- આમચી મુંબઈ
થાણેમાં પહેલા માળથી પડતા બે વર્ષના બાળકનું મોત
મુંબઈઃ મહારાષ્ટ્રના થાણા જિલ્લાના એક બિલ્ડિંગમાં પહેલા માળે આવેલા એક એપાર્ટમેન્ટમાંથી પડી જવાથી બે વર્ષના બાળકનું મૃત્યુ થયું હોવાનું પોલીસે મંગળવારે જણાવ્યું હતું. આ ઘટના બદલાપુર વિસ્તારમાં રવિવારે બપોરે બની હતી. બિલ્ડીંગના બીજા માળે બાળક પરિવાર સાથે રહેતું હતું. ડોંબીવલી…
- સ્પોર્ટસ
રાજકોટમાં ઇંગ્લૅન્ડ સામે વરુણનો વટ, પાંચ વિકેટ લીધી
રાજકોટઃ ભારત સામે ઇંગ્લૅન્ડે આજે ત્રીજી ટી-20માં બૅટિંગ મળ્યા પછી 20 વિકેટે નવ વિકેટે 179 રન બનાવ્યા હતા. ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તી (4-0-24-5) ફરી એક વાર સિરીઝમાં છવાઈ ગયો છે. આ વખતે તેણે પાંચ વિકેટનો તરખાટ મચાવ્યો છે. ટી-20 ઇન્ટરનૅશનલમાં…
- સ્પેશિયલ ફિચર્સ
આ ગામમાં નથી પડતો ક્યારેય વરસાદ, કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો…
ભારતના સૌથી મોટા જિલ્લો કે જેને એક સમયે રાજ્યનો દરજ્જો પ્રાપ્ત હતો એવા કચ્છ વિશે જાણ્યા બાદ ગઈકાલે આપણે વાત કરી ભારતના એક એવા રાજ્યની કે જે અંગ્રેજોની ગુલામીથી મુક્ત રહ્યું હતું એની તો આજે હવે શું છે નવું, એવો…
- આમચી મુંબઈ
નીતિ આયોગનું રાજ્યની ‘આર્થિક સ્થિતિ’માં બગાડનું નિદાન
મુંબઈ: વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ પછી, નીતિ આયોગના અહેવાલમાં પણ એવું તારણ કાઢવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર આર્થિક મોરચે પાછળ રહી ગયું છે. રિપોર્ટમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર રાજ્ય રાજકોષી સક્ષમતા સૂચકાંકમાં ચોથા સ્થાનેથી છઠ્ઠા સ્થાને…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
DeepSeek શું છે, અમેરિકાની ઊંઘ હરામ કેમ થઈ છે, જાણો એટુઝેડ માહિતી
ચીનની કંપની DeepSeek Platformના AI સંચાલિત ચેટબોટે અમેરિકામાં મોટી ઉથલપાથલ કરી છે. અમેરિકામાં જાન્યુઆરીના આંકડા અનુસાર એપલના સ્ટોરમાંથી સૌથી વધુ ફ્રી ડાઉનલોડ કરવામાં આવેલી એપ બની ગઈ છે, જ્યારે તેની ઓછી કિંમતને કારણે યુએસ સ્થિત AI કંપનીની સરખામણીમાં આ એપ્લિકેશન…
- સ્પોર્ટસ
રિષભ પછી કોહલીએ પણ કૅપ્ટન્સી ન સ્વીકારી અને ટીમ-મૅનેજમેન્ટને કહી દીધું કે…
નવી દિલ્હીઃ વિરાટ કોહલીએ કૅપ્ટન્સી નહીં સંભાળવાની ટીમ-મૅનેજમેન્ટને વિનમ્રતાથી ના પાડી દીધી એ કિસ્સો બે દિવસથી ખૂબ ચર્ચામાં છે એટલે અહીં આપણે એની વિગતે ચર્ચા કરીશું એ પહેલાં ચોખવટ કરી દઈએ કે આ કૅપ્ટન્સી ભારતીય ટીમ વિશેની નહીં, બલકે રણજી…
- આમચી મુંબઈ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના (UBT) તટસ્થ રહેશે, કોંગ્રેસ કે AAP માટે પ્રચાર નહીં કરે: સંજય રાઉત
મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે તટસ્થ વલણ અપનાવશે. આપ અને કોંગ્રેસ બંને ઈન્ડિ ગઠબંધનમાં સહયોગી હોવા છતાં, ઠાકરે કોઈપણ પક્ષ માટે પ્રચાર નહીં કરે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી…
- આપણું ગુજરાત
ભુજમાં દેશની સૌથી મોટી અવકાશ વેધશાળા બની આકર્ષણનું કેન્દ્રઃ મહિનામાં 1500થી વધુ લોકોએ લીધી મુલાકાત
અમદાવાદ:કચ્છના ઐતિહાસિક અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા શહેર ભુજમાં રાજ્ય સરકાર દ્વારા ભારતની સૌથી મોટી અવકાશ વેધશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભુજના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 25 ડિસેમ્બર 2024ના રોજ ગુડ ગવર્નન્સ નિમિત્તે આ વેધશાળાના ઉદ્ઘાટન થયાના માત્ર 30 દિવસમાં 1500થી…
- નેશનલ
માઉન્ટ એવરેસ્ટ પર ચઢી શકો પણ કૈલાશ પર્વત પર નહીં, જાણો કારણ શું છે?
હિંદુ માન્યતા અનુસાર કૈલાસને ભગવાન શિવ અને પાર્વતીનું નિવાસસ્થાન માનવામાં આવે છે. દરેક હિન્દુ જીવનમાં એકવાર કૈલાસ માનસરોવરની યાત્રા કરવાની ઈચ્છા રાખે છે, પરંતુ ભારત અને ચીન વચ્ચે ગલવાન વિવાદ બાદ ૨૦૨૦થી કૈલાશ માનરોવર યાત્રા અને દિલ્હી અને બીજિંગ વચ્ચેની…
- સ્પોર્ટસ
રોહિત શર્માએ સુનીલ ગાવસકર વિરુદ્ધ બીસીસીઆઇમાં ફરિયાદ કરી, જાણો શા માટે…
મુંબઈઃ તાજેતરમાં ઑસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસમાં મોડા (પર્થની પ્રથમ ટેસ્ટ બાદ) પહોંચેલા અને સિરીઝની પાંચ ઇનિંગ્સમાં કુલ મળીને ફક્ત 31 રન બનાવનાર રોહિત શર્મા નબળા બૅટિંગ પર્ફોર્મન્સ બદલ ટીકાકારોનું નિશાન બન્યો હતો, ભારત એક પછી એક ટેસ્ટ હારી જતાં તેની કૅપ્ટન્સી…