- નેશનલ

મનરેગાનું નામ બદલવા મુદ્દે સોનિયા ગાંધીના સરકાર પર આકરા પ્રહારો: કહ્યું – ગરીબોના અધિકાર પર બુલડોઝર ચલાવાયું
નવી દિલ્હી: મનરેગાનું નામ બદલવા મુદ્દે રાજકીય ઘમાસાણ મચી ગયું છે. કોંગ્રેસ આ મુદ્દે કેન્દ્ર સરકાર પર માછલાં ધોઈ રહી છે. ત્યારે હવે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ‘મનરેગા બચાવો સંગ્રામ’ અંતર્ગત એક વીડિયો સંદેશ જાહેર કરીને કેન્દ્રની મોદી…
- મોરબી

કંપનીએ ધંધો કરવો હોય તો જમીન ભાડે લો કે ખરીદો: વીજ લાઇન મુદ્દે કલેક્ટર સામે પાલ આંબલિયાની ધારદાર દલીલો
મોરબી: હાલ ગુજરાતમાં વીજ કંપનીઓમાં વીજળીના તાર નાખવા મુદ્દે વિરોધના સૂર ઉઠયા છે. વીજ કંપનીની દાદાગીરીને કારણે જેતપુર તલઉકના એક ખેડૂતનું હાર્ટ અટેકથી નિધન થયું હોવાના અહેવાલ છે. ત્યારે આ મુદ્દે મોરબી જિલ્લામાં નાખવામાં આવી રહેલી વીજ લાઇનના વિરોધમાં કોંગ્રેસ…
- નેશનલ

ફરી મોદી સરકાર પર AAPના નેતા થયા ઓળઘોળ! સરકારનો આભાર માની કહી આ વાત….
નવી દિલ્હી: છેલ્લા દિવસોમાં કેન્દ્ર સરકારને ભિંસમાં લેવાનો એક પણ મોકો નહિ છોડનારી આમ આદમી પાર્ટીના જ એક સાંસદ કેન્દ્રની મોદી સરકાર પર ઓળઘોળ થઈ ગયા છે. કેન્દ્ર સરકારની પ્રસંશા કરનાર બીજું કોઈ નહિ પણ સરકારની આકરી ટીકા કરનારા આપના…
- નેશનલ

પાકિસ્તાનની નાપાક હરકત! LoC પર ફરી દેખાયા ડ્રોન, ભારતીય સેનાએ કર્યું ફાયરિંગ
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે. જમ્મુ અને કાશ્મીરના રાજોરી સેક્ટરમાં લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર ફરી એકવાર ડ્રોન દેખાયા છે. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી પાકિસ્તાનને આવી ગતિવિધિઓને મુદ્દે આકરી ચેતવણી આપી ચૂક્યા છે, તે જ…
- અમદાવાદ

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો નવું ટાઈમ ટેબલ: હવે દર 7 મિનિટે મળશે ટ્રેન, જાણો તમામ રૂટના સમય અને કલર કોડ
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૧ જાન્યુઆરીના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના મેટ્રો લિંકનું ઉદ્ઘાટન કર્યા બાદ હવે ૧૬ જાન્યુઆરી ૨૦૨૬ (શુક્રવાર)થી આ રૂટ પર મેટ્રો ટ્રેનનું મેટ્રોનું નવું ટાઈમટેબલ અમલી બનશે, જેમાં પીકઅવર્સ દરમિયાન દર સાત મિનિટે એક…
- નવસારી

નવસારી પલસાણા હાઈવે પરથી LSD ડ્રગ્સ સાથે 3 ઝડપાયા: મુખ્ય સૂત્રધાર વોન્ટેડ
નવસારી: ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે નવસારીના પલસાણા હાઈવે પર બાતમીના આધારે દરોડો પાડીને LSD ડ્રગ્સ અને ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. SMCને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરીને ડ્રગ્સની ડિલિવરી થાય તે પૂર્વે જ ઝડપી લીધા…
- અમદાવાદ

મનરેગાના નામ અને માળખામાં ફેરફાર મુદ્દે ગુજરાત કોંગ્રેસનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: વિધાનસભા ઘેરવાની આપી ચીમકી
મનરેગાનું નામ બદલીને ભાજપ સરકાર ગ્રામીણ જનતાનો રોજગારીનો હક છીનવી રહ્યાનો દાવો અમદાવાદઃ કેન્દ્ર સરકારે મનરેગાનું નામ બદલાવ્યું ત્યારથી વિરોધ પક્ષ આ મુદ્દે સરકાર પર માછલાં ધોઈ રહ્યું છે. કોંગ્રેસ તેના વિરોધમાં કેટલાય દિવસોથી પ્રદર્શન કરી રહી છે ત્યારે આ…
- નેશનલ

ઈમરાન હાશમીની ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ અમદાવાદમાં ઉતરાણ વખતે સર્જાઈ હતી ટેક્નિકલ ખામી
નવી દિલ્હી: મુંબઈથી અમદાવાદ જઈ રહેલી અકાસા એરની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી અથવા પ્રતિકૂળ સંજોગોને કારણે મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આજે સવારે 8:40 વાગ્યે મુંબઈથી ઉપડેલી ફ્લાઈટ QP 1781 અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં નિષ્ફળ રહી હતી. આ…
- Uncategorized

ઓપરેશન સિંદૂરની અસર: લશ્કર-એ-તૈયબામાં ભંગાણ, પાકિસ્તાની સેના પરથી આતંકીઓનો ભરોસો ઉઠ્યો
ઈસ્લામાબાદ/નવી દિલ્હીઃ શિયાળામાં ભારતની ઉત્તર સરહદે ઘૂસણખોરીનું પ્રમાણ વધી જાય છે, પરંતુ ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન સાથે આતંકવાદી સંગઠનોને પાઠ ભણવાની નોબત આવી છે. એટલે સુધી કે લશ્કર-ઐ-તૈયબા જેવા સંગઠનમાં આતંરિક વિવાદ વધ્યો છે. ગુપ્તચર સંસ્થાઓ દ્વારા મળેલી વિગતોના આધારે…









