીમાં ધિંગાણું: ત્રિશૂળ અને ચીપિયા સાથે અજાણ્યા સાધુઓનો હુમલો…
જૂનાગઢ: થોડા જ દિવસમાં જૂનાગઢમાં ભવનાથમાં શિવરાત્રીના મેળાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે ભવનાથ વિસ્તારમાં આશ્રમની જગ્યા બાબતે સાધુઓ વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, તેની વિગતો…
- નેશનલ

લંડનથી બેંગલુરુની ફ્લાઇટમાં આવેલી ખામી બાદ એર ઇન્ડિયાએ 33 ડ્રીમલાઇનર વિમાનોની તપાસ શરૂ કરી…
ફોનવી દિલ્હી: લંડન-હીથ્રોથી બેંગલુરુ આવી રહેલી એર ઇન્ડિયાની બોઇંગ 787 ‘ડ્રીમલાઇનર’ ફ્લાઇટમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં ગંભીર ખામી સર્જાતા ચિંતા પ્રસરી છે. ઉડાન ભરતા પહેલા પાઇલટોએ જોયું કે સ્વીચ વારંવાર આપમેળે ‘કટ-ઓફ’ મોડમાં આવી જતી હતી. આ ઘટના બાદ એર ઇન્ડિયાએ…
- ભાવનગર

ભાવનગરમાં હેડ કોન્સ્ટેબલ આપઘાત કેસઃ PSI ગોસ્વામીની જામીન અરજી મુદ્દે શનિવારે ફેંસલો
ભાવનગર: જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલના આપઘાત કેસમાં સંડોવાયેલા આરોપી PSI બી. કે. ગોસ્વામીની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગત 31 જાન્યુઆરી 2026ના રોજ ભાવનગરની ચોથી એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં કરવામાં…
- નેશનલ

હવે આકાશમાં સ્વદેશી ગર્જના: ભારતમાં બનાવાશે આર્મીના હેલિકોપ્ટર, સૈન્યની તાકાતમાં થશે વધારો
નવી દિલ્હી: ભારત સરકારના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ આપવા માટે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ (Adani Defence) અને ઇટાલીની પ્રખ્યાત કંપની લિયોનાર્ડો (Leonardo) વચ્ચે એક ઐતિહાસિક વ્યૂહાત્મક સમજૂતી થઈ છે. આ ભાગીદારી હેઠળ બંને કંપનીઓ સાથે મળીને ભારતમાં આધુનિક સૈન્ય હેલિકોપ્ટરનું…
- રાજકોટ

રાજકોટમાં લારી ખેંચતા શાકભાજીના ફેરિયાને આવ્યો એટેક, ગણતરીની સેકન્ડોમાં જ રસ્તા પર ઢળી પડ્યા…
રાજકોટ: હાર્ટ અટેકની સમસ્યા આજે સમાજ સામે એક મોટો સ્વાસ્થ્ય પ્રશ્ન બનીને ઊભી છે. કલ્પના પણ ન કરી શકાય તેવો સ્વસ્થ માણસ પણ ઘડીવારમાં જ ઢળી પડ્યો હોય તેવા અનેક બનાવો આપણી સામે આવી ચૂક્યા છે. હાલ પોલીસ ભરતી માટેની…
- નેશનલ

હવે ‘ટ્રેડ ડીલ’ મુદ્દે રાહુલ ગાંધીએ ઊઠાવ્યા સવાલ, કહ્યું પીએમ મોદી પર અમેરિકાનું દબાણ…
નવી દિલ્હી: લોકસભામાં ડોકલામ મુદ્દે કોંગ્રેસ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉગ્ર રજૂઆત કરી હતી, જેને પગલે ગૃહમાં હંગામો થયો હતો અને કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. ગૃહની બહાર મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર…
- અમદાવાદ

કચ્છ જનારાઓ નોંધ લેજો: સયાજીનગરી, કચ્છ અને નમો ભારત સહિતની અનેક ટ્રેનો રદ અને ડાયવર્ટ…
જાણો વિગતવાર લિસ્ટ… અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવતા ગાંધીધામ-ભુજ સેક્શન પર ‘ગાંધીધામ કેબિન-આદીપુર ટ્રેકના સમારકામની કામગીરીને લઈને આગામી 4 થી 13 ફેબ્રુઆરી 2026 દરમિયાન ટ્રેન વ્યવહાર પ્રભાવિત થશે. જે કચ્છ તરફ રેલવેની મુસાફરી કરનારા મુસાફરોને ખાસ અસર કરશે.…









