- નેશનલ
‘રેલવે મંત્રાલય અને કેન્દ્ર સરકારની જવાબદારી નક્કી કરવી જોઈએ’
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે બિહારના બક્સરમાં થયેલા ટ્રેન દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે આવી દુર્ઘટના પર રેલવે મંત્રાલય અને કેન્દ્ર સરકારની જવાબદારી નક્કી થવી જોઈએ. ખડગેએ આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો…
- આપણું ગુજરાત
ગુજરાતના હાઈફાઈ ગરબાના પાસની કિંમત પણ હાઈફાઈ
15 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઈ ગઈ છે. એક સમયે શેરીમાં સાથે મળીને રમાતા ગરબા હવે ગ્રાન્ડ ઈવેન્ટ બની ગયા છે અને ખર્ચાળ પણ. એક સમયે શેરીમાં ગરબે રમતા ભૂલકાઓને નાસ્તો કરાવવામાં આવતો ને ઈનામો આપવામાં આવતા જ્યારે હવે તમારે સામેથી…
- નેશનલ
ભગવાન બદ્રીનાથને ચરણે પહોંચ્યો અંબાણી પરિવાર
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી ગુરુવારે એટલે કે આજે સવારે બદ્રીનારાયણ મંદિરમાં પૂજા કરવા માટે પરિવાર સાથે બદ્રીનાથ પહોંચ્યા હતા. તેઓ દર વર્ષે આ પવિત્ર મંદિરની મુલાકાત લે છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ…
- નેશનલ
સૌથી વધુ પ્રી-ટર્મ બર્થરેટ ધરાવનાર વિશ્વના આઠ દેશોમાં ભારતનો પણ સમાવેશ
નવી દિલ્હી: ભારતમાં 2020માં પ્રી-ટર્મ બર્થ (અકાળ જન્મ) ના 30 લાખ બે હજાર કેસ નોંધાયા હતાં. વિશ્વના તમામ દેશોની સરખામણીમાં આ સંખ્યા સૌથી વધુ . આ સમય દરમીયાન વિશ્વમાં જેટલાં પણ પ્રી-ટર્મ બર્થ ના કેસ નોંધાયા હતાં તેની સરખામણીમાં ભારતમાં…
- શેર બજાર
સ્ટોક માર્કેટ: સેન્સેક્સનો પ્રારંભિક સુધારો ધોવાઈ ગયો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારની શરૂઆત સારી થઈ હતી પરંતુ ઇન્ડેક્સ હેવિવેઇટ ટીસીએસના શેરની આગેવાનીએ વેચવાલીનું દબાણ વધી જતાં પ્રારંભિક સુધારો ધોવાઇ ગયો હતો.સેન્સેક્સ શેર્સમાં, ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, એસબીઆઈ, ટાટા મોટર્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, મારુતિ, ટાટા સ્ટીલ અને એમએન્ડએમ…
- નેશનલ
ઇઝરાયલમાં ફસાયેલા ભારતીયો સુરક્ષિત વતન પરત ફરશે, ભારતે શરૂ કર્યું ‘ઓપરેશન અજય’
નવી દિલ્હીઃ ઇઝરાયલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત સરકારે ત્યાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ‘ઓપરેશન અજય’ શરૂ કર્યું છે. ‘ઓપરેશન અજય’ હેઠળ, ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવામાં આવશે. વિદેશ પ્રધાન એસ…
- નેશનલ
ફૂડ ડિલીવરી એપ પર મગાવ્યુ ચીલી પનીર, પણ આવ્યુ ચીલી ચીકન પછી….
આજકાલ તો એપનો જમાનો છે. તમને જે જોઇએ તે એપ દ્વારા ઓર્ડર કરો અને તમને તે મળી જાય છે. તમારે બહાર જવાની જરૂરત જ નથી રહેતી. ફિલ્મની ટિકિટ હોય કે ગ્રોસરી સામાન હોય કે દવા, કપડાં વગેરે કંઇ પણ વસ્તુ…
- નેશનલ
બિહાર ટ્રેન દુર્ઘટનાઃ સમાજના દરેક વર્ગે દેખાડી માનવતા
બક્સર (પટના)ઃ ઘોર અંધારી રાતમાં ભયંકર અવાજ…. ચારે બાજુ ચીસો અને પોકારો…. અને પળવારમાં આ અભાગી ટ્રેનના મુસાફરોના માથે જાણે કાળ તૂટી પડ્યો. આવી બિહામણી રાતમાં પ્રવાસીઓની મદદ માટે આસપાસના ગામના લોકો દોડી આવ્યા. સર્વત્ર ચીસો અને મદદના પોકાર સંભળાતા…
(હિન્દુ મરણ)
વડનગરા નાગર અભિનેત્રી ભૈરવી વૈદ્ય (છોટી)નું નિધન ભૈરવી વૈદ્ય તે વિપુલ વૈદ્યનાં પત્ની, હર્ષ અને જાનકીનાં માતુશ્રી, વિધિનાં સાસુ, નિલનાં દાદીજીએ ૮.૧૦.૨૩ના જીવનના તકતા પરથી અંતિમ વિદાય લીધી હતી. તેમની સ્મૃતિસભા ૧૨.૧૦.૨૩ના ગુરુવારે સાંજે પાંચથી સાત વાગ્યે ઇસ્કોન ઓડિટરિયમ જુહુ…
- આપણું ગુજરાત
બોલો મગરમચ્છ ભાદરના વહેણથી 6 કિમી દૂર ખેતરમાં પહોંચ્યો
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામના ભગાભાઈ સાવલિયાના કપાસના ખેતરમાં એક વિશાળકાય મગરમચ્છ જોતા જ લોકોમાં ભારે ભયની લાગણી પ્રસરી હતી. આશ્ચર્યની વાત એ છે કે આ સ્થળ ભાદર નદીના પાણીના વહેણથી આશરે ૬ કિલોમીટર દૂર છે અને મગરમચ્છ સામાન્ય…