- નેશનલ
ચૂંટણી કે બજેટ વખતે દેશમાં ‘Middle Class’ ચર્ચામાં કેમ?
દેશભરમાં જ્યારે બજેટનો સમય આવે ત્યારે મધ્યમવર્ગીય લોકોને બજેટથી ઘણી બધી અપેક્ષા રાખવામાં આવે છે તેમ તેમને ઇન્કમ ટેક્સમાં અને જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)માં કર રાહત મળશે કે વસ્તુઓના ભાવ ઓછા થશે. હાલમાં દિલ્હીમાં પણ વિધાનસભાની ચૂંટણીની તૈયારી ચાલી…
- નેશનલ
ઇન્ડોનેશિયન રાષ્ટ્રપતિએ પાકિસ્તાન સરકારનું અપમાન કર્યું! ભારત પર લાગ્યા ગંભીર આરોપ
નવી દિલ્હી: ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો મુખ્ય અતિથિ તરીકે હાજર (Prabowo Subianto) રહ્યા હતા. એવી પણ ચર્ચા હતી કે પ્રબોવો સુબિયાન્ટો ભારત પછી પાકિસ્તાનની (Pakistan) મુલાકાત લેશે, પાકિસ્તાન સરકારે તેમની મુલાકત માટે તૈયારીઓ પણ શરુ…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પ અમેરિકનો માટે ઇન્કમ ટેક્સ નાબૂદ કરશે! ભારતને થઇ શકે છે નુકશાન; જાણો શું છે યોજના
વોશિંગ્ટન: યુએસ રાષ્ટ્રપતિ પદ સાંભળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સતત નવા નવા આદેશ આપી રહ્યા છે અને યોજનાના પ્રસ્તાવ રજુ કરી રહ્યા છે. એવામાં અહેવાલ છે કે તેઓ અમરિકામાં ઇન્કમ ટેક્સ નાબૂદ કરવાની તૈયારી (Donald Trump to abolish Income tax) કરી…
- આપણું ગુજરાત
ગુજરાત ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ રેન્કિંગમાં ‘અગ્રણી’ રાજ્ય તરીકે ઊભર્યુંઃ સ્થાનિક, વિદેશી રોકાણમાં જંગી વધારો
ગાંધીનગરઃ ગુજરાત નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં દેશના જીડીપીમાં નોંધપાત્ર ૮.૨૦ ટકાના યોગદાન સાથે ભારતના આર્થિક વિકાસમાં મુખ્ય ફાળો આપનાર રાજ્ય બન્યું છે. વર્ષ ૨૦૧૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વ્યાપાર કરવામાં વધુ સરળતા રહે તે માટે પ્રથમવાર બિઝનેસ રિફોર્મ એક્શન…
- એકસ્ટ્રા અફેર
ભૂતકાળ ગમે તેવો હોય, મમતાને સુધરવાની તક મળવી જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજહિન્દી ફિલ્મોની એક જમાનાની જાણીતી અભિનેત્રી મમતા કુલકર્ણી ક્નિનર અખાડાની મહામંડલેશ્વર બની ગઈ તેના કારણે વિવાદ સર્જાઈ ગયો છે. મમતા કુલકર્ણીએ શુક્રવારે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સંગમના કિનારે સંન્યાસ લીધો હતો અને ક્નિનર અખાડાના પ્રમુખ લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ…
- તરોતાઝા
ફૂડ પોઈઝનિંગનો કેર
આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવાઆધુનિક જીવનશૈલી એટલે વ્યસ્ત જીવન જીવવું. સમાજ આધુનિક થાય ત્યારે સમાજની મૂળભૂતતા બદલાઈ જાય. આર્થિક ઉપાર્જન માટે સતત દોડધામ કરવી, તેથી બજાર આધારિત અર્થ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. ચારે તરફ આપણે ગ્રાફિક ડિઝાઈનમાં બંધાઈ ગયા. આધુનિક…
- તરોતાઝા
પ્રોસ્ટેટની પળોજણ
આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા માનવ શરીરનું એક મહત્ત્વનું અંગ કિડની છે. આપણા શરીરની આમ તો એ એક જડબેસલાક ફિલ્ટર સિસ્ટમ છે. લોહીમાં રહેલી અશુદ્ધિ અને ઝેરી તત્ત્વો એ પેશાબ દ્વારા શરીરની બહાર કાઢે છે, પણ કિડનીમાં કોઈ પણ કારણસર…
- તરોતાઝા
વસંતપંચમીના પર્વમાં ખાસ ખવાય છે કેસરીયા `માલપુઆ’
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિકતારીખ 2 જી ફેબ્રુઆરીના રોજ `વસંતપંચમી’નું પર્વ છે. દેવોને મનપસંદ ઋતુ કઈ? એવો પ્રશ્ન કોઈ આપને કરે તો ઝટપટ જવાબ આપજો `વસંત ઋતુ’ હાલમાં પાનખરની મોસમ ચાલી રહી છે. આપ વહેલી સવારે ચાલવા જતાં હશો તો વૃક્ષો…
- આપણું ગુજરાત
આવતીકાલથી બે દિવસ સુધી ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક: ઉમેદવારોના નામો પર થશે ચર્ચા
અમદાવાદઃ રાજ્યમાં 16મી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ભાજપે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીમાં મૂરતિયા નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી 29 અને 30 જાન્યુઆરીએ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે જેમાં…
- તરોતાઝા
પેટની સમસ્યાનો અકસીર ઇલાજ: ઇસબગોલ
ફોકસ -રેખા દેશરાજઇસબગોલ અથવા સાઇલિયમ હસ્ક એક પ્રાકૃતિક ઔષધી છે. આ ઔષધી પ્લાંટાગો ઓેવાટા નામના છોડના બીજમાંથી પ્રાપ્ત થાય છે. આ બીજના બહારના ભાગને ભૂસી કહેવાય છે. આ ઇસબગોલની ભૂસીનો ઉપયોગ પેટ સંબંધિત વિવિધ સમસ્યામાં કરવામાં આવે છે. આ ભૂસીમાં…