- નેશનલ
PM મોદીએ કેમ દેશવાસીઓ અને સાંસદો પાસે માફી માંગી??
નવી દિલ્હીઃ ગઈ કાલનો દિવસ દેશ માટે ઐતહસિક હતો કારણ કે દેશવાસીઓ એક નવા ઇતિહાસના સાક્ષી બન્યા હતા. આ ઐતિહાસિક ઘટના એટલે જૂની સંસદને વિદાય આપીને નવી સંસદમાં પ્રવેશ… આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો ભવન નવું…
- નેશનલ
ઈન્ડિગોની ફ્લાઈટમાં અંધાધૂંધી મચી ગઈ
નવી દિલ્હીઃ દિલ્હીથી ચેન્નાઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મુસાફરે ઇમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કરતા પ્લેનમાં અંધાધૂધી મચી ગઇ હતી. પેસેન્જરના આ કૃત્યને કારણે તેને એરપોર્ટ ઓથોરિટીને હવાલે કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ઈન્ડિગોની ફ્લાઈટ 6E 6341 દિલ્હીથી ચેન્નાઈ…
- નેશનલ
‘પ્રેમ પ્રકરણ દરમિયાન બનેલા શારીરિક સંબંધો બળાત્કાર નથી’
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં રેપ કેસમાં અલાહાબાદ હાઈકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. કોર્ટે કહ્યું કે જો કોઈ કારણસર લગ્નનો ઈન્કાર કરવામાં આવે તો પણ લાંબા ગાળાના પ્રેમ પ્રકરણ દરમિયાન બનેલા શારીરિક સંબંધોને બળાત્કાર ગણી શકાય નહીં. જસ્ટિસ અનીશ કુમાર ગુપ્તાની…
- નેશનલ
શું મહિલા અનામત બિલ મુદ્દે સોનિયા ગાંધી લોકસભામાં વ્યક્ત કરશે તેમનું મંતવ્ય?
નવી દિલ્હી: નવા સંસદ ભવનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સાંસદો સાથે પ્રવેશ કર્યા બાદ તેમણે મહિલા અનામત બિલનો પ્રસ્તાવ સૌથી પહેલાં માંડ્યો હતો. આ બિલને લઇને હવે શ્રેયવાદની લડાઇ શરુ થઇ ગઇ છે. કોંગ્રેસનું કહેવું છે કે આ બિલ…
- નેશનલ
શું મહિલા અનામત બિલ મુદ્દે સોનિયા ગાંધી લોકસભામાં વ્યક્ત કરશે તેમનું મંતવ્ય?
નવી દિલ્હી: નવા સંસદ ભવનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સાંસદો સાથે પ્રવેશ કર્યા બાદ તેમણે મહિલા અનામત બિલનો પ્રસ્તાવ સૌથી પહેલાં માંડ્યો હતો. આ બિલને લઇને હવે શ્રેયવાદની લડાઇ શરુ થઇ ગઇ છે. કોંગ્રેસનું કહેવું છે કે આ બિલ…
- નેશનલ
નવા સંસદ ભવનનું નામકરણ થયું
નવી દિલ્હીઃ સંસદની નવી ઇમારતનું નામ ‘ભારતનું સંસદ ભવન’ રાખવામાં આવ્યું છે. લોકસભા સચિવાલયની સૂચનામાં આ માહિતી આપવામાં આવી છે. જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ‘લોકસભાના સ્પીકરને એ જણાવતા આનંદ થાય છે કે સંસદ ભવનની સીમામાં અને…
- ઇન્ટરનેશનલ
અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે શું છે વિવાદ?
એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી તરફ આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ફરી એકવાર સંઘર્ષ શરૂ થયો છે, જે અટકવાનું નામ નથી લઈ રહ્યો. આર્મેનિયાએ અઝરબૈજાન પર હુમલાનો આરોપ લગાવ્યો છે. તે જ સમયે, અઝરબૈજાને…
- આમચી મુંબઈ
સચિન તેંડુલકરે તેના પરિવાર સાથે મુકેશ અંબાણીના ઘરે બાપ્પાના દર્શન કર્યા!
મુંબઇઃ મહારાષ્ટ્ર રાજ્યમાં 10 દિવસનો ગણેશોત્સવ ચાલી રહ્યો છે. નેતાઓ, અભિનેતાઓ, પ્રખ્યાત ઉદ્યોગપતિઓના ઘરે બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ તેમના પરિવાર સાથે બાપ્પાનું તેમના ઘરે સ્વાગત કર્યું હતું. આ ખાસ પ્રસંગ માટે એન્ટિલિયા નિવાસસ્થાનને શણગારવામાં આવ્યું હતું.…
- નેશનલ
IMD Weather Update: દેશના વિવિધ રાજ્યમાં મૂશળધાર વરસાદની આગાહી: ઉત્તરાખંડમાં યેલો એલર્ટ
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી અને અન્ય રાજ્યમાં વરસાદની જોરદાર બેટીંગ થઇ રહી છે. હવામાન વિભાગમાંથી મળતી માહિતી મુજબ દિલ્હી-એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 21 અને 22 સપ્ટેમ્બરના રોજ હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. હવામાન ખાતાની આગાહી મુજબ પાછલાં મંગળવારે દિલ્હીમાં…
- આમચી મુંબઈ
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લીધી રાજ ઠાકરેની મુલાકાત: ગણપતીના દર્શન બાદ રાજકીય ચર્ચા?
મુંબઇ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ ઠાકરેના શિવતીર્થ નિવાસ સ્થાને જઇને ગણપતી બાપ્પાના દર્શન કર્યા હતાં. દેવેન્દ્ર ફડણવીસ સાથે તેમના પત્ની અમૃતા ફડણવીસ પણ ઉપસ્થીત હતાં. દેવેન્દ્ર ફડણવીસનું સ્વાગત રાજ ઠાકરે એ જ્યારે અમૃતા ફડણવીસનું સ્વાગત શર્મિલા ઠાકરે…