- મહારાષ્ટ્ર
બોલો, મહારાષ્ટ્રના આ શહેરમાં આવેલું છે મોદી ગણપતિ મંદિર, PM નરેન્દ્ર મોદી સાથે છે કનેક્શન?
પુણે: હેડિંગ વાંચીને તમે પણ એવા વિચારમાં પડી ગયા ને કે આખરે મહારાષ્ટ્રના પુણેમાં આવેલા આ મંદિરનો દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શું સંબંધ હોઈ શકે? કેમ આ મંદિરને મોદી ગણપતિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે? ડોન્ટ વરી આજે…
- ઇન્ટરનેશનલ
વિઝા સસ્પેન્શનની નોટિસ ભારતે હટાવી
ખાલીસ્તાની નેતા હરદીપ સિંગ નિજ્જર મામલે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આક્ષેપો બાદ ભારત અને કેનેડા વચ્ચે ઊભા થયેલા તણાવ વચ્ચે ભારત સરકારે મોટું પગલું ભર્યું હતું અને કેનેડામાં ભારતના વિઝા આપતી સેવા હાલ પૂરતી બંધ હોવાની નોટિસ વેબસાઈટ પર…
- આમચી મુંબઈ
Maharashtra politics: 16 વિધાનસભ્યોની પાત્રતાનું પરિણામ જલ્દી જ: એકનાથ શિંદે અપાત્ર સાબિત થાય તો અજિત દાદાને માથે CM નો તાજ, ભાજપનો પ્લાન B તૈયાર?
મુંબઇ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત શિવસેનાના 16 વિધાનસભ્યોની અપાત્રતા સંદર્ભે નિર્ણય લેવામાં જાણીજોઇને મોડુ કરવામાં આવી રહ્યું છે આ મુદ્દે હાલમાં જ સુપ્રિમ કોર્ટે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરની કાર્યપદ્ધતી ટીકા કરી છે. એક અઠવાડિયામાં આ સંદર્ભે અહેવાલ રજૂ કરવાનો…
- આમચી મુંબઈ
રાહુલ નાર્વેકર દિલ્હી રવાના
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર ઉપર વિધાનસભ્ય અપાત્રતા પિટિશન પર ઝડપથી નિર્ણય લેવા માટે દબાણ વધી રહ્યું છે, તેવામાં અચાનક નાર્વેકર દિલ્હી રવાના થયા હોવાથી ચર્ચા થઈ રહી છે.મળતી માહિતી મુજબ નાર્વેકર ગુરુવારે અચાનક દિલ્હી ગયા હોવાનું જાણવા મળ્યું…
- ઇન્ટરનેશનલ
કેનેડા કેટલું સુરક્ષિત છે, સરકારની નવી અપડેટ
કેનેડામાં વધતી ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને રાજકીય રીતે પ્રેરિત નફરતના ગુનાઓ અને ગુનાહિત હિંસાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે કેનેડામાં વસતા અથવા તો ત્યાં મુસાફરી કરવાનું વિચારતા ભારતીયો માટે એડવાઇઝરી જારી કરી છે, જેમાં તેમને અત્યંત સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી…
- નેશનલ
કેમિસ્ટ્રીના ક્લાસમાં અચાનક ઢળી પડ્યો: હાર્ટ એટકેને કારણે 9માં ધોરણના વિદ્યાર્થીનું મોત
લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક આઘાતજનક ઘટના બની છે. અલીગંજની સિટી મોન્ટેસરી સ્કૂલમાં કેમિસ્ટ્રીનો ક્લાસ ચાલી રહ્યો હતો ત્યારે 9માં ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અચાનક બેભાન થઇ ગયો હતો. વિદ્યાર્થીને ઉપાડીને ટેબલ પર સુવડાવવામાં આવ્યો હતો. જોકે તેની તબિયતમાં…
- આમચી મુંબઈ
અમારા ઘરે લક્ષ્મીજી પધાર્યા
મુંબઇઃ આખરે એ ક્ષણ આવી ગઈ જેની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. બુધવારે અભિનેત્રી દિશા પરમાર અને ગાયક રાહુલ વૈદ્યના ઘરે નાનકડી પરીનો જન્મ થયો છે. બંને પોતાના પહેલા સંતાનને લઈને ખૂબ જ ખુશ છે. સારા સમાચાર સામે…
- આમચી મુંબઈ
મુંબઈમાં ચાલતી ટેકસીમાં નરાધમોએ 14 વર્ષની સગીરા સાથે કરી આવી હરકત…
મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની અને દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફરી એક વખત માનવતાને શરમસાર કરતી ઘટના સામે આવી છે. મળી રહેલી માહિતી અનુસાર દક્ષિણ મુંબઈમાં એક 14 વર્ષની છોકરી પર ટેક્સીમાં બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. સૂત્રોએ આ બાબતે એવું જણાવ્યું હતું…
- આમચી મુંબઈ
ધારાસભ્ય અયોગ્યતા કેસ: વિધાનસભા અધ્યક્ષ ટૂંક સમયમાં મુખ્યમંત્રી શિંદે અને પૂર્વ મુખ્યમંત્રી ઠાકરેને નોટિસ આપશે
મુંબઈ: વિધાનસભ્ય અયોગ્યતા કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર આગામી એક-બે દિવસમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેને નોટિસ મોકલવાના છે. તેથી હવે શિંદે અને ઠાકરેએ વિધાનસભ્યપદ અપાત્રતા અંગે પોતાનો પક્ષ રજૂ કરવો પડશે.મહારાષ્ટ્રમાં સત્તા…
- નેશનલ
કેનેડા સ્થિત ખાલિસ્તાન સમર્થક ગેંગસ્ટર સુખદૂલ સિંહ ગિલની હત્યા
ટોરોન્ટોઃ ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવની પરિસ્થિતિ છે. એવામાં એક સનસનીખેજ સમાચાર આવ્યા છે, જેને કારણે બંને દેશઓ વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વધુ વણસે એવી શક્યતા છે. NIAના મોસ્ટ વોન્ટેડ પ્રો-ખાલિસ્તાન ગેંગસ્ટર…