- આપણું ગુજરાત
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે સૌરાષ્ટ્રના શિવાલયો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠશે
અમદાવાદ: આજથી હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં આવેલા પવિત્ર બે જ્યોતિર્લિંગ સહીત અનેક શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. સોમનાથ, નાગેશ્વર, ઘેલા સોમનાથ, ભવનાથ, રામનાથ સહીત અનેક શિવાલયોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડશે.…
- આપણું ગુજરાત
રાજકોટ-અમદાવાદ સિક્સલેનની કામગીરી કેટલી થઈ પૂર્ણ? જાણો લોકસભામાં શુ આપવામાં આવી માહિતી…
અમદાવાદ: ગુજરાતમાં અનેક નેશનલ હાઇવેને સિક્સ લેન કરવાના તેમજ અન્ય વિકાસકાર્ય હાલ પ્રગતીમાં છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ-રાજકોટ હાઇવેની કામગીરી ચાલી રહી છે અને લોકો માટે આ કામગીરી એક માથાનો દુખાવો બની ગઈ છે, ત્યારે લોકસભામાં રાજકોટના સાંસદ પરશોતમ…
- આપણું ગુજરાત
ઘેલા સોમનાથ ખાતે આચાર્ય-શિક્ષકોને જવાબદારી સોંપતો પરિપત્ર તાત્કાલિક ધોરણે રદ કરાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)જસદણ: રાજકોટ જિલ્લાના ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે આવતા મહત્વપૂર્ણ મહાનુભાવોના ભોજન સંચાલન માટે જસદણના પ્રાંત અધિકારી દ્વારા શાળાના આચાર્યો અને શિક્ષકોને સોંપવામાં આવેલી ફરજના પરિપત્રથી ભારે ઉહાપોહ મચી ગયો હતો. આ મુદ્દે ચર્ચા શરુ…
- આપણું ગુજરાત
હરિયાણાના પૂર્વ ધારાસભ્યની હત્યા કેસનો આરોપી દેવભૂમિ દ્વારકામાંથી ઝડપાયો…
જામ ખંભાળિયા: હરિયાણાના પૂર્વ ધારાસભ્ય અને ભારતીય રાષ્ટ્રીય લોકદળના પ્રદેશ પ્રમુખ નેફ સિંહ રાઠીની હત્યાના કેસમાં નાસતા-ફરતા આરોપી જાહીર અબ્બાસ રફુદ્દીન અબ્દુલ કાદિર કાલિયાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા એસઓજી અને હરિયાણા એસટીએફના સંયુક્ત ઓપરેશનમાં આ…
- ગીર સોમનાથ
ગીર સોમનાથના 5 નિર્જન ટાપુઓ પર આગામી બે મહિના સુધી પ્રવેશ પ્રતિબંધ
વેરાવળ: ગીર સોમનાથ જિલ્લાનો સમુદ્ર કિનારો રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને તેમજ આતંકવાદી અને દેશવિરોધી પ્રવૃત્તિઓ સંદર્ભે અતિ સંવેદનશીલ હોય માટે આવી પ્રવૃતિઓને રોકવા માટે ગીર સોમનાથ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના…
- બનાસકાંઠા
₹1.83 કરોડના ખર્ચે નવનિર્મિત સુઈગામ બસ મથકનું ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ…
અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાકિસ્તાન સરહદને અડીને આવેલી નડાબેટ બોર્ડર સિક્યુરિટી ફોર્સ બોર્ડર આઉટ પોસ્ટની મુલાકાત લઈને સરહદના સંત્રીઓના સાહસ-શૌર્યને બિરદાવ્યું હતું. આ દરમિયાન તેમણે બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત…
- નેશનલ
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ભરણપોષણના કેસમાં કોર્ટે મહિલાને કહ્યું, ‘ભણેલા છો તો કમાઓ, BMW શા માટે?’
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે ભરણપોષણ સંબંધિત એક કેસની સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતુ. ચીફ જસ્ટિસ બીઆર ગવઈ (Chief Justice B.R. Gavai) એ એક મહિલાને ફટકાર લગાવતા જણાવ્યું હતું કે, યોગ્ય અને સુશિક્ષિત મહિલાઓએ પોતાની આજીવિકા માટે જાતે…
- જૂનાગઢ
સોરઠનું ગૌરવ: બહાઉદ્દીન કોલેજને ‘આદર્શ મહાવિદ્યાલય’નો દરજ્જો, શિક્ષણ બનશે વધુ આધુનિક!
જૂનાગઢ: સોરઠની સૌથી જૂની વિદ્યાપીઠ એવી બહાઉદ્દીન કોલેજને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા “આદર્શ મહાવિદ્યાલય” તરીકે માન્યતા આપવામાં આવી છે. આદર્શ મહાવિદ્યાલયની શ્રેણીમાં સ્થાન મળતા હવે આ કોલેજોને શિક્ષણ, સંશોધન અને આધુનિક શૈક્ષણિક માળખા માટે વિવિધ પ્રકારના લાભ અને સવલતો…
- રાજકોટ
રાજકોટ જિલ્લામાં પશુરોગો સામે પશુધનનું સઘન રસીકરણ: 33,316 પશુઓને રસી અપાઈ…
રાજકોટ: જિલ્લામાં પાલતુ પશુઓને ચોમાસામાં થતા સંભવિત અન્ય રોગો તથા લમ્પી રોગથી બચાવવા પશુપાલન ખાતા દ્વારા સઘન કામગીરી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૫માં જાન્યુઆરીથી લઈને ૧૯ જુલાઈ સુધીમાં ૩૩,૩૧૬ પશુઓને લમ્પીની રસી આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં ૩,૩૫,૫૪૭ ગૌ પશુધનરાજકોટ…
- વડોદરા
વડોદરામાં પેટ્રોલ પંપના માલિકનો પરિવાર સાથે આપઘાતનો પ્રયાસ…
વડોદરા: શહેરના ગોરવામાં સામૂહિક આપઘાતના પ્રયાસનો કિસ્સો સામે આવ્યો હતો. આર્થિક સંકડામણને કારણે પેટ્રોલ પંપના માલિકે પત્ની, બે દીકરા તથા એક દીકરી સાથે ઝેરી દવા પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 21 જુલાઇના રોજ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ…