- એકસ્ટ્રા અફેર
નેતાજીની હત્યા નહેરુએ કરાવેલી એ વાત કોણ માને?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજભારતમાં કેટલાક લોકો સાવ મોં-માથા વિનાની વાતો કરીને વણજોઈતા વિવાદો ઊભા કરવામાં માહિર છે. કોઈ પણ પ્રકારના આધારે કે પુરાવા વિના જીભે ચડે એ લવારો કરીને મીડિયામાં પબ્લિસિટી મેળવવાની તેમને આદત હોય છે. ભાજપના નેતા ડો. સુબ્રમણ્યમ…
- નેશનલ
Mahakumbh Stampede: નાસભાગ અંગે અખિલેશ યાદવનું નિવેદન, યોગી સરકારને આ અપીલ
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભ મેળામાં ગત રાત્રે નાસભાગની ઘટના બની (Mahakumbh Stampede, Prayagraj) હતી, જેમાં 10થી વધુ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે, મૃત્યુઆંક વધે તેવી પણ શક્યતા…
- નેશનલ
મહાકુંભમાં નાસભાગને કારણે થયેલા મોત પર રડી પડ્યા મહામંડલેશ્વર, કરી આવી અપીલ
પ્રયાગરાજઃ યુપીના પ્રયાગરાજમાં સંગમ ઘાટ પર આયોજિત વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા મહાકુંભમાં બુધવારે સવારે નાસભાગ મચી ગઈ હતી, જેમાં 17 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. દરમિયાન નાસભાગની વાત કરતા પંચાયતી અખાડાના મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરી…
- નેશનલ
મૌની અમાસ પર મહાકુંભમાં નાસભાગઃ જાણો પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?
Mahakumbh Stampede: પ્રયાગરાજમાં મૌની અમાસ પર મહાકુંભમાં ડૂબકી લગાવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં સર્જાયેલી નાસભાગમાં 10થી વધુ લોકોના મૃત્યુ થયાની આશંકા છે. તંત્ર દ્વારા હજુ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. આ દરમિયાન અનેક લોકો ઘાયલ થયાના પણ અહેવાલ છે.…
- નેશનલ
મહાકુંભમાં નાસભાગ બાદ મુખ્ય પ્રધાન આદિત્યનાથનું પહેલું નિવેદન, લોકોને કરી આવી અપીલ
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં આજે મૌની આમસના સ્નાન માટે ઉમટેલી ભારે ભીડ બેકાબુ થતા નાસભાગ (Stampede in Mahakumbh) મચી હતી, જેમાં 10 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ (UP…
- નેશનલ
PHOTOS: મહાકુંભમાં ભાગદોડ બાદ શાહી સ્નાન રદ્દ થતાં અધવચ્ચેથી પરત ફર્યા અખાડા
પ્રયાગરાજઃ મહાકુંભમાં મૌની અમાસના દિવસે ઉમટેલી ભીડના કારણે ભાગદોડ મચી હતી. આ દુર્ઘટનામાં 10 લોકોના મૃત્યુ થયાની આશંકા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. અમુક લોકો બેભાન થયા હોવાના પણ અહેવાલ છે. ભાગદોડની ઘટનાના પગલે તમામ અખાડાએ શાહી સ્નાન…
- આમચી મુંબઈ
મીઠી નદીની કાયાપલટનો ત્રીજો તબક્કો: ટેન્ડર ડ્રાફ્ટ રજૂ કરાયો
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: આખરે એક વર્ષના વિલંબ બાદ મીઠી નદીના કાયાપલટના પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનું કામ આગળ વધવાનું છે. ગયા વર્ષે સુધરાઈને સંભવિત બિડર્સ તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નહોતો. બાદમાં એક ક્ધસ્લટન્ટ સુધારિત ટેન્ડર ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. હવે ડ્રાફ્ટ…
- આમચી મુંબઈ
પાણીની પાઈપલાઈનોને બદલવા માટે 309 કરોડ રૂપિયા ખર્ચાશે
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈ શહેર અને ઉપનગરમાં રસ્તાઓના સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે હાલ જમીનની નીચે રહેલી પાણીની પાઈપલાઈનને નુકસાન થવાનું જોખમ વધી ગયું છે. તેથી આ સમસ્યાનો સામનો કરવા માટે પાલિકાએ રસ્તાના ચાલુ કામની સાથે…
- નેશનલ
મહાકુંભમાં ભાગદોડ, 10 શ્રદ્ધાળુના મૃત્યુની આશંકા; શાહી સ્નાન રદ્દ
પ્રયાગરાજઃ મૌની અમાસના દિવસે પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. જેના કારણે ભાગદોડ મચી (Mahakumbh Stampede)હતી. આ દરમિયાન 10 શ્રદ્ધાળુઓના મૃત્યુની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થિતિને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે વાત કરી…
- આપણું ગુજરાત
જામનગરમાં પાંચ વર્ષ બાદ નોંધાયો કોંગો ફીવરનો કેસ; 50 વર્ષીય આધેડના મૃત્યુથી તંત્ર થયું દોડતું
જામનગર: ગુજરાતમાં બેવડી ઋતુના અનુભવના કારણે રોગચાળામાં વધારો થઈ રહ્યો હોય અને બદલાતી ઋતુના પરિણામે અનેક રોગચાળાએ દેખા દીધી છે. આ દરમિયાન પાંચ વર્ષ બાદ જામનગરમાં કોંગો ફીવરે દસ્તક દેતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા…