- આપણું ગુજરાત
ગુજરાતીઓ મહાકુંભમાં છે સુરક્ષિત, GSRTCના અધિકારી સાથે મુંબઈ સમાચારે કરી વાત
અમદાવાદઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ડૂબકી લગાવવા અમદાવાદથી જીએસઆરટીસીની વોલ્વો બસમાં ગુજરાતી શ્રદ્ધાળુઓ પણ પહોંચ્યા છે. મહાકુંભમાં ગયેલા તમામ ગુજરાતીઓ સલામત હોવાની વાત સામે આવી છે. મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય બની ગઈ છે,સરકારી વોલ્વોમાં કુંભમાં ગયેલા ગુજરાતીઓ સુરક્ષિત છે…
- ઇન્ટરનેશનલ
જો બાઇડેને પુતિનની હત્યા કરાવવાની કોશિશ કરી, જાણીતા અમેરિકનનો દાવો
અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કરી સત્તા સંભાળી લીધી છે ત્યારથી જ તેમના બેબાક નિવેદનોને કારણે અહીંના રાજકીય વિવાદો શમવાનું નામ નથી લઇ રહ્યા. એવામાં હવે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનને લઇને સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે, જેને કારણે વિવાદ…
- સ્પોર્ટસ
IND VS ENG 3rd T20I: આ પાંચ કારણે ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ; સુર્યાના ફોર્મ સામે સવાલ
રાજકોટ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ T20I મેચની ત્રીજી મેચ ગઈ કાલે મંગળવારે સાંજે રાજકોટમાં (IND VS ENG 3rd T20I, Rajkot) રમાઈ હતી. ભારતીય ટીમના ચાહકોને આશા હતી કે, આ મેચ જીતીને ટીમ સિરીઝ પર કબજો જમાવી લેશે,…
- આપણું ગુજરાત
અમદાવાદ પોલીસ ખોવાયેલો ફોન QR Code થી શોધી આપશે, જાણો વિગત
અમદાવાદઃ હાલ મોબાઇલ લોકોની જિંદગીનો એક મહત્ત્વનો ભાગ બની ગયો છે. તેના વગર થોડી મિનિટો પણ લોકો રહી શકતા નથી. મોબાઇલ ખોવાઇ જાય ત્યારે લોકોએ અનેક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. અમદાવાદ શહેર પોલીસે ખોવાયેલા મોબાઇલને શોધવા એક નવતર…
- નેશનલ
મહાકુંભમાં નાસભાગ બાદ રેલવેએ લીધો મોટો નિર્ણય, આજે 360થી વધુ ટ્રેન દોડાવાશે
નવી દિલ્હીઃ મૌની અમાસના દિવસે પ્રયાગરાજમાં (prayagraj) ચાલી રહેલા મહાકુંભમાં (mahakumbh) મચેલી નાસભાગને લઈ રેલવે (Indian railway) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. રેલવેના ટોચના અધિકારીઓ અનુસાર પ્રયાગરાજ મહાકુંભ માટે કોઈ સ્પેશિયલ ટ્રેનને રદ્દ કરી નથી. તમામ સ્પેશિયલ ટ્રેનનું સંચાલન…
- ઈન્ટરવલ
બજેટના કોથળામાંથી કેવું બિલાડું નીકળશે?!
કવર સ્ટોરી -નિલેશ વાઘેલાઅંદાજપત્ર પાછલા અનેક વર્ષથી મધ્યમ વર્ગને અકળાવનારું જ સાબિત થયું છે. ગમે તેવા સંજોગ હોય, ગમે તેવી આશા હોય અને ગમે તે સરકાર હોય! ભલેને ઇલેકશન સામે હોય કે અર્થતંત્રનો વિકાસ સારો હોય અને સરકારની તિજોરી છલકાતી…
- નેશનલ
અરાજકતા અને નાસભાગનો ઇતિહાસ રહ્યો છે કુંભમાં, જાણો ક્યારે ક્યારે બની છે આવી ઘટનાઓ
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમ ઘાટ પર આયોજિત વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા મહાકુંભમાં બુધવારે સવારે નાસભાગ મચી ગઈ હતી, જેમાં અનેક લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. વહીવટી તંત્રએ જોકે, હજી સુધી મૃતકો અને ઘાયલોનો…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
ISROએ શાનદાર સદી ફટકારી; GSLV-F15 લોન્ચ કરી રચ્યો ઈતિહાસ
બેંગલુરુ: 46 વર્ષ પહેલા ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO)એ તેના સેટેલાઇટ લોન્ચ વ્હીકલ-3 (SLV-3)નું પ્રથમ લોન્ચ હાથ ધર્યું હતું, જે બંગાળની ખાડીમાં ક્રેશ થયું હતું. ત્યાર બાદ ISROએ સતત પ્રયત્નો કરીને અવકાશ વિજ્ઞાન મોટી સફળતાઓ મેળવી છે, આજે ભારત અવકાશ વિજ્ઞાન…
- આપણું ગુજરાત
આ છે ગુજરાત મોડલ, ધો.8 ના 24 ટકા વિદ્યાર્થીઓ ધો.2ના પાઠ પણ વાંચી શકતા નથી; સરવાળા-બાદબાકી તો દૂરની વાત રહી
અમદાવાદઃ ગુજરાતને શિક્ષણનું હબ માનવામાં આવે છે. પરંતુ રાજ્યની શાળાઓમાં શિક્ષણનું કથળેલું સ્તર ચિંતાજનક બાબત છે. શિક્ષણની વાર્ષિક સ્થિતિનો અહેવાલ (ASER) – 2024માં અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે. અહેવાલ પ્રમાણે, રાજ્યમાં મૂળભૂત વાંચન અને અંકગણિત કૌશલ્યમાં ગુજરાતનું પ્રદર્શન મોટાભાગના…
- એકસ્ટ્રા અફેર
નેતાજીની હત્યા નહેરુએ કરાવેલી એ વાત કોણ માને?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજભારતમાં કેટલાક લોકો સાવ મોં-માથા વિનાની વાતો કરીને વણજોઈતા વિવાદો ઊભા કરવામાં માહિર છે. કોઈ પણ પ્રકારના આધારે કે પુરાવા વિના જીભે ચડે એ લવારો કરીને મીડિયામાં પબ્લિસિટી મેળવવાની તેમને આદત હોય છે. ભાજપના નેતા ડો. સુબ્રમણ્યમ…