- ઇન્ટરનેશનલ
કેનેડા-ભારત વિવાદ અટકવાનું નામ નથી લેતો
ઓટાવાઃ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોવાના કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આક્ષેપો વચ્ચે ડઝનબંધ ખાલિસ્તાન સમર્થકોએ વાનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોએ ખાલિસ્તાની ઝંડા લહેરાવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.…
- મહારાષ્ટ્ર
જાલના પાસે પ્રાઇવેટ બસ બ્રિજ નીચે પડતાં 20ને ઇજા, 4ની હાલત ગંભીર
જાલના: ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા એક પ્રાઇવેટ બસ બ્રિજ પરથી નીચે પડતાં થયેલ અકસ્માતમાં 20 મુસાફરોને ઇજા પહોંચી છે. આ ઇજાગ્રસ્તોમાંથી 4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત સોમવારે મોડી રાતે 12 વાગ્યાની આસપાસ બદનાપૂર તાલુકાના માત્રેવાડી…
- નેશનલ
C-295 ડીલથી ખુશ થયું સ્પેન
નવી દિલ્હીઃ સ્પેનના રાજદૂત જોસ મારિયા રિદાઓએ સોમવારે સ્પેનથી ભારતમાં આવેલા પ્રથમ C-295 મિડિયમ મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના આગમન પર ખુશી વ્યક્ત કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે મેડ્રિડ નવી દિલ્હીનું સૌથી વિશ્વસનીય દ્વિપક્ષીય ભાગીદાર બનવા માંગશે. સોમવારે હિંડન એરફોર્સ…
- ટોપ ન્યૂઝ
MP bjp candidates list: મધ્ય પ્રદેશ માટે ભાજપની બીજી યાદી જાહેર: ત્રણ કેન્દ્રિય પ્રધાનો સહિત 7 સાંસદોને મળી ઉમેદવારી
નવી દિલ્હી: આગામી મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 39 નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષના અંતમાં મધ્ય પ્રદેશમાં ચૂંટણીનો માહોલ જામશે. મધ્ય પ્રદેશ મોટું રાજ્ય હોવાથી ભાજપે ચૂંટણી…
- ઇન્ટરનેશનલ
આ ટચુકડા દેશ સામે ફ્રાન્સને કરવી પડી પીછેહઠ, સેના પાછી ફરશે
નિયામી/પેરિસ: નાઇજરના નવા લશ્કરી શાસક સામે બે મહિનાના પ્રતિકાર બાદ આખરે ફ્રાન્સને ઘૂંટણિયે પડવાની નોબત આવી છે અને હવે નાઈજરથી ફ્રાન્સના રાજદૂત અને સેના પરત ફરશે. નાઈજરની સેનાએ 26 જુલાઈએ તખ્તાપલટ કરીને રાષ્ટ્રપતિ મોહમ્મદ બજોમને પદ પરથી હટાવી દીધા હતા.…
- વેપાર
સોનામાં રૂ. ૩૦નો ઘસરકો, ચાંદી રૂ. ૫૧૮ તૂટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન ખાતે આજે સત્રના આરંભે સોનામાં ધીમો સુધારો આવ્યા બાદ ફેડરલ રિઝર્વે હજુ વ્યાજદરમાં વધારો કરવાના અણસાર આપ્યા હોવાથી રોકાણકારોની માગનો ટેકો ન મળતાં સુધારો ધોવાઈ ગયો હતો અને ભાવ સાંકડી વધઘટે ટકેલા ક્વૉટ થઈ રહ્યા હતા,…
- સ્પેશિયલ ફિચર્સ
આ જાહેર રજાઓમાં પણ મુલાકાત લઈ શકશો સ્ટેચ્યુ ઓફ યુનિટી ની
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે દર સોમવારે બંધ રાખવામાં આવે છે. આગામી દિવસોમાં સોમવારના દિવસે આવતી જાહેર રજાઓમાં તા.૨ ઓકટોબર ગાંધી જયંતિ,તા.૨૭ નવેમ્બર ગુરુનાનક જયંતિ અને તા. ૨૫ ડિસેમ્બર નાતાલનો સમાવેશ…
- નેશનલ
BJPના કાર્યકર્તાઓને લઇ જઇ રહેલ બસને નડ્યો અકસ્માત: 39 લોકો ઇજાગ્રસ્ત
ખરગોન: મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓને લઇને જઇ રહેલ બસનો અકસ્માત થયો છે. આ બસ રસ્તાની બાજુમાં ઊભેલા ટ્રકને જઇને અથડાઇ હતી. આ અકસ્માતમાં કુલ 39 મુસાફરોને ઇજા થઇ છે. આ તમામ લોકો ભોપાલમાં યોજાયેલ કાર્યકર્તા મહાકુંભ કાર્યક્રમમાં ભાગ…
- નેશનલ
માફિયા મુખ્તાર અંસારીને મોટી રાહત
બાંદા જેલમાં બંધ પૂર્વાંચલના સ્ટ્રોંગમેન માફિયા મુખ્તાર અંસારીને ગેંગસ્ટર કેસમાં મોટી રાહત મળી છે. અલાહાબાદ હાઈકોર્ટે ગેંગસ્ટર કેસમાં બાહુબલિ મુખ્તાર અંસારીની જામીન અરજી મંજૂર કરી છે. તેમજ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલ રૂ.5 લાખના દંડ પર પણ સ્ટે મુકવામાં આવ્યો છે.…
- નેશનલ
બિહારમાં ઝેરી દારૂ પીવાથી બે લોકોના મોત
મુઝફ્ફરપુરઃ દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવનાર બિહારમાં શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી બે લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકોની આંખોની રોશની પણ જતી રહી છે, એવી એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી. આ ઘટના કાઝી મોહમ્મદપુર પોલીસ સ્ટેશન…