- Top News
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી; કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે?
અમદાવાદ: ગુજરાત પર મેઘરાજા ફરી મહેરબાન થયા છે. આજ સવારથી જ સૌરાષ્ટ્ર સહીત રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. આજ બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના ૩૧ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 3.74 ઇંચ વરસાદ…
- આણંદ (ચરોતર)
આણંદમાં મોર્નિંગ વોક પર નીકળેલા કોંગ્રેસ નેતાની ઘાતકી હત્યા; પોલીસ વ્યવસ્થા સામે કોંગ્રેસના સવાલ
આણંદ: શહેરના બાકરોલમાં કોંગ્રેસના નેતાની ધોળા દિવસે જાહેરમાં હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઈકબાલ મલેક ઉર્ફે બાલા મોર્નિંગ વોક પર નીકળ્યા હતા તે દરમિયાન બાકરોલમાં આવેલ તળાવ નજીક ચપ્પુના ઘા ઝીંકીને તેની હત્યા…
- અમદાવાદ
અમદાવાદમાં રહસ્યમય આપઘાત: અજાણી યુવતીએ 14મા માળેથી કૂદીને જીવ ટૂંકાવ્યો
અમદાવાદ: આપણા સમાજ સામે સૌથી મોટી સમસ્યા હોઈ તો તે છે આપઘાતના વધી રહેલા બનાવોની. આપઘાતના વધતા જતા પ્રમાણે સમાજની સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા. આજે ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં આપઘાતના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. આ બન્ને બનાવોની તપાસ…
- અમદાવાદ
ફરી ગુજરાત હાઈકોર્ટે આસારામના હંગામી જામીન લંબાવ્યા, હવે ૩ સપ્ટેમ્બરે સુનાવણી
અમદાવાદ: સુરત અને જોધપુરમાં દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇ કોર્ટે આસારામના હંગામી જામીન ૩ સપ્ટેમ્બર સુધી લંબાવ્યા હતા. આગામી સુનાવણી ૩ સપ્ટેમ્બરના રોજ થશે. ગઈકાલે આસારામને મેડીકલ તપાસ માટે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. 86 વર્ષીય આસારામને ચુસ્ત પોલીસ બંદોબસ્ત…
- ગાંધીનગર
ખુદના જીવના જોખમે! ગાંધીનગરના પોલીસકર્મીએ કેનાલમાં કૂદીને આપઘાત કરવા આવેલા પ્રેમી યુગલને બચાવ્યા
ગાંધીનગર: ગુજરાત પોલીસે એક પ્રસંશનિય કામગીરી કરીને આપઘાત કરવા આવેલા એક પ્રેમી યુગલને બચાવ્યા હતા. ગાંધીનગર જિલ્લાના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ સોમવારે બપોરે નર્મદા કેનાલના સર્વિસ રોડ પર પોતાની ફરજ દરમિયાન એક યુવક અને યુવતીને આત્મહત્યા કરવા…
- નેશનલ
‘સુભાષબાબુ અંગ્રેજોના ડરથી ભાગેલા’ આ રાજ્યના પાઠ્યપુસ્તકમાં નેતાજીના વિવાદિત ઉલ્લેખથી રાજકારણ ગરમાયું
તિરુવનંતપૂરમ: શાળાના પાઠ્યપુસ્તકોને વિશ્વસનીય વાચનસામગ્રી માનવામાં આવે છે પરંતુ કેરળમાં ચોથા ધોરણની એક સ્કૂલની બુકના ડ્રાફ્ટમાં નેતાજી સુભાષચંદ્ર બોઝને લઈને એક વિવાદિત ભૂલ સામે આવતા વિવાદ થયો છે. આ બુકમાં લખવામાં આવ્યું હતું કે, નેતાજી અંગ્રેજોના ડરથી જર્મની ભાગી ગયા…
- Top News
સૌરાષ્ટ્રમાં મેઘમહેર: સૂત્રાપાડામાં ૧૧ ઇંચથી વધુ વરસાદ, માંગરોળમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
અમદાવાદ: રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 19 ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 86 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં નોંધાયો હતો. ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ 11.30 ઇંચ વરસાદ પડ્યો…
- Top News
જાણીતા કલાકાર દેવાયત ખવડ સહીત આરોપીઓના રિમાન્ડ નામંજૂર; કોર્ટે જામીન પર છોડ્યા
વેરાવળ: ગીર સોમનાથ જિલ્લામાં ધ્રુવરાજસિંહ પર કરવામાં આવેલા જીવલેણ હુમલાના કેસના આરોપી કલાકાર દેવાયત ખવડ સહિત 6 લોકોની સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામ નજીક ફાર્મહાઉસથી ધરપકડ કરી લેવામાં આવી હતી. તે ઉપરાંત પોલીસે આરોપી દેવાયત ખવડની સ્કોર્પિયો કાર પણ જપ્ત કરી…
- ઇન્ટરનેશનલ
રશિયા-યુક્રેન યુદ્ધનો અંત નજીક? ટ્રમ્પની બેઠક બાદ શાંતિ વાટાઘાટોની આશા જાગી; જાણો બેઠકમાં શું રંધાયું?
વોશીન્ગ્ટન ડીસી: અમેરિકાના રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અધ્યક્ષતામાં રશિયા-યુક્રેન યુદ્ધને લઈને એક મોટી બેઠક યોજાઈ હતી, જેમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી અને યુરોપના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ યુદ્ધ સમાપ્ત થવાની આશા વધી છે, કારણ કે…