- નેશનલ
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે વકીલને આવું કેમ કહ્યું…
સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેંચે કેરળમાં કેદ હાથીઓ વિશે એક અરજી પર સુનાવણી કરતા કહ્યું કે દેશમાં હજારો એવા મામલા હશે જેના પર ધ્યાન આપવાની જરૂર છે, સુપ્રીમ કોર્ટ કંઇ દરેક બાબતમાં દખલ ન કરી શકે અને દરેક…
- નેશનલ
રાઘવ ચઢ્ઢાએ આવું કેમ કહ્યું કે મારા લગ્નના સમયે જ મને હેરાન કરવામાં આવ્યો…
આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ દિલ્હી હાઈકોર્ટમાં પોતાનો બંગલો બચાવવા માટે સુરક્ષાનો હવાલો આપ્યો હતો. રાઘવ ચઢ્ઢાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે 8 સપ્ટેમ્બર 2022ના રોજ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રાઘવ ચઢ્ઢાને પંજાબમાંથી મળી રહેલી…
- સ્પોર્ટસ
ક્રિકેટપ્રેમીઓ ચેતી જજોઃ ભારત-પાક મૅચની ડુપ્લીકેટ ટિકિટો પકડાઈ
ભારત-પાકિસ્તાનની મેચ નજીક આવી રહ્યો છે ત્યારે આ મેચના નામે ફ્રોડ થયાના સમાચાર આવ્યા છે. હાલ આઈસીસી વર્લ્ડકપ-2023 (ICC World Cup-2023)નો મહાકુંભ ચાલી રહ્યો છે. અમદાવાદમાં પણ ક્રિકેટ ફિવરે માઝા મુકી છે. મેચોનો મહાકુંભ શરૂ થતા ટિકિટના કાળાબજારીયાઓ પણ સક્રિય…
- સ્પેશિયલ ફિચર્સ
નવરાત્રિમાં બની રહ્યો છે અત્યંત શુભ યોગ
શારદીય નવરાત્રી આસો માસની શુક્લ પક્ષની પ્રથમ તિથિથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 15થી 25 ઓક્ટોબર સુધી રહેશે. 25 ઓક્ટોબરે દશેરા છે. નવરાત્રિ દરમિયાન સૂર્યદેવ અને ગ્રહોનો રાજકુમાર બુધ દેવ રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યા…
- નેશનલ
શ્રાદ્ધ દરમિયાન કોંગ્રેસ નહીં કરે કોઈ શુભ કાર્ય, કમલનાથે આપ્યા સંકેત
ભોપાલઃ શ્રાદ્ધના દિવસોમાં નવી વસ્તુઓ ખરીદવી એ શુભ માનવામાં આવતું નથી. એમ કહેવાય છે કે આવું કરવાથી પિતૃઓ ગુસ્સે થઈ જાય છે, જેનાથી ઘરમાં સમસ્યાઓ આવી શકે છે. કૉંગ્રેસના નેતા કમલનાથે જે સંકેત આપ્યા છે તેના પરથી લાગે છે કે…
- ઇન્ટરનેશનલ
‘પેલેસ્ટાઇનને યુક્રેન સમજવાની ભૂલ નહીં કરતા…’
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ પાંચમાં દિવસમાં પ્રવેશી ગયું છે. હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલ વિરુદ્ધ છેડેલા આ યુદ્ધમાં હવે તેને જોરદાર ફટકો પડી રહ્યો છે. ઇઝરાયેલની સેનાએ યુદ્ધમાં વળતો હુમલો કર્યો હતો જેમાં 900 થી વધુ લોકો માર્યા ગયા. લેબનોન સમર્થિત…
- મહારાષ્ટ્ર
ડ્રગ્સ માફિયા લલિત પાટીલ સાથેના ઉદ્ધવ ઠાકરેના ફોટો વાઇરલ: આરોપોનું રાજકારણ ગરમાયું
નાસિક: ડ્રગ્સ માફિયા લલિત પાટીલ સાથેના ઉદ્ધવ ઠાકરેના ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યાં છે. તેથી હવે આ ફોટો અંગે તપાસ થવી જોઇએ તેવી માંગણી શિવસેના શિંદે જૂથ દ્વારા થઇ રહી છે. તો બીજી બાજુ ફોટોમાં દેખાઇ રહેલા…
- આપણું ગુજરાત
ફરી રેડાયું લોહીઃ સૌરાષ્ટ્રમાં ત્રણ અકસ્માતમાં ચારનાં મોત
ગઈકાલે ગુજરાતમાં ત્રણ અકસ્માતમાં 13 જણે જીવ ગુમાવ્યો હતો, જેમાં સૌરાષ્ટ્રના 11 જણનો સમાવેશ થાય છે ત્યારે આજે ફરી અલગ અલગ ત્રણ અકસ્માતમાં ચાર જણે જીવ ગુમાવ્યો છે.ઘટનાની વિગતો જોઈએ તો વાંકાનેર અને ટંકારામાં રહેતા મિત્રો નવા મોબાઈલ લીધાની ખુશીમાં…
- મનોરંજન
‘મસ્તી’ સ્ટાર KYC ફ્રોડમાં ફસાયો
ટેક્નોલોજી જેમ જેમ આગળ વધતી જાય છે એમ હાઇ ટેક ગુના અને સાઇબર ક્રાઇમમાં નિરંતર વધારો થતો ગયો છે. આપણે રોજ સાંભળીએછીએ કે ફલાણી વ્યક્તિ સાઇબર ફ્રોડનો શિકાર બની અને તેના ખાતામાંથી પૈસા ઉપડી ગયા વગેરે…. હવે જાણવા મળ્યું છે…
- નેશનલ
ફાટેલી જીન્સ, સ્લીવલેસ કે હાફ પેન્ટ સાથે હવે જગન્નાથ પુરી મંદિરમાં નો એન્ટ્રી
પુરી (ઓડિશા)ઃ મંદિર એટલે ભગવાનનું ઘર છે. ભગવાન મંદિરમાં રહે છે, તે મનોરંજનનું સ્થળ નથી, તેથી મંદિરમાં જતી વ્યક્તિઓએ સ્થળને અનુરૂપ પહેરવેશ પહેરવો જોઇએ, એવો મત અનેક જાણીતા મંદિરોએ વ્યક્ત કર્યો છે અને તેમણે મંદિરમા ંઆવતા લોકો માટે ડ્રેસ કોડ…