- આમચી મુંબઈ
રાહુલ નાર્વેકર દિલ્હી રવાના
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર ઉપર વિધાનસભ્ય અપાત્રતા પિટિશન પર ઝડપથી નિર્ણય લેવા માટે દબાણ વધી રહ્યું છે, તેવામાં અચાનક નાર્વેકર દિલ્હી રવાના થયા હોવાથી ચર્ચા થઈ રહી છે.મળતી માહિતી મુજબ નાર્વેકર ગુરુવારે અચાનક દિલ્હી ગયા હોવાનું જાણવા મળ્યું…
- ઇન્ટરનેશનલ
કેનેડા કેટલું સુરક્ષિત છે, સરકારની નવી અપડેટ
કેનેડામાં વધતી ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને રાજકીય રીતે પ્રેરિત નફરતના ગુનાઓ અને ગુનાહિત હિંસાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે કેનેડામાં વસતા અથવા તો ત્યાં મુસાફરી કરવાનું વિચારતા ભારતીયો માટે એડવાઇઝરી જારી કરી છે, જેમાં તેમને અત્યંત સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી…
- નેશનલ
કેમિસ્ટ્રીના ક્લાસમાં અચાનક ઢળી પડ્યો: હાર્ટ એટકેને કારણે 9માં ધોરણના વિદ્યાર્થીનું મોત
લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક આઘાતજનક ઘટના બની છે. અલીગંજની સિટી મોન્ટેસરી સ્કૂલમાં કેમિસ્ટ્રીનો ક્લાસ ચાલી રહ્યો હતો ત્યારે 9માં ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અચાનક બેભાન થઇ ગયો હતો. વિદ્યાર્થીને ઉપાડીને ટેબલ પર સુવડાવવામાં આવ્યો હતો. જોકે તેની તબિયતમાં…
- આમચી મુંબઈ
અમારા ઘરે લક્ષ્મીજી પધાર્યા
મુંબઇઃ આખરે એ ક્ષણ આવી ગઈ જેની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. બુધવારે અભિનેત્રી દિશા પરમાર અને ગાયક રાહુલ વૈદ્યના ઘરે નાનકડી પરીનો જન્મ થયો છે. બંને પોતાના પહેલા સંતાનને લઈને ખૂબ જ ખુશ છે. સારા સમાચાર સામે…
- આમચી મુંબઈ
મુંબઈમાં ચાલતી ટેકસીમાં નરાધમોએ 14 વર્ષની સગીરા સાથે કરી આવી હરકત…
મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની અને દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફરી એક વખત માનવતાને શરમસાર કરતી ઘટના સામે આવી છે. મળી રહેલી માહિતી અનુસાર દક્ષિણ મુંબઈમાં એક 14 વર્ષની છોકરી પર ટેક્સીમાં બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. સૂત્રોએ આ બાબતે એવું જણાવ્યું હતું…
- આમચી મુંબઈ
ધારાસભ્ય અયોગ્યતા કેસ: વિધાનસભા અધ્યક્ષ ટૂંક સમયમાં મુખ્યમંત્રી શિંદે અને પૂર્વ મુખ્યમંત્રી ઠાકરેને નોટિસ આપશે
મુંબઈ: વિધાનસભ્ય અયોગ્યતા કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર આગામી એક-બે દિવસમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેને નોટિસ મોકલવાના છે. તેથી હવે શિંદે અને ઠાકરેએ વિધાનસભ્યપદ અપાત્રતા અંગે પોતાનો પક્ષ રજૂ કરવો પડશે.મહારાષ્ટ્રમાં સત્તા…
- નેશનલ
કેનેડા સ્થિત ખાલિસ્તાન સમર્થક ગેંગસ્ટર સુખદૂલ સિંહ ગિલની હત્યા
ટોરોન્ટોઃ ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવની પરિસ્થિતિ છે. એવામાં એક સનસનીખેજ સમાચાર આવ્યા છે, જેને કારણે બંને દેશઓ વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વધુ વણસે એવી શક્યતા છે. NIAના મોસ્ટ વોન્ટેડ પ્રો-ખાલિસ્તાન ગેંગસ્ટર…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન ભાઇજાનના ઘરે: એકનાથ શિંદેએ લીધા સલમાન ખાનના ઘરે ગણપતી બાપ્પાના દર્શન
મુંબઇ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગણેશોત્સવ દરમીયાન આમંત્રણ મળે એટલાં બધા જ ગણપતીના દર્શન કરવા જતાં હોય છે. તેઓ તેમના સર્વ સામાન્ય કાર્યકર્તાના ઘરે પણ દર્શન કરવા જાય છે. ત્યારે આ વર્ષે પણ તેમણે ગણેશોત્સવ દરમીયાન બાપ્પાના દર્શન માટે અનેક…
- નેશનલ
જસ્ટિન ટ્રુડોએ G20 સમિટ દરમિયાન ઘણા નખરા કર્યા હતાપ્રેસિડેન્શિયલ સ્યુટમાં રહેવાનો ઇનકાર કર્યો હતો
નવી દિલ્હીઃ પીએમ જસ્ટિન ટ્રુડોએ આ વર્ષે જૂનમાં કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. જે બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ વધુ વધી છે. ટ્રુડોના નિવેદનો વચ્ચે વધુ એક મામલો સામે આવ્યો છે.…
- આમચી મુંબઈ
મુંબઇનો આ ગણેશ પંડાલ બન્યો આકર્ષણનું કેન્દ્ર
મુંબઇઃ મહારાષ્ટ્ર રાજ્ય સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. મુંબઈમાં લોકો ગણેશ પંડાલો અને ઘરોમાં અલગ અલગ ડેકોરેશન કરીને ગણપતિ બાપ્પાની પૂજા કરી રહ્યા છે. ગણપતિની સજાવટમાં આ વખતે અવકાશમાં ચંદ્રયાન જેવા નવા થીમ પર…