- ઉત્સવ
બહોત હૈ મુશ્કિલ ગિર કે સંભલના…પણ માણસ નિશ્ચય કરે તો પડ્યા પછી ફરી ઊભા થઈ શકાય એનો પુરાવો છે એક પોલીસ અધિકારી નૌજિશા!
સુખનો પાસવર્ડ -આશુ પટેલ આજે વાત કરવી છે કેરળની યુવતી નૌજિશાની. કેરળની નૌજિશાએ કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી પછી એ એક કોલેજ સાથે ગેસ્ટ લેકચરર તરીકે જોડાઈ હતી. એ પોતાની જિંદગી માણી રહી હતી, પરંતુ 2013માં એના જીવનમાં એક આઘાતજનક…
- ઉત્સવ
આધુનિક ગઝલના પ્રણેતા શેખાદમ આબુવાલા
સર્જકના સથવારે -રમેશ પુરોહિત શેખ આદમ મુલ્લા શુજાઉદ્દીન આબુવાલાને ગઝલના ચાહકો શેખાદમ આબુવાલાના નામે જાણે છે. શેખાદમનો જન્મ દાઉદી વહોરા ખાનદાનમાં અમદાવાદમાં 15-10-1929માં થયો હતો. આ કવિ પાસે ઉચ્ચ અભ્યાસ, વિશાળ વાચન, ભાષાની સરળતા અને જીવનની ઊંડી સમજણનો ખજાનો હતો.…
- ઉત્સવ
સૈફ અલી ખાન પટૌડી પરિવારને 15 હજાર કરોડનો ફટકો
કવર સ્ટોરી -વિજય વ્યાસ પટૌડી પેલેસ મધ્ય પ્રદેશ હાઈકોર્ટે ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાનના પટૌડી પરિવારની 15 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લેવા સામેનો સ્ટે ઉઠાવીને એનિમી પ્રોપર્ટી એક્ટ' હેઠળ આ સંપત્તિ જપ્ત કરવાની છૂટ આપી એની સાથે જ…
- ઉત્સવ
તમસો મા જયોતિર્ગમય
આકાશ મારી પાંખમાં -કલ્પના દવે મુંબઈના પશ્ચિમ પરામાં આવેલા કુરાડવિલેજમાં રહેતી સુશીલા નૈયરના જીવનની આ હૃદય વિદારક સત્ય હકીકત છે. મોહિત નૈયર એક કંસ્ટ્રકશન કંપનીમાં સુથારીકામ કરે છે. એક તરફ કારમી મોંઘવારી અને ટૂંકી આવક તો બીજી તરફ કૌટુંબિક જવાબદારી…
- આપણું ગુજરાત
અમદાવાદીઓનો પિઝામાંથી રસ ઉડ્યો! 10 મહિનામાં 100 પિઝા આઉટલેટ્સ બંધ થયા
અમદવાદ: 1990ના દાયકામાં સૌ પ્રથમ વાર અમેરિકન બ્રાંડ ડોમિનોઝ અને પિઝા હટે ભારતીયોને પિઝાનો સ્વાદ ચખાડ્યો, આ બાદ ધીમે ધીમે પિઝા શહેરોમાં વસતા ભારતીયોનું મનપસંદ ફૂડ બન્યું. વર્ષો વીતવાની સાથે પિઝા બનાવતી અનેક ભારતીય બ્રાન્ડ ચાલુ થઇ. પરંતુ લાગી રહ્યું…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ક્યારથી ઉનાળાની શરૂઆત થશે? ઠંડીનો રાઉન્ડ આવશે કે નહીં, વાંચો અંબાલાલની લેટેસ્ટ આગાહી
અમદાવાદઃ ગુજરાત હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બપોરે ગરમી અને સવાર-સાંજ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel Forecast) પણ આગામી દિવસોમાં કેવું હવામાન રહેશે તેને લઈ આગાહી કરી છે. અંબાલાલની…
- સ્પેશિયલ ફિચર્સ
નાગા સાધ્વીઓની છે અલગ દુનિયા ચાલો જાણીએ તેમના વિશે
પ્રયાગરાજમાં(prayagraj) હાલ મહાકુંભ ચાલી રહ્યો છે. આ સમયે સંગમ શહેર પ્રયાગમાં ઋષિ-મુનિઓ સહિત કરોડો ભક્તો હાજર છે. આસ્થાનો આ તહેવાર મહાકુંભમાં (mahakumbh)સ્નાન કરવા આવતા લોકો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. કુંભ મેળામાં સૌથી અનોખી બાબત નાગા સાધુઓની છે. જે…