- ભુજ

પ્રેમ સંબંધનો લોહિયાળ અંત: કચ્છમાં ‘છેલ્લી મુલાકાત’ કહેતાં જ પ્રેમીએ યુવતીની પથ્થરથી છુંદી હત્યા કરી
ભુજ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી હત્યાના બની રહેલા બનાવોએ સમાજ અને પોલીસ બંને સામે અનેક સવાલો ઊભા કર્યા છે. પારિવારિક સંબંધો, પ્રેમ વગેરે જેવા પવિત્ર અને સમાજના આધાર સમાન સબંધોના કરુણ અંજામની ઘટનાઓ ચોંકાવનારી અને ચિંતાજનક છે. આવો જ એક…
- નેશનલ

“નહિ દરિદ્ર, કોઉ દુખી ન દીના”: અયોધ્યાથી PM મોદીએ રામરાજ્યને ‘વિકસિત ભારત’ સાથે જોડ્યું; કહી મહત્વની વાત…
અયોધ્યા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ‘ધર્મધ્વજા’ ફરકાવીને એક નવો ઇતિહાસ રચ્યો છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ બન્યા હતા. ધ્વજારોહણ બાદ…
- આપણું ગુજરાત

આજે ગુજરાત કેબિનેટની બેઠક, ક્યા મહત્વના નિર્ણયો લેવાઈ શકે ?
ગાંધીનગર: આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવાની છે. આ કેબિનેટ બેઠકમાં રાજ્યભરમાં ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી, રાહત સહાય અને ખાતરની અછત જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તે ઉપરાંત રાજયભરમાં યોજાઇ રહેલી એકતા યાત્રાના અને રાજ્ય…
- રાજકોટ

ભાજપના ક્યા રાષ્ટ્રીય દિગ્ગજ નેતા સ્વ. વિજય રૂપાણીના પરિવારને મળવા રાજકોટ આવ્યા?
રાજકોટ: ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષની સૌરાષ્ટ્રની મુલાકાતને લઈને રાજકોટના રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ભારે તેજ થયું છે. ગઈકાલે સૌરાષ્ટ્ર ઝોન સંગઠનની એક મહત્વની બેઠકનું આયોજન રાજકોટ સ્થિત ભાજપ શહેર કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. આ…
- ભુજ

ઇથોપિયાના જ્વાળામુખીની ઝેરી રાખના ધુમાડાની અસર કચ્છ સુધી વર્તાઇ! AQI થયો નબળો…
ભુજ: આફ્રિકા ખંડના ઈથોપિયાની ઇર્ટઅલે પર્વતમાળા પાસે, ઈથોપિયાની રાજધાની એડિસઅબાબાની ઉત્તર-પૂર્વ દિશાએ ૮૦૦ કિલોમીટર દૂર આવેલા હેયલી ગુબી જ્વાળામુખી ફાટતાં તેની અત્યંત ઝેરી પ્રકારની રાખનો ધુમાડો, રાતા સમુદ્રથી અરબી સમુદ્ર થઈને ગુજરાત સુધી પહોંચી રહ્યો હોવાના બિન સત્તાવાર અહેવાલ છે.…
- વલસાડ

અજાણ્યા ‘ડોક્ટર’ પાસેથી સારવાર લેતા પહેલા ચેતજો! વલસાડમાં ઘૂંટણના દુખાવાની ‘જાદુઈ સારવાર’ના નામે લાખોની ઠગાઇ…
વલસાડ: ગુના કે છેતરપિંડી માટે શું દવા કે ઈલાજનો પણ ઉપયોગ થઇ શકે? તો વલસાડના એક કિસ્સાએ ગઠિયાઓની છેતરપિંડી માટેની નવી ચાલને પ્રકાશમાં લાવી છે. વલસાડ ટાઉન પોલીસે સોમવારે એક વૃદ્ધ વેપારી સાથે ઘૂંટણના દુખાવાના “ચમત્કારી ઈલાજ”ના બહાને ₹1 લાખની…
- કચ્છ

કચ્છ સરહદ બની “ઘૂસણખોરીનું પ્રવેશદ્વાર’? બે મહિનામાં બીજી વખત પાકિસ્તાની યુગલ પકડાયું…
ભુજ: કચ્છને અડીને આવેલી ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ જાણે ઘૂસણખોરીનું પ્રવેશદ્વાર બની રહી હોય તેવી ઘટના ફરી પ્રકાશમાં આવી છે, જો કે ભારતીય સીમા સુરક્ષા દળએ ઘૂસણખોરી કરનાર પાકિસ્તાની યુગલની અટકાયત કરી લીધી હતી. મળતી વિગતો અનુસાર, ભારતીય સીમા…









