- ઇન્ટરનેશનલ
‘કુછ દિન તો ગુજારીએ અફઘાનિસ્તાનમેં…’ અફઘાનિસ્તાનન સરકારે પ્રવાસીઓને આવકાર્ય!!
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અફઘાનિસ્તાનની તાલીબાન સરકારના ‘પબ્લિક રિલેશન ડીપાર્ટમેન્ટ’ના નામ પર બનવવામાં આવેલું એક પેરોડી અકાઉન્ટ ચર્ચામાં છે. આ પેરોડી અકાઉન્ટ એક વિડીયો પોસ્ટ કરીને વિશ્વભરના પ્રવાસીઓને અફઘાનિસ્તાન ફરવા આવવા માટે આમંત્રણ આપ્યું છે. આ વિડીયો સાથે કેપ્શનમાં…
- મનોરંજન
અનુપમ ખેરથી લઈને કંગના રનૌત સુધી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પર દરેક લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે. બોલિવૂડ સેલેબ્સ પણ વડાપ્રધાનને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવામાં પાછળ નથી રહ્યા. અનુપમ ખેરથી લઈને કંગના રનૌતે સોશિયલ મીડિયા પોસ્ટ…
- આપણું ગુજરાત
દસ પછી બસઃ અમદાવાદમાં ગણેશ મહોત્સવમાં રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકરો બંધ
આગામી તા.19 સપ્ટેમ્બરથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે પોલીસે ગણેશ પંડાલો માટે કેટલીક ગાઇડલાઇન્સ જાહેર કરી છે જેમાં રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકરો બંધ કરવાનો સમાવેશ થાય છે.મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં આ વર્ષે અંદાજે 850 ગણેશ પંડાલ…
- નેશનલ
નવા સંસદ ભવનમાં ધ્વજવંદન સમારોહ દરમિયાન કેમ ગુસ્સે થયા અધીર રંજન ચૌધરી…
નવી દિલ્હીઃ દેશની નવી સંસદ ભવન ખાતે આજે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ તિરંગો ફરકાવ્યો હતો. આ કાર્યક્રમમાં લોકસભા સ્પીકર સહિત પાર્ટી અને વિપક્ષના કેટલાક નેતા ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે ત્યાં ઉપસ્થિત તમામ નેતાઓ સાથે મિડીયાએ વાત કરી હતી. પરંતુ કોંગ્રેસના નેતા…
- સ્પેશિયલ ફિચર્સ
તમારા ડરને દૂર કરવા માટે આજનો દિવસ છે બેહદ ખાસ
જ્યારે જ્યારે આ ધરાતલ પર કોઇ સંકટ આવ્યું છે ત્યારે ત્યારે ભગવાને અવતાર લઇને આ સંકટ દૂર કર્યા છે. ભગવાન વિષ્ણુએ અનેક વખત પૃથ્વી પર અવતાર લીધો છે. એમાંથી તેમનો એક અવતાર વરાહ અવતાર છે. સત્યયુગ દરમિયાન વરાહ ભગવાન વિષ્ણુના…
- ઇન્ટરનેશનલ
કારની ટાંકી ફૂલ કરાવતા પહેલા જાણી લેજો….
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 90 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે. દરમિયાન, ભારતીય તેલ કંપનીઓએ પણ આજે 17 સપ્ટેમ્બર માટે પેટ્રોલ અને ડીઝલના દરો જાહેર કર્યા છે.…
- નેશનલ
દિલ્હી મેટ્રો હવે એરપોર્ટ લાઇન પર ઐતિહાસિક ઝડપે દોડશે
નવી દિલ્હી: દિલ્હી મેટ્રો નવા રેકોર્ડ બનાવી રહી છે. હવે એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર મેટ્રોની સ્પીડ વધારવામાં આવી છે. હવે અહીંની મેટ્રો ઐતિહાસિક ગતિએ ટ્રેક પર દોડશે. દિલ્હી મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર ટ્રેનોની સ્પીડ વધારીને 120 કિમી પ્રતિ કલાક…
- નેશનલ
આગામી ચૂંટણી વિશે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આવું કેમ કહ્યું….
ભોપાલ: આજે ભોપાલમાં યોજાનારી I.N.D.I.A ગઠબંધનની રેલી મુલતવી રાખવા માટે તેમના I.N.D.I.A ગઠબંધનના કાર્યકરોએ મૌન પાળી લીધું છે. જ્યારે ભોપાલમાં ગઈ કાલે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આગામી ચૂંટણી એ ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ છે એવા નિવેદનો કરીને સભા ગજવી…
- નેશનલ
મસૂરીની હોટલમાં ભીષણ આગ
મસૂરીઃ ઉત્તરાખંડના મસૂરીમાં કેમલ બેક રોડ પર આવેલી રોક્સી હોટલમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર જાણવા મળ્યા છે. આગના કારણે આસપાસની હોટલોમાં રોકાયેલા પ્રવાસીઓ પણ બહાર દોડી આવ્યા હતા. આગ પર કાબૂ મેળવવા માટે ડઝનબંધ ફાયર ટેન્ડરો તૈનાત કરવામાં આવ્યા…
- આમચી મુંબઈ
મુંબઈના ખેતવાડીમાં બિરાજશે 45 ફૂટ ઊંચા ગણેશજી
મુંબઈ: ગણેશ ચતુર્થીના તહેવાર આવી રહ્યો છે અને ઘરોમાં અને ગલીઓમાં બાપ્પાની મૂર્તિના આગમનની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે ત્યારે એવી માહિતી મળી છે કે દક્ષિણ મુંબઈના ખેતવાડી વિસ્તારમાં ગણપતિ બાપ્પાની 45 ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.…