- એકસ્ટ્રા અફેર
મહાકુંભની કરૂણાંતિકા, સામાન્ય શ્રધ્ધાળુઓ માટે ધર્મ નથી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં મૌની અમાવસ્યાના અમૃત સ્નાનનો લાભ લેવા પહોંચેલા શ્રદ્ધાળુ ધક્કામુકીનો ભોગ બન્યા અને 30 શ્રદ્ધાળુ તો સીધા ઉપર પહોંચી ગયા એ ઘટનાથી દેશભરમાં આઘાત છે. એક તરફ આ ઘટનાએ મહાકુંભ…
- આપણું ગુજરાત
રાઘવજી પટેલની કારને નડ્યો અકસ્માત, મંત્રીનો થયો ચમત્કારિક બચાવ
રાજકોટઃ રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની કારને ગત રાત્રે અકસ્માત નડ્યો હતો. જેમાં મંત્રીનો આબાદ બચાવ થયો હતો. મળતી વિગત પ્રમાણે, રાજ્યના કૃષિ મંત્રી અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જતા હતા ત્યારે ચોટીલા પાસે તેમની કાર…
- નેશનલ
મૌની અમાવસ્યાના દિવસે બીજી જગ્યાએ પણ સ્ટેમ્પેડ થયું હતું, જાણો શું છે મામલો?
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં મૌની અમાસના સ્નાન પહેલા સંગમના નોઝ પાસે મચેલી નાસભાગમાં 30 લોકોના મોત થયા (Maha Kumbh Stampede) હતાં, ત્યાર બાદ આવી ઘટના ફરીથી ના બને એ માટે વ્યવસ્થામાં સુધારો કરવામાં આવ્યો છે. એવામાં…
- નેશનલ
કોંગ્રેસે દલિતો અને પછાત વર્ગોનો ભરોસો તોડ્યો; કોંગ્રેસની ભૂલો વિશે બોલ્યા રાહુલ ગાંધી?
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે જો તેમની પાર્ટીએ દલિતો, પછાત અને અત્યંત પછાત વર્ગોનો વિશ્વાસ જાળવી રાખ્યો હોત, તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ક્યારેય સત્તામાં ન આવી શક્યો હોત. ‘દલિત ઇન્ફ્લુએન્સર્સ’ને…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયાનો 654 રનનો ઢગલોઃ એક ડબલ સેન્ચુરી અને બે સદી
ગૉલઃ અહીં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાએ પહેલો દાવ 654/6ના સ્કોર પર ડિક્લેર કર્યો હતો અને ત્યાર બાદ શ્રીલંકાની 44 રનમાં ત્રણ વિકેટ લઈ લીધી હતી.ઑસ્ટ્રેલિયાને સાડાછસો રનનો ઢગલો ઓપનર ઉસમાન ખ્વાજા (352 બૉલમાં 232 રન), સ્ટીવ સ્મિથ (251 બૉલમાં…
- આપણું ગુજરાત
ચરોતર નાગરિક સહકારી બેંકને ચૂનો લગાડનાર વિરેન્દ્ર પટેલની ધરપકડ; 77 કરોડની ઉચાપત
અમદાવાદઃ આણંદની ચરોતર નાગરિક સહકારી બેંકના ભાગેડુ ડિરેકટર અને 20 વર્ષથી મોસ્ટ વોન્ટેડ રહેલો વિરેન્દ્ર પટેલ આખરે ઝડપાઈ ગયો હતો. ઈન્ટરપોલની મદદથી સીબીઆઈએ અમદાવાદથી તેની ધરપકડ કરી હતી. તેની સામે પોન્ઝી સ્કીમમાં 77 કરોડથી વધુની ઉચાપતનો કેસ હતો. જેમાં તેણે…
- નેશનલ
આવતીકાલથી સંસદનું બજેટ સત્રઃ તોફાની સત્ર રહી શકે
નવી દિલ્હીઃ આવતીકાલથી સંસદનું બજેટ સત્ર શરુ થશે, જેમાં મહત્ત્વના બિલ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આવતીકાલથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્રમાં ચર્ચા-વિચારણા કરવાની સાથે મંજૂર કરવા માટે વકફ (સુધારા) બિલ અને અન્ય ત્રણ નવા ડ્રાફ્ટ કાયદાઓને સૂચિબદ્ધ કર્યા છે.…
- નેશનલ
શિમલા પોલીસે ઓનલાઇન ડ્રગ નેટવર્કનો પર્દાફાશ કર્યો, બે જણની ધરપકડ કરી
શિમલાઃ કોલકાતા અને દિલ્હીમાંથી બે વ્યક્તિઓની ધરપકડથી ઉત્તર ભારતમાં ડ્રગ્સની હેરાફેરીનું વ્યાપક નેટવર્ક ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. શિમલાના પોલીસ અધિક્ષક(એસપી) સંજીવ કુમાર ગાંધીના જણાવ્યા અનુસાર આ ગેંગ…
- આમચી મુંબઈ
મહાયુતિના સાથી પક્ષોની વચ્ચે સત્તા માટે ‘આંતરિક તકરાર’: પટોલેએ વ્યક્ત કરી ચિંતા
મુંબઈ: સત્તાધારી મહાયુતિના ભાગીદારો વચ્ચે સત્તા માટે ‘આંતરિક તકરાર’ ચાલી રહી છે અને સરકાર અવ્યવસ્થિત રીતે કામ કરી રહી છે, એવો દાવો મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાન તરીકેની તેમની જવાબદારીઓને…
- મનોરંજન
શું શર્લિન ચોપરાએ દીકરીને દત્તક લીધી? કહ્યું- મારું સપનું સાકાર થયું
જાણીતી અભિનેત્રી શર્લિન ચોપરાએ એક બાળકીને દત્તક લીધી હોવાની ચર્ચાને લઈ લાઈમલાઈટમાં આવી છે. તાજેતરમાં શર્લિન ચોપરા એક રેસ્ટોરાંની બહાર નીકળી ત્યારે પાપારાઝીએ તેને ઘેરી લીધી હતી અને પૂછ્યું હતું કે શું તે છોકરીની દત્તક લીધી છે. હવે શર્લિને સોશિયલ…