- ઇન્ટરનેશનલ
ગ્લોબલ સાઉથનો અવાજ બન્યુ ભારત તો ચીનની નિંદર થઇ વેરણ
જી-20ના તેના પ્રમુખપદ દરમિયાન ભારતે વિશ્વના ગરીબ અને ઓછા વિકસિત દેશોની ચિંતાઓને ભારપૂર્વક ઉઠાવી હતી. આ દેશોને ગ્લોબલ સાઉથ કહેવામાં આવે છે અને G20 સમિટ દરમિયાન ભારત તેમના અવાજ તરીકે ઉભરી આવ્યું હતું. ભારતે પણ G20 આફ્રિકન દેશોના સભ્યપદને સમર્થન…
- મનોરંજન
ઝિંદ લે ગયા…મૃત્યુ બાદ 14 ફિલ્મો રીલિઝ થઈ હતી આ અભિનેત્રીની
માત્ર દસ વર્ષની ફિલ્મી કારકિર્દીમાં નેશનલ એવોર્ડ મેળવનારી આ અભિનેત્રી જ્યારે મૃત્યુ પામી ત્યારે ખરેખર ફિલ્મજગતનો એક ખૂબ જ ચમકતો સિતારો ખરી પડ્યો હોવાનો અહેસાસ થયો હતો અને આજે પણ એવી ઘણી ભૂમિકાઓ છે જે જોઈને એમ થાય કે તે…
- આપણું ગુજરાત
સ્વચ્છતા હી સેવાઃ આ કચ્છી મહિલાનું વર્ષે રૂ.15 લાખનું છે ટર્નઓવર
સ્વચ્છતા સાથે આર્થિક ઉપાર્જન પણ જોડાઈ તો કેવું સારું. આજે એક એવી મહિલાની વાત કરવાની છે, જેણે સ્વછતાના એક ભાગને પોતાની રોજીરોટી બનાવી દેશ વિદેશમાં નામ કમાયું છે. આપણે વાત કરી રહ્યા છીએ કચ્છના ભુજ પાસે આવેલા અવધનગરમાં રહેતાં રાજીબેન…
- નેશનલ
સુપ્રીમ કોર્ટનો સમલૈંગિક (LGBTQIA+) લગ્નને માન્યતા આપવાનો ઇનકાર
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ સંસદના અધિકારક્ષેત્રનો મામલો છે. તેમણે સમલૈંગિકોને બાળકો દત્તક લેવાનો અધિકાર આપ્યો હતો અને કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમલૈંગિકો માટે યોગ્ય પગલાં લેવાનો આદેશ પણ આપ્યો…
- ઇન્ટરનેશનલ
વર્લ્ડકપ રમતા આ ખેલાડીના માથે તૂટી પડ્યો દુઃખનો પહાડ
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેના સંબંધીનું અવસાન થયું છે. શાહિદે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.શાહિદ આફ્રિદીએ સોમવારે પોતાના ફેન્સ સાથે એક ખૂબ જ હેરાન કરનાર સમાચાર શેર કર્યા હતા.…
- સ્પેશિયલ ફિચર્સ
શનિ, રાહુ-કેતુ બદલશે ચાલ
દિવાળી પહેલા ગ્રહોની ચાલમાં મોટા ફેરફાર થઇ રહ્યા છે, જે અનેક રાશિઓના જીવનમાં ઉથલપાથલ મચાવશે. 30 ઑક્ટોબરે છાયા ગ્રહ રાહુ-કેતુ રાશિ પરિવર્તન કરશે, જેના આગળના દિવસે એટલે કે 29 ઑક્ટોબરે ચંદ્રગ્રહણ લાગશે. તેના ચાર દિવસ બાદ એટલે કે 4 નવેમ્બરે…
- નેશનલ
સિક્કાઓ ભરેલી બેગ લઇ iPhone-15 ખરીદવા દુકાને પહોંચ્યો ભિખારી, પછી..
જોધપુરઃ સપ્ટેમ્બર મહિનામાં જ એપલ કંપનીનો iPhone 15 લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં, મોંઘા iPhone ને ઘણીવાર સ્ટેટસ સિમ્બોલ તરીકે જોવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સામાન્ય લોકો ફોન પર આટલો ખર્ચ કરી શકતા નથી. એવામાં સોશિયલ મીડિયા…
- આપણું ગુજરાત
પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ’તી…સાડા ત્રણ લાખ ભક્તોએ કર્યા દર્શન
હાલમાં પાવલી તો ચલણમાં નથી, પરંતુ માતા પ્રત્યેનો ભક્તોનો પ્રેમ યથાવત છે ને માતાજી પણ પોતાની કૃપા વરસાવતા રહે છે એટલે જ નવરાત્રીના પહેલા બે દિવસમાં જ લગભગ સાડાત્રણ લાખ આસપાસ લોકોએ પાવાગઢ જઈ માતાના દર્શન કર્યા હતા. સુપ્રસિદ્ધ ચાત્રાધામ…
- આપણું ગુજરાત
તહેવારોમાં ચેતજોઃ નકલી ખાદ્યપદાર્થો પર સરકાર તો તવાઈ ચલાવે છે પણ…
રાજ્યમાં ઠેર ઠેર નકલી ઘી, ચીઝ, બટર, પનીર, માવો જેવી વસ્તુઓ મળી આવે છે, જે અખાદ્ય હોય છે. આવા સેંકડો ટન ખાદ્યપદાર્શોનો નાશ કરવામાં આવે છે, તેમ છતાં સરકારી એજન્સીઓ બધે પહોંચતી નથી અને આ વસ્તુઓ લોકો સીધી કે આડકતરી…
- નેશનલ
તો આ હશે ‘ઇન્ડિયા’ ગઠબંધનના વડાપ્રધાન પદના ઉમેદવાર!
કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્ય શશિ થરૂરે સોમવારે કહ્યું કે તેમને લાગે છે કે જો 2024ની લોકસભા ચૂંટણીમાં ‘ભારત’ ગઠબંધન સત્તામાં આવે છે, તો કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અથવા ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કરી શકે છે.થરૂરે…