- નેશનલ
સુપ્રીમ કોર્ટમાં રાહુલ, સોનિયા, પ્રિયંકા ગાંધી અને AAPની અરજીઓ પર કોર્ટે સુનવણી ટાળી…
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને આમ આદમી પાર્ટી (AAP) સહિત ઘણા ટ્રસ્ટોની અરજીઓ પર સુનાવણી ટાળતા કહ્યું હતું કે આ મામલો ટ્રાન્સફર ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારક્ષેત્રમાં આવે છે. અમે ફક્ત…
- નેશનલ
ઝારખંડમાં જ્યોતિ મૌર્ય જેવો કેસ: પિઝા ડિલીવરી બોય પતિએ પત્નીને ભણાવી, નોકરીએ લાગતા જ પત્ની BF સાથે ભાગી ગઇ
કેટલાક મહિનાઓ પહેલા સરકારી અધિકારી જ્યોતિ મૌર્યનો કેસ સામે આવ્યો હતો જેમાં જ્યોતિ મૌર્યના પતિ આલોકે આક્ષેપ કર્યો હતો કે તેણે મહેનત કરીને પરસેવાની કમાણી ખર્ચીને પત્ની જ્યોતિને ભણાવી અને જ્યોતિ હવે કોઇની સાથે લગ્નબાહ્ય સંબંધો રાખી છૂટાછેડાની માગ કરી…
- મનોરંજન
ઓનલાઇન સટ્ટાબાજી મામલે રણબીર કપૂરને EDએ પાઠવ્યું સમન્સ..
પ્રવર્તમાન નિદેશાલય-EDની ગાજ ફક્ત નેતાઓ પૂરતી સીમિત નથી રહી, હવે બોલીવુડના કલાકારો પણ EDની રડાર હેઠળ આવી ગયા છે. EDએ હવે બોલીવુડના જાણીતા અભિનેતા રણબીર કપૂર સામે હાજર થવાનું ફરમાન કાઢ્યું છે. ઓનલાઇન સટ્ટાબાજી મામલે રણબીરે 6 ઓક્ટોબરે પૂછપરછ માટે…
- શેર બજાર
અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ઉછળતાં વિશ્વ બજાર પાછળ સોનામાં વધુ રૂ. ૧૪૮નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે અમેરિકાના જોબ ડેટા મજબૂત આવવાની સાથે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઉછાળો આવતા લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં ભાવઘટાડો આગળ ધપ્યો હતો, જેમાં સોનાના ભાવ સાત મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા અને ચાંદીના ભાવ વધુ…
- શેર બજાર
સ્ટોક માર્કેટમાં ફરી ધબડકો: સેન્સેકસ ૬૦૦ પોઇન્ટ તૂટ્યો
( વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: ઇક્વિટી બેન્ચમાર્ક બુધવારે ફરી ગબડ્યા હતા. વૈશ્વિક બજારના નબળા વલણો અને વિદેશી ભંડોળના અવિરત જાવક પ્રવાહને કારણે સ્ટોક માર્કેટમાં ફરી ધબડકો સર્જાયો હતો. સેન્સેકસ ૬૦૦ પોઇન્ટ તૂટ્યો હતો જ્યારે નિફ્ટી ૧૯,૪૦૦ની નીચે ઘૂસી ગયો હતો.…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમારા કપડાં પર જિદ્દી ડાઘ પડી ગયા છે?
કપડા પરથી હઠીલા ડાઘ દૂર કરવા ખૂબ મુશ્કેલ કામ છે. ખાસ કરીને જો નવા અને સફેદ કપડા પર ડાઘ દેખાય તો આખો ડ્રેસ બગડી જાય છે. ઘણી વાર તો મોંઘા ડિટર્જન્ટનો ઉપયોગ કરવા છતાં, કપડાં પરના ડાઘ દૂર થતા નથી.…
- આમચી મુંબઈ
મુંબઇ સેન્ટ્રલ પાસે લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી: પશ્ચિમ રેલવે સેવા ખોરંભાઇ
મુંબઇ: બુધવારે સવારે 11:30 વાગ્યાની આસપાસ પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેન મુંબઇ સેન્ટ્રલ નજીક પાટા પરથી ઉતરી હતી. સદનસીબે આ ટ્રેન કારશેડમાં જઇ રહી હોવાથી તેમાં કોઇ મુસાફર નહતાં જેને કારણે મોટી હોનારત થતાં બચી ગઇ છે. આ ઘટનાને કારણે પશ્ચિમ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલોમાં મોતનું તાંડવ જારી
નાગપુરઃ સરકારી હૉસ્પિટલોમાં ભગવાન ભરોસે ચાલતા વહીવટના પુરાવા આજકાલ જોવા મળી રહ્યા છે. થોડા સમય પહેલા થાણેની સરકારી હૉસ્પિટલમાં એક દિવસમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. ત્યાર બાદ નાંદેડની હૉસ્પિટલમાં 48 કલાકમાં 31 લોકોના મૃત્યુ થયા હતા અને હવે એવા…
- નેશનલ
જયપુર-ઉદયપુર ઇન્ટરસિટી પર પથ્થરમારો…
ઉદયપુર: જયપુર જતી વંદે ભારત ટ્રેનને પતા પરથી ઉતારવા માટે કાવતરું રચાયું હતું હજુ તો એ ઘટનાને બે દિવસ પણ નથી થયા અને હવે જયપુર-ઉદયપુર ઇન્ટરસિટી પર પથ્થરમારાની મોટી ઘટના સામે આવી છે. આ ઘટના આજે સવારે બની હતી. ટ્રેનના…
- નેશનલ
પંજાબમાં પાટા પરથી ઉતરી ગઈ એક ટ્રેન
લુધિયાણા (ગૌતમ): ફિરોઝપુર રેલ્વે ટ્રેક પર મુલ્લાપુર રેલ્વે સ્ટેશન નજીક માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ઘટનાની અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ લુધિયાણા રેલવે સ્ટેશનથી અકસ્માત રાહત ટ્રેન સાથે એન્જિનિયરિંગ અને અન્ય…