- નેશનલ
અગ્નિવીર યોજના ભારતના વીરોનું અપમાન કરવા બનાવાઇઃ Rahul Gandhiનો આરોપ
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે કહ્યું હતું કે અગ્નિવીર એ ભારતના નાયકોનું અપમાન કરવાની યોજના છે. તેમણે કહ્યું કે અગ્નિવીરની શહીદી પછી તેમના પરિવારના સભ્યોને પેન્શન કે અન્ય લાભો આપવામાં આવતા નથી. રાહુલના આરોપોને ભારતીય જનતા પાર્ટી (BJP)…
- સ્પોર્ટસ
ICC World Cup 2023: જેને કરવામા આવ્યો હતો નજરઅંદાજ એ જ બન્યો ભારતની જીતનો હીરો
ભારતે ICC વર્લ્ડ કપ 2023માં સતત 5મી જીત હાંસલ કરી છે. રવિવારે ટીમે ન્યૂઝીલેન્ડ સામે 4 વિકેટે જીત મેળવી હતી. જોકે, પ્રથમ ચાર મેચમાંથી બહાર રાખવામાં આવેલા ખેલાડીએ ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ખેલાડી છે ઝડપી બોલર મોહમ્મદ…
- આમચી મુંબઈ
ક્રુડ ઓઇલના ભાવમાં ઘટાડો: ઘણાં શહેરોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ થયા ઓછા
મુંબઇ: દેશની તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડિઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. નવી દિલ્હી સહિત ઘણાં શહેરોમાં પેટ્રોલ ડિઝલના ભાવ સ્થિર રહ્યાં છે. જ્યારે વારાણસી, પ્રયાગરાજ સહિત નોઇડા અને બિહારમાં ઇંધણના ભાવમાં ફેરબદલ થયો છે. દેશની રાજધાની નવી…
- ઇન્ટરનેશનલ
અઠવાડિયામાં જ ઈરાયલને લઈને આ દેશે બદલ્યા પોતાના તેવર, કહી દીધી આવી વાત…
ગાઝાઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે બે અઠવાડિયાથી ચાલી રહેલાં યુદ્ધને અમિરાત અને બ્રિટને ખુલીને ઈઝરાયલનું સમર્થન કર્યું તો ચીન અને રશિયાએ પેલેસ્ટાઇનને સમર્થન આપ્યું. ત્રીજી હબાજુ 57 મુસ્લિમ દેશોએ ઈઝરાયલના વિરુદ્ધ એક સૂરમાં અનેક પાબંદીઓ લગાવવાની વકીલાત કરી હતી, જેમાં…
- મનોરંજન
હવે આ બી-ટાઉનના એક્ટરે સાઉથની ફિલ્મોમાં કર્યું ડેબ્યુ…
હાલમાં બોક્સ ઓફિસ પર બોલીવૂડની ફિલ્મ ગણપત ભલે સારું પ્રદર્શન ના કરી રહી હોય તો પણ સાઉથની એક્શન ફિલ્મો તો ધમાલ મચાવી રહી છે. લિયો અને ભગવંત કેસરી સાઉથની બે એવી ફિલ્મો છે કે જે સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધમાલ…
- સ્પોર્ટસ
ઇંગ્લેન્ડના સુપરસ્ટાર આ ફૂટબોલરનું નિધન
લંડનઃ ઈંગ્લેન્ડના મહાન ફૂટબોલર સર બોબી ચાર્લ્ટનનું 86 વર્ષની વયે નિધન થયું છે. 1966ના વર્લ્ડ કપ સેમિફાઇનલમાં પોર્ટુગલ સામે બે ગોલ કરીને ઇંગ્લેન્ડને ફાઇનલમાં પહોંચાડનારા ચાર્લ્ટનને ઇંગ્લેન્ડ અને માન્ચેસ્ટર યુનાઇટેડ માટે અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર માનવામાં આવે છે. Sir Bobby…
- આમચી મુંબઈ
30મી ઓક્ટોબરે પીએમ મોદી આવશે નવી મુંબઈ, બેલાપુર-ઉરણ રેલ સેવાનું કરશે ઉદ્ઘાટન
મુંબઈઃ નવી મુંબઈ મેટ્રો અને બેલાપુર-ઉરણ રેલ સેવાના ઉદ્ઘાટનની છેલ્લા ઘણા સમયથી રાહ જોવામાં આવતી હતી, પરંતુ હવે આ કોરિડોરનું ઉદ્વાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 30 ઓક્ટોબરે કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવી મુંબઈ મેટ્રો અને બેલાપુર-ઉરણ રેલ…
- આપણું ગુજરાત
અમદાવાદમાંથી 17.5 લાખ રૂપિયાની બનાવટી એન્ટી બાયોટિક દવાઓ ઝડપાઇ
રાજ્ય સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં ગંભીર રોગોના ઉપચાર માટે ઉપયોગમાં લેવાતી દવાઓમાં ભેળસેળ કરી બનાવટી રૂપ આપીને ખુલ્લેઆમ દુકાનોમાં વેચતા તત્વો સામે પગલા લેવાયા છે.ઔષધ નિયમન વિભાગના કમિશનર એચ.જી. કોશિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ડેટ્રોઇટમાં સિનેગોગના પ્રમુખની છરી મારી હત્યા, પોલીસ તપાસ શરૂ
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધની અસર ઘણા દેશોમાં જોવા મળી રહી છે. ફરી એકવાર તેની અસર અમેરિકામાં જોવા મળી છે, જ્યાં શનિવારે સવારે ડેટ્રોઇટ સિનેગોગના પ્રમુખ સામંથા વોલની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. અમેરિકન ન્યૂઝ…
- નેશનલ
આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે મુસલમાનોને પણ…
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને ઘણો સમય થઇ ગયો છે. આ યુદ્ધ પર ઘણા નેતાઓએ ટીપ્પણી કરી છે અને ઘણા નેતાઓએ પોતાનો પક્ષ મૂક્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત મહારાષ્ટ્રની એક શાળામાં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના 350 વર્ષ…