- સ્પેશિયલ ફિચર્સ
ગ્લોઇંગ સ્કિનનું રહસ્ય શોધી રહ્યાં છો? તો તમારા ડાયટમાં આ હેલ્ધી ફ્રૂટ્સનો સમાવેશ કરો
દરેક વ્યક્તિને ગ્લોઇંગ, ક્લિયર અને હેલ્ધી સ્કિન જોઈએ છે, આ માટે તેઓ કેમિકલવાળી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. આનાથી તમે થોડી ક્ષણો માટે સુંદર તો દેખાશો, પરંતુ થોડા દિવસોમાં તેની ડાઉનસાઇડ્સ પણ દેખાઈ જાય છે. આવી સ્થિતિમાં જો તમે લાંબા સમય…
- આપણું ગુજરાત
જૂનાગઢમાં શ્રાદ્ધમાં પતંગ ચગાવાની છે પરંપરા, જોકે હવે ઓછી થઈ છે
જૂનાગઢમાં નવાબીકાળથી ભાદરવા મહિનામાં શ્રાધ્ધ પક્ષના દિવસોથી નવરાત્રી સુધી પતંગ ચગાવવાનું ચલણ હતું. પરંતુ બે વર્ષથી સમય બદલાય તેમ પતંગ ઉડાડવાનું ચલણ પણ બદલાયું છે. આથી આ દિવસો દરમ્યાન પતંગ ચગાવતા શહેરીજનોની સંખ્યામાં ઘટાડો થયો છે. લોકો અન્ય મહાનગરોની જેમ…
- નેશનલ
ઝેરી રસાયણના સંપર્કમાં આવતા ૮૦ જેટલા કબૂતરોના તરફડી-તરફડીને થયા મોત
શિયાળા દરમ્યાન આમ તો કચ્છમાં દેશ-વિદેશથી અનેક યાયાવર પક્ષીઓ આવે છે પણ આ વર્ષે શિયાળો હજુ પગરણ માંડે તે પહેલા જ પૂર્વ કચ્છના ભચાઉથી ગાંધીધામ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ચોપડવા નજીક આવેલા એક પુલ પાસે ખોડીયાર માતાજી મંદિર આસપાસ વહેલી…
- નેશનલ
સિક્કિમ ફ્લડઃ મૃત્યાંક 65 અને 81 લાપતા
સિક્કિમમાં બાદ તિસ્તા નદીમાં અચાનક આવેલા ભયાનક પૂર બાદ સર્જાયેલી તબાહીમાં મૃત્યાંક 65 થયો છે અને હજુ 81 જણ લાપત્તા હોવાની માહિતી મળી છે. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને જલપાઈગુડી પોલીસે જણાવ્યું હતું કે સિક્કિમમાંથી 30 અને પશ્ચિમ બંગાળના…
- સ્પોર્ટસ
India Vs Australia: WCમાં આજે ભારતની પ્રથમ ટેસ્ટ, આ 5 ખેલાડીઓ વધારી શકે છે ટેન્શન!
ચેન્નાઇઃ ભારતીય ટીમ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરવા જઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. આ બ્લોકબસ્ટર મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ…
- મનોરંજન
હેપ્પી બર્થ ડેઃ ફિલ્મ ચાલે કે ન ચાલે એક લાખ ફી વધારી દેતા હતા આ અભિનેતા
બોલીવૂડમાં આજે કે પહેલા પોતાની શરતો પર કામ કરવું અઘરું હતું. ફિલ્મો હીટ ગયા પછી પણ તમારે એક યા બીજા રીતે નિર્માતાના તાબે થવું જ પડે. આજે સ્થિતિ એટલા માટે પણ ખરાબ છે કે રોજના સેંકડો યુવક-યુવતીઓ બોલીવૂડમાં આવવા માગે…
- ઇન્ટરનેશનલ
અફઘાનિસ્તાનમાં પ્રચંડ ભૂકંપથી તબાહી, 2000 લોકોના મોત.
કાબુલ: તાલિબાની શાસનનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનમાં હવે કુદરતી આપદા ત્રાટકી છે. અહીં હવે ફરી એકવાર ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે અને આશરે બે હજારથી વધુ લોકોના મોત થયા છે.તાલિબાનના પ્રવક્તાએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનના પશ્ચિમમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં…
- નેશનલ
સલામઃ એર ફોર્સ ડે નિમિત્તે નવા ફ્લેગનું અનાવણ
આજ રોજ ભારતીય વાયુસેના ઈતિહાસમાં એક ખાસ દિવસ છે. આજે એરફોર્સ (વાયુ સેના)ની 91મી વર્ષગાંઠ છે આ ખાસ દિવસે વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરી દ્વારા વાયુસેના ધ્વ નવા જનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ફેરફાર 72 વર્ષ બાદ કરવામાં…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયેલના યુદ્ધમાં ફસાયેલી નુસરત ભરુચા સાથે આખરે થયો સંપર્ક, અભીનેત્રી ભારત આવવા રવાના
મુંબઇ: બોલીવુડના કલાકારો દેશ-વિદેશમાં તેમની કલાને કારણે ઓળખાય છે અને ચર્ચામાં પણ હોય છે. જોકે બોલીવુડની આ અભિનેત્રી હાલમાં એક અલગ વિષયને કારણ ચર્ચામાં છે. ઇઝરાયેલ-હમસના યુદ્ધ વચ્ચે બોલીવુડની જાણીતી અભિનેત્રી નુસરત ભરુચા ફસાઇ હોવાની જાણકારી મળી હતી. ઉપરાંત તેની…