- સ્પોર્ટસ
ICC World Cup 2023: આજે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો
ચેન્નાઇઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માં તેની પાંચમી મેચ આજે એટલે કે સોમવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે અફઘાનિસ્તાન સામે રમી રહી છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બાબર આઝમની કપ્તાનીવાળી ટીમ…
- નેશનલ
શું દિલ્હીમાં ફરીથી ઓડ-ઈવન ફોર્મ્યુલા લાગુ થશે?
નવી દિલ્હીઃ દેશની રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં તહેવારોની મોસમ શરૂ થતાંની સાથે જ હવા ઝેરી બનવા લાગી છે અને પ્રદૂષણ માઝા મૂકવા માંડ્યું છે, જેના કારણે લોકોના તહેવારોની રંગત બગડી ગઈ છે. સોમવારે એટલે કે આજે દિલ્હીના ઘણા વિસ્તારોમાં…
- ઇન્ટરનેશનલ
ન્યૂયોર્કમાં કાર અકસ્માત બાદ માર મારવામાં આવતા ભારતીય મૂળના શીખનું મોત
ન્યૂ યોર્કઃ ન્યૂયોર્કમાં કાર અકસ્માત બાદ 66 વર્ષીય ભારતીય મૂળના શીખની એક વ્યક્તિએ હત્યા કરી હતી. શહેરના મેયર એરિક એડમ્સે શીખના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. લગભગ એક અઠવાડિયામાં શીખો વિરુદ્ધ આ બીજી દુ:ખદ ઘટના છે. ગિલ્બર્ટ ઓગસ્ટિને કાર…
- નેશનલ
‘મે ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણને જેલમાં મોકલી દીધા હોત’
પ્રયાગરાજઃ ભગવાન રામ અને કૃષ્ણ પર કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ અલાહાબાદ યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર વિરુદ્ધ રવિવારે એફઆઈઆર નોંધવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના જિલ્લા સંયોજક શુભમ, હિન્દુ જાગરણ મંચ અને બજરંગ દળની સંયુક્ત ફરિયાદ પર રવિવારે સાંજે…
- મહારાષ્ટ્ર
પાંચ રાજ્યની ચૂંટણીનો નિર્ણય ભાજપની વિરુધમાં: શરદ પવારની ભવિષ્યવાણી
બારામતી: જ્યારેથી અજિત પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ સાથે હાથ મીલાવ્યો છે ત્યારથી ભાજપ અને શરદ પવાર જૂથ વચ્ચે આરોપ-પ્રત્યારોપના રાજકારણે જોર પકડ્યું છે. ત્યારે હવે શરદ પવારે તો ભાજપના ભાવીની ભવિશ્યવાણી જ કરી દીધી છે. સીનીયર પવારે…
- નેશનલ
જાણીતા ભારતીય ઉદ્યોગપતિનું થયું નિધન
અમદાવાદઃ ગુજરાતની પ્રખ્યાત વાઘ બકરી ટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને માલિક પરાગ દેસાઈનું નિધન થયું છે. તેઓ 49 વર્ષના હતા. 15 ઓક્ટોબરના રોજ તેમના નિવાસસ્થાન નજીક ઈસ્કોન આંબલી રોડ પાસે મોર્નિંગ વોક માટે નીકળ્યા ત્યારે તેઓ પડી ગયા હતા. ત્યારબાદ તેમને…
- આમચી મુંબઈ
આત્મહત્યા કરતા પહેલા પરિવાર વિશે વિચારો…’, સીએમ શિંદેની અપીલ
મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ થાણેમાં મરાઠા આરક્ષણ મુદ્દે લોકોને ભાવનાત્મક અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે મરાઠા સમુદાયને અનામત આપવાની જવાબદારી સરકારની છે, અમે તેના માટે કામ કરી રહ્યા છીએ. નોંધનીય છે કે મરાઠા આરક્ષણ મુદ્દે હાલમાં…
- આમચી મુંબઈ
લોકોનો શ્વાસ રુંધાયો: પુણે-મુંબઇ જ નહીં પણ અનેક શહેરમાં પ્રદૂષિત હવા, નાઇટ્રોજન ઓક્સાઇડના રજકણોમાં વધારો
મુંબઇ: રાજ્યમાં મુંબઇ, પુણેના મોટા શહેરોમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો થઇ રહ્યો હોવાની જાણકારી મળી રહી છે. જોકે હવે માત્ર મુંબઇ અને પુણે જ નહીં પણ રાજ્યના અનેક શહેરોમાં હવાનું પ્રદૂષણ વધતું હોવાની વિગતો મળી છે. પાછાલં 24 કલાકમાં રાજ્યમાં…
- નેશનલ
અયોધ્યા રામ મંદિરમાં નવા પૂજારીઓની નિમણૂક થશે
અયોધ્યાઃ અત્રે બની રહેલા ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક પહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ નવા પૂજારીઓની નિમણૂક કરશે. આ માટે રસ ધરાવતા વ્યક્તિઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31મી ઓક્ટોબર છે. પસંદગી પામેલા…
- નેશનલ
દિલ્હીમાં ઠંડીનું આગમન! હરિયાણા-રાજસ્થાન સહિત આ રાજ્યોમાં વરસાદની આગાહી
નવી દિલ્હીઃ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધવા લાગી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશની રાજધાની લખનઊમાં ધુમ્મસ વધવા લાગશે. આજથી પંજાબ-હરિયાણા, યુપી-બિહાર અને રાજધાની દિલ્હીના કેટલાક વિસ્તારોમાં…