- આમચી મુંબઈ
એરપોર્ટ પર દારૂ વેચવા માટે અપાશે નવા લાઈસન્સ
મુંબઈઃ મુંબઈ સહિત પુણે, નાગપુર અને ઔરંગાબાદ ખાતેના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર નવેસરથી દારૂ વેચવાના પરવાના આપવા અંગેની હિલચાલ શરૂ થઈ ગઈ છે. આ નવા લાઈસન્સ ટેન્ડર કે લિલામીથી આપવામાં આવશે. 24 કલાક ચાલુ રહેનારા દારૂની વેચાણ માટેના લાઈસન્સની ફી પણ…
- આમચી મુંબઈ
બાર-રેસ્ટોરાં બેસીને દારુ પીવો છો તો વાંચી લેજો મહત્ત્વના સમાચાર
મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં બાર-રેસ્ટોરામાં બેસીને દારુ પીવાનું મોંઘું બનશે, જે પહેલી નવેમ્બરથી વેટ વધારે વસૂલવામાં આવશે. ઘરની બહાર એટલે બાર, લાઉન્જ, ક્લબ, ડિસ્કોથેક કે પછી કેફેમાં બેસીને દારુ પીવા માટે હવે વધુ પૈસા ચૂકવવા પડશે. મહારાષ્ટ્ર સરકારે પરમીટ રૂમમાં…
- નેશનલ
વિધાનસભા ચૂંટણી: MPમાં ભાજપે ઉમેદવારની પાંચમી યાદી બહાર પાડી…
ભોપાલ: ભાજપે વિધાનસભા ચૂંટણી માટે મધ્ય પ્રદેશમાં ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. પાંચમી યાદી મુજબ 92 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. 20 ઓક્ટોબરે નવી દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારો અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠક માટે…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમને તમારા મોબાઈલ પર પણ સરકાર તરફથી આ SMS મળ્યો છે?
ડિજિટલ યુગમાં ચોર પણ હાઈટેક થઈ ગયા છે. ઘરમાં બેસીને આ લોકો લોકોને છેતરવા માટે અવનવા રસ્તાઓ અપનાવી રહ્યા છે. ક્યારેક બેંક ખાતાના નામે તો ક્યારેક આધાર અને કેવાયસીના નામે લોકો સાથે છેતરપિંડી કરવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. હવે…
- નેશનલ
દિલ્હીમાં પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે સરકાર લાગૂ કરશે આ પ્લાન…
નવી દિલ્હી: રાજધાનીમાં શિયાળાની શરૂઆત સાથે જ પ્રદૂષણનું સ્તર દર વર્ષે વધી જાય છે. આ વર્ષે પણ આ જ સ્થિતિ છે, ત્યારે પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે સરકારે સ્થિતિમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન તૈયાર કર્યો હતો જે બે તબક્કામાં છે. જેને…
- સ્પેશિયલ ફિચર્સ
આઠમે નોરતે કરો મહાગૌરીની પૂજા
નવરાત્રી માઁ દુર્ગા અને તેના નવ સ્વરૂપોને સમર્પિત છે, જેમને નવદુર્ગા તરીકે પણ ઓળખવામાં આવે છે. નવ દિવસ સુધી ચાલતા આ તહેવાર દરમિયાન માતાના ભક્તો દેવીઓ અને નવદુર્ગાની પ્રાર્થના કરે છે. હિંદુઓ દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતી શારદીય નવરાત્રિનું આઠમુ…
- આમચી મુંબઈ
ફ્લાઇટમાં એક મુસાફરે કહ્યું કે તેની પાસે બોમ્બ…
મુંબઈ: ગઈ કાલે રાત્રે પૂણેથી દિલ્હી જતી આકાસા એરની ફ્લાઈટનું મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ લેન્ડિંગ કરવાનું મુખ્ય કારણ એ હતું કે જ્યારે ઉડતી ફ્લાઈટમાં એક મુસાફરે કહ્યું હતું કે તેની બેગમાં બોમ્બ છે. જેના કારણે…
- નેશનલ
ભારતની એરસ્ટ્રાઈકથી બચી ગયેલો આતંકવાદી પાકિસ્તાનમાં ઠાર
પુલવામા પર થયેલા હુમલા બાદ ભારતે કરેલી એર સ્ટ્રાઈકમાં બચી ગયેલા આતંકવાદીને પાકિસ્તાનમાં ઠાર મરાયો હોવાના અહેવાલો છે. પાકિસ્તાનમાં અગાઉ પણ આંતકવાદી શાહિદ લતીફની હત્યા થઈ હતી. ફરી અહીં એક આતંકવાદી ઠાર મારાયાના અહેવાલો છે. પાકિસ્તાનમાં દાઉદ મલિક નામના આતંકીની…
- મનોરંજન
હવે મહાભારત પર ફિલ્મ લઇને આવી રહ્યા છે આ….
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ તેમની નવી ફિલ્મની જાહેરાત કરી છે. ‘પર્વ’ નામની આ ફિલ્મ એસએલ ભૈરપ્પાના આ જ નામના પુસ્તક પર આધારિત હશે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફેમ ડાયરેક્ટર બેંગ્લોરમાં એક કાર્યક્રમ દરમિયાન પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી…
- મનોરંજન
આ કારણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની તમામ પોસ્ટ કરી અનિલ કપૂરે?
અનિલ કપૂરની ગણતરી બી-ટાઉનના એવરયંગ હીરોમાં કરવામાં આવે છે અને તેમની એનર્જી આજે પણ નવજુવાનિયાઓને પણ શરમાવે એવી છે. ક્યારેય કોઈ વિવાદ કે કોન્ટ્રોવર્સીમાં નહીં પડતાં અનિલ કપૂર આ વખતે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને એની પોસ્ટને કારણે ચર્ચામાં આવ્યા છે.જી…