- ઇન્ટરનેશનલ
હમાસના પોલિટિકલ બ્યુરોના વડા ઈસ્માઈલ હાનિયાને તુર્કીએ આપ્યો જોરદાર જટકો…
ઈઝરાયલ અને હમાસ યુદ્ધ વચ્ચે તુર્કીએ હમાસના રાજકીય બ્યુરોના વડાને દેશ છોડવા માટે કહી દીધું છે. હમાસના પોલિટિકલ બ્યુરોના વડા ઈસ્માઈલ હાનિયા અને અન્ય લોકોને તુર્કી છોડવા માટે કહેવામાં આવ્યું છે. જો કે અત્યાર સુધી એવી જ વાત જાણવા મળી…
- શેર બજાર
મિડલ-ઇસ્ટના ટેન્શન વચ્ચે સેન્સેક્સ ૮૨૬ પોઈન્ટ્સ ગબડ્યો
મુંબઈ: મધ્ય-પૂર્વમાં ઇઝરાયલના હમાસ પર તીવ્ર બની રહેલા આક્રમણને કારણે ડહોળાયેલા માનસ સાથે વૈશ્ર્વિક ઇક્વિટી બજારોમાં જોવા મળેલી નરમાઇ સાથે સ્થાનિક બજારમાં બેન્ચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી સોમવારે એક ટકાથી વધુ ગબડ્યા હતા.ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ ૯૦ ડોલરની ઉપર…
- સ્પોર્ટસ
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો
ચેન્નાઇઃ આજે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023ની 22મી મેચ રમાઈ રહી છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.બંને ટીમોએ તેમની પ્લેઈંગ 11માં એક-એક ફેરફાર કર્યો છે. પાકિસ્તાનમાં મોહમ્મદ…
- સ્પોર્ટસ
ICC World Cup 2023: આજે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો
ચેન્નાઇઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માં તેની પાંચમી મેચ આજે એટલે કે સોમવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે અફઘાનિસ્તાન સામે રમી રહી છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બાબર આઝમની કપ્તાનીવાળી ટીમ…
- નેશનલ
શું દિલ્હીમાં ફરીથી ઓડ-ઈવન ફોર્મ્યુલા લાગુ થશે?
નવી દિલ્હીઃ દેશની રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં તહેવારોની મોસમ શરૂ થતાંની સાથે જ હવા ઝેરી બનવા લાગી છે અને પ્રદૂષણ માઝા મૂકવા માંડ્યું છે, જેના કારણે લોકોના તહેવારોની રંગત બગડી ગઈ છે. સોમવારે એટલે કે આજે દિલ્હીના ઘણા વિસ્તારોમાં…
- ઇન્ટરનેશનલ
ન્યૂયોર્કમાં કાર અકસ્માત બાદ માર મારવામાં આવતા ભારતીય મૂળના શીખનું મોત
ન્યૂ યોર્કઃ ન્યૂયોર્કમાં કાર અકસ્માત બાદ 66 વર્ષીય ભારતીય મૂળના શીખની એક વ્યક્તિએ હત્યા કરી હતી. શહેરના મેયર એરિક એડમ્સે શીખના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. લગભગ એક અઠવાડિયામાં શીખો વિરુદ્ધ આ બીજી દુ:ખદ ઘટના છે. ગિલ્બર્ટ ઓગસ્ટિને કાર…
- નેશનલ
‘મે ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણને જેલમાં મોકલી દીધા હોત’
પ્રયાગરાજઃ ભગવાન રામ અને કૃષ્ણ પર કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ અલાહાબાદ યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર વિરુદ્ધ રવિવારે એફઆઈઆર નોંધવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના જિલ્લા સંયોજક શુભમ, હિન્દુ જાગરણ મંચ અને બજરંગ દળની સંયુક્ત ફરિયાદ પર રવિવારે સાંજે…
- મહારાષ્ટ્ર
પાંચ રાજ્યની ચૂંટણીનો નિર્ણય ભાજપની વિરુધમાં: શરદ પવારની ભવિષ્યવાણી
બારામતી: જ્યારેથી અજિત પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ સાથે હાથ મીલાવ્યો છે ત્યારથી ભાજપ અને શરદ પવાર જૂથ વચ્ચે આરોપ-પ્રત્યારોપના રાજકારણે જોર પકડ્યું છે. ત્યારે હવે શરદ પવારે તો ભાજપના ભાવીની ભવિશ્યવાણી જ કરી દીધી છે. સીનીયર પવારે…
- નેશનલ
જાણીતા ભારતીય ઉદ્યોગપતિનું થયું નિધન
અમદાવાદઃ ગુજરાતની પ્રખ્યાત વાઘ બકરી ટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને માલિક પરાગ દેસાઈનું નિધન થયું છે. તેઓ 49 વર્ષના હતા. 15 ઓક્ટોબરના રોજ તેમના નિવાસસ્થાન નજીક ઈસ્કોન આંબલી રોડ પાસે મોર્નિંગ વોક માટે નીકળ્યા ત્યારે તેઓ પડી ગયા હતા. ત્યારબાદ તેમને…
- આમચી મુંબઈ
આત્મહત્યા કરતા પહેલા પરિવાર વિશે વિચારો…’, સીએમ શિંદેની અપીલ
મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ થાણેમાં મરાઠા આરક્ષણ મુદ્દે લોકોને ભાવનાત્મક અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે મરાઠા સમુદાયને અનામત આપવાની જવાબદારી સરકારની છે, અમે તેના માટે કામ કરી રહ્યા છીએ. નોંધનીય છે કે મરાઠા આરક્ષણ મુદ્દે હાલમાં…