- ઇન્ટરનેશનલ
અમદાવાદ વિમાન દુર્ઘટના: અમેરિકા અને બ્રિટન તપાસમાં જોડાશે, બોઇંગ પણ સહયોગ આપવા તૈયાર
અમદાવાદ: અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની તપાસમાં યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સે મદદ કરવાની ખાતરી આપી છે. અમેરિકા સરકારની એજન્સી નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ ભારત આવનારી યુએસ તપાસકર્તાઓની ટીમનું નેતૃત્વ કરવાની જાહેરાત કરી છે. NTSB એ સોશિયલ…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન દુર્ઘટના: અમિત શાહ સહિત અન્ય કેન્દ્રીય પ્રધાનોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી
અમદાવાદ: મેઘાણીનગરમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદ પહોંચ્યા હતા. આજે સાંજે તેમણે ઘટનાસ્થળની મુલાકાત કરી હતી. તેમની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ કિંજરપુ, નાગરિક ઉડ્ડયન રાજ્ય…
- અમદાવાદ
પૂર્વ CM વિજય રૂપાણીના નિધન સાથે ‘આ’ સંયોગની ચર્ચાએ લોકોમાં જગાવ્યું કૌતુક
અમદાવાદઃ આજે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં થયેલા પ્લેન ક્રેશમાં (ahmedabad plane crash) થયું, જેમાં 242 પ્રવાસી સવાર હતા. આ વિમાનમાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી (ઉ.વ.69) (ex cm vijay rupani) પણ સવાર હતા. વિજય રૂપાણીના પ્લેન ક્રેશના અકસ્માતના સમાચાર મળતાં…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ: આવતીકાલે પીએમ મોદી આવશે ગુજરાત; ઘટનાસ્થળની મુલાકાત લેશે
અમદાવાદ: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં સેંકડો લોકોના મૃત્યુ થયા છે ત્યારે આ ઘટનાને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ આવશે અને ઘટનાની વિસ્તૃત માહિતી મેળવશે. આ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત…
- અમદાવાદ
પ્લેન ક્રેશ મુદ્દે હવે ઈન્ટરનેશનલ નિષ્ણાતે આપ્યું ચોંકાવનારું નિવેદન
અમદાવાદ: એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI171) વિમાન ટેકઓફ દરમિયાન ક્રેશ થવા પાછળનું કારણ હવે સવાલોના ઘેરામાં છે. આ અંગે અમેરિકાના જાણીતા એવિએશન નિષ્ણાત જ્હોન એમ. કોક્સે એક મોટો ખુલાસો કર્યો છે. કોક્સના મતે, વિમાનના પાર્ટ્સ યોગ્ય રીતે ગોઠવાયેલા…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ: 625 ફૂટની ઊંચાઈએ પાઈલટને બચવાનો સમય જ ન મળ્યો!
અમદાવાદ: અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI171) વિમાન બપોરે 1:30 વાગ્યે રન-વે પર હતું અને 1:38 વાગ્યે રનવેના છેલ્લા ભાગમાંથી સફળતાપૂર્વક ટેકઓફ કરી ચૂક્યું હતું. જોકે, ટેકઓફના માત્ર બે જ મિનિટમાં, એટલે કે બપોરે 1:40 વાગ્યે, વિમાન…
- અમદાવાદ
પ્લેન ક્રેશ: મૃતદેહોની ઓળખ માટે DNA સેમ્પલ લેવા પરિજનો હોસ્પિટલ પહોંચ્યા
અમદાવાદ: શહેરના મેઘાણીનગરમાં એર ઇન્ડિયા ફ્લાઇટ AI171 ક્રેશ થઈ હતી જેમાં 242 લોકોમાંથી એકનો બચાવ થયો છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ કરવા માટે બી. જે. મેડિકલ કોલેજના કસોટી ભવન ખાતે પીડિતોના સંબંધીઓના ડીએનએ સેમ્પલ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે…
- અમદાવાદ
સુરતથી સીધા સિવિલ પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલઃ ઇજાગ્રસ્તોની કરી મુલાકાત
અમદાવાદ: શહેરના મેઘાણીનગરમાં એક દુઃખદ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI171) ટેકઓફના થોડી જ મિનિટો બાદ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું. આ વિમાન 1.38 વાગ્યે ટેકઓફ થયું હતું અને 1.40 વાગ્યે ક્રેશ…
- અમદાવાદ
અમદાવાદમાં પ્લેન ક્રેશ: વિપક્ષે ચૂંટણી કાર્યક્રમો સ્થગિત કર્યાં
અમદાવાદ: આજે બપોરે અમદાવાદના મેઘાણીનગરમાં એક દુઃખદ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI171) ટેકઓફના થોડી જ મિનિટો બાદ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. વિમાનમાં 242 યાત્રી…
- અમદાવાદ
અમદાવાદમાં પ્લેન ક્રેશ: અકસ્માતના મૂળ કારણ અંગે ક્યારે ખબર પડશે, જાણો હકીકત
અમદાવાદ: અમદાવાદના મેઘાણીનગરમાં આજે મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ અને તેની સ્થિતિ જોઇને કોઈનું પણ કાળજું કંપી ઉઠે. આ દુર્ઘટનામાં એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI171) ટેકઓફના થોડી જ મિનિટો બાદ મેઘાણીનગરમાં ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા…