- નેશનલ
રેલવેએ માત્ર બદલ્યો આ એક નિયમ અને કરી કરોડોની કમાણી…
નવી દિલ્હીઃ જી હા, ભારતીય રેલવેએ માત્ર એક નિયમ બદલીને કરોડો રૂપિયાની કમાણી કરી લીધી હતી. રેલવે દ્વારા બાળકો માટે બનાવવામાં આવેલા પ્રવાસના નિયમમાં ફેરફાર કરીને રેલવેને સાત વરસમાં જ 2800 કરોડનો જંગી ફાયદો થયો હતો. વાત જાણે એમ છે…
- મનોરંજન
મહેંદી લગા કે રખના…
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને સાંસદ રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં એકબીજા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્નની વિધિઓ પણ શરૂ થઈ ગઈ છે. દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે કે 19 સપ્ટેમ્બરના રોજ અરદાસ સમારોહ સંપન્ન થયો હતો…
- ઈન્ટરવલ
ભારત અને કેનેડાના વણસેલા સંબંધો વચ્ચે ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના પ્રમુખે આપ્યું સૌથી મોટું નિવેદન
કેનેડામાં શીખ અલગતાવાદી નેતાની હત્યા પાછળ ભારતીય એજન્ટોનો હાથ હતો, એવા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના દાવાને કારણે સર્જાઇ રહેલા ઉગ્ર રાજદ્વારી વિખવાદ વચ્ચે અખિલ ભારતીય આતંકવાદ વિરોધી મોરચાએ મંગળવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે અલગ ખાલિસ્તાન ક્યારેય નહીં બને. અખિલ…
- નેશનલ
PM મોદીએ કેમ દેશવાસીઓ અને સાંસદો પાસે માફી માંગી??
નવી દિલ્હીઃ ગઈ કાલનો દિવસ દેશ માટે ઐતહસિક હતો કારણ કે દેશવાસીઓ એક નવા ઇતિહાસના સાક્ષી બન્યા હતા. આ ઐતિહાસિક ઘટના એટલે જૂની સંસદને વિદાય આપીને નવી સંસદમાં પ્રવેશ… આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો ભવન નવું…
- નેશનલ
ઈન્ડિગોની ફ્લાઈટમાં અંધાધૂંધી મચી ગઈ
નવી દિલ્હીઃ દિલ્હીથી ચેન્નાઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મુસાફરે ઇમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કરતા પ્લેનમાં અંધાધૂધી મચી ગઇ હતી. પેસેન્જરના આ કૃત્યને કારણે તેને એરપોર્ટ ઓથોરિટીને હવાલે કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ઈન્ડિગોની ફ્લાઈટ 6E 6341 દિલ્હીથી ચેન્નાઈ…
- નેશનલ
‘પ્રેમ પ્રકરણ દરમિયાન બનેલા શારીરિક સંબંધો બળાત્કાર નથી’
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં રેપ કેસમાં અલાહાબાદ હાઈકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. કોર્ટે કહ્યું કે જો કોઈ કારણસર લગ્નનો ઈન્કાર કરવામાં આવે તો પણ લાંબા ગાળાના પ્રેમ પ્રકરણ દરમિયાન બનેલા શારીરિક સંબંધોને બળાત્કાર ગણી શકાય નહીં. જસ્ટિસ અનીશ કુમાર ગુપ્તાની…
- નેશનલ
શું મહિલા અનામત બિલ મુદ્દે સોનિયા ગાંધી લોકસભામાં વ્યક્ત કરશે તેમનું મંતવ્ય?
નવી દિલ્હી: નવા સંસદ ભવનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સાંસદો સાથે પ્રવેશ કર્યા બાદ તેમણે મહિલા અનામત બિલનો પ્રસ્તાવ સૌથી પહેલાં માંડ્યો હતો. આ બિલને લઇને હવે શ્રેયવાદની લડાઇ શરુ થઇ ગઇ છે. કોંગ્રેસનું કહેવું છે કે આ બિલ…
- નેશનલ
શું મહિલા અનામત બિલ મુદ્દે સોનિયા ગાંધી લોકસભામાં વ્યક્ત કરશે તેમનું મંતવ્ય?
નવી દિલ્હી: નવા સંસદ ભવનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સાંસદો સાથે પ્રવેશ કર્યા બાદ તેમણે મહિલા અનામત બિલનો પ્રસ્તાવ સૌથી પહેલાં માંડ્યો હતો. આ બિલને લઇને હવે શ્રેયવાદની લડાઇ શરુ થઇ ગઇ છે. કોંગ્રેસનું કહેવું છે કે આ બિલ…
- નેશનલ
નવા સંસદ ભવનનું નામકરણ થયું
નવી દિલ્હીઃ સંસદની નવી ઇમારતનું નામ ‘ભારતનું સંસદ ભવન’ રાખવામાં આવ્યું છે. લોકસભા સચિવાલયની સૂચનામાં આ માહિતી આપવામાં આવી છે. જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ‘લોકસભાના સ્પીકરને એ જણાવતા આનંદ થાય છે કે સંસદ ભવનની સીમામાં અને…
- ઇન્ટરનેશનલ
અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે શું છે વિવાદ?
એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી તરફ આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ફરી એકવાર સંઘર્ષ શરૂ થયો છે, જે અટકવાનું નામ નથી લઈ રહ્યો. આર્મેનિયાએ અઝરબૈજાન પર હુમલાનો આરોપ લગાવ્યો છે. તે જ સમયે, અઝરબૈજાને…