- આમચી મુંબઈ
પુઢચ્યા વર્ષી લવકર યા: આખરે 23 કલાક બાદ લાલબાગ ચા રાજાનું વિસર્જન
મુંબઈ: ગઈકાલે એટલે કે 28મી સપ્ટેમ્બરના સવારે 10 વાગે મંડપમાંથી બહાર નીકળેલા લાલબાગ ચા રાજાનું 23 કલાક બાદ આજે સવારે ગિરગાંવ ચોપાટી ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું. બાપ્પાને તેમના ભક્તો અને મંડળના કાર્યકર્તાઓએ ગિરગાંવ ચોપાટી ખાતે મહાઆરતી કરીને ભીની આંખે…
- ટોપ ન્યૂઝ
વર્લ્ડ હાર્ટ ડે પર “મુંબઇ સમાચાર”ની એક પહેલ
નવરાત્રી મહોત્સવ એટલે માતાજીની આરાધનાનું પર્વ. માતાજીની ભક્તિ કરતાં કરતાં ગરબા રમવા તે આપણી ગુજરાતીઓની સંસ્કૃતિ છે. ગયા વર્ષે પણ લોકો મન મૂકી અને ઝુમ્યા હતા, પરંતુ કોરોના કાળ બાદ છેલ્લા છ આઠ મહિનાથી સ્થિતિ બદલાઇ ગઇ છે. જીમમાં કસરત…
- નેશનલ
યુએસ જતા ભારતીયો માટે આ સારા સમાચાર
યુએસ એમ્બેસીએ 10 લાખથી વધુ ભારતીયોને વિઝા આપ્યા છે. આ સંખ્યા 2019ની સરખામણીમાં 20 ટકાથી વધુ છે. ગયા વર્ષે 1.2 મિલિયનથી વધુ ભારતીયોએ યુએસની મુલાકાત લીધી હતી. આ અંગે અમેરિકાનું કહેવું છે કે ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી વિશ્વના સૌથી…
- નેશનલ
લખનઉમાં મોટી દુર્ઘટના, જોરદાર ધમાકા સાથે મલ્ટિ લેવલ પાર્કિંગ ફ્લોર ધરાશયી થયો
લખનઊઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઊમાં નિર્માણાધીન મલ્ટિલેવલ પાર્કિંગમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, મલ્ટિ લેવલ પાર્કિંગ ફ્લોર ધરાશયી થઇ ગયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. આ મલ્ટી લેવલ કાર પાર્કિંગનો ભાગ અચાનક જ ધરાશયી થતાં નજીકમાં રહેલી…
- ઇન્ટરનેશનલ
ભારત સાથે વિવાદમાં ફસાયેલા ટ્રુડોએ આ મુદ્દે લોકોની માફી માંગી
ઓટાવાઃ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવીને મુશ્કેલીમાં ફસાયેલા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. તેમને ઘર આંગણે પણ માફી માગવાનો વખત આવ્યો હતો.ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ…
- ઇન્ટરનેશનલ
અમેરિકાએ ટ્રુડોને આપ્યો આંચકો!
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર પાંચ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. એસ જયશંકરે ગુરુવારે વોશિંગ્ટન ડીસીમાં યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી હતી. બંને દેશોના ટોચના પ્રધાનોની આ બેઠકને વૈશ્વિક પરિદ્રશ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન…
- આમચી મુંબઈ
તમે ગણપતિ બાપ્પા પાસે શું માંગ્યું? અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે…
મુંબઇ: મહારાષ્ટ્રમાં છેલ્લાં 10 દિવસ ગણેશોત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાવામાં આવ્યો. દસ દિવસ ગણપતિ બાપ્પાની સેવા કરી ગણેશભક્તોએ ગુરુવારે એટલે કે 28મી સપ્ટેમ્બરના રોજ તેમના લાડકા બાપ્પાને વિદાય આપી હતી. દરમીયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ વર્ષા નિવાસસ્થાને ગણપતિ બાપ્પાની સ્થાપના…
- મહારાષ્ટ્ર
Weather update: થાણે, રાયગઢ સહિત રત્નાગિરીમાં આજે વરસાદની હાજરી: હવામાન ખાતે એ જાહેર કર્યું યલો એલર્ટ
મુંબઇ: આજે રાજ્યમાં વિવિધ સ્થળોએ વરસાદની હાજરી જોવા મળશે. હામાન ખાતા દ્વારા આજે થાણે, રાયગઢ સહિત રત્નાગિરી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ચોમાસુ હવે જવાના આરે છે ત્યારે આખા દેશમાં વિવિધ જગ્યાએ વરસાદની રીએન્ટ્રી જોવા મળી છે. આજે મહારાષ્ટ્રમાં…
- નેશનલ
Karanataka politics: પંડિત નેહરુ દેશના પહેલાં વડા પ્રધાન નહતા… ભાજપના વિધાનસભ્યના નિવેદનને કારણે વિવાદ
કર્ણાટક: ભાજપના વિધાનસભ્યએ પંડિત જવાહરલાલ નેહરુ બાબતે એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. દેશના પહેલાં વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ નહતાં એમ ભાજપના વિધાનસભ્ય બાસનગૌડા પાટીલ યત્નાલે કહ્યું છે. કર્ણાટકના ભાજપના વિધાનસભ્ય બાસનગૌડા પાટીલ કાયમ તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે…
- નેશનલ
…તો અયોધ્યામાં રામલલ્લાના કપાળે સૂર્ય કિરણોથી થશે તિલક!
અયોધ્યાઃ અયોધ્યાના રામ મંદિરમાં આવતા વર્ષે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. પણ આ બધા વચ્ચે મહત્ત્વના સમાચાર એ આવી રહ્યા છે કે આ મંદિરના શિખર પર એક એવું ઉપકરણ લગાવવામાં આવશે કે જેને કારણે દર વર્ષે રામનવમીના દિવસે સૂર્યના કિરણો ભગવાન…