- આમચી મુંબઈ
ખુશખબર! કોકણ-ગોવા જનારાઓ માટે સારા સમાચાર: CSMT-મડગાવ વંદે ભારત રોજ દોડશે
મુંબઇ: દિવાળીની રજાઓ અને નવા વર્ષનું સ્વાગત કરવા માટે કોકણ અને ગોવા જનારા મુસાફરો માટે ખુશખબર આવી રહી છે. કોકણ રેલવે એક નવેમ્બરથી નવું સમયપત્રક લાગૂ કરશે. તેથી સીએસએમટી-મડગાવ-સીએસએમટી વંદે ભારતની સફર મુસાફરો હવે શુક્રવાર છોડીને કમામ દિવસે કરી શકશે.…
- નેશનલ
પીએમ મોદીએ આપી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરોસિંહ શેખાવતને 100મી જયંતિ પર શ્રદ્ધાંજલિ
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરોસિંહ શેખાવતને 100મી જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોદીએ રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાનના જીવન સાથે જોડાયેલી અનેક વાતો જણાવી હતી. શેખાવતને બધા જ રાજનૈતિક દળોમાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં યુવાનોની અવગણના કરવા મુદ્દે શરદ પવારે રાજ્ય સરકારની કરી ટીકા
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારની ટીકા કરતા આજે એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે જો સરકારમાં સામેલ લોકો સત્તા પોતાના હાથમાં રાખવા ઈચ્છતા હોય તો યુવાનોની અવગણના કરી શકે નહીં.મહારાષ્ટ્રમાં યુવાનોને પડતી સમસ્યાઓને ઉજાગર કરવા પુણેથી નાગપુર સુધી…
- ઇન્ટરનેશનલ
કેનેડામાં તિરંગાને પગે કચડી નાખ્યો…
વાનકુંવરઃ કેનેડામાં દરરોજ ખાલિસ્તાન સમર્થકો દ્વારા કોઈને કોઈ હંગામો મચાવવાના સમાચાર આવે છે. આ વખતે કેનેડાના વાનકુવરમાં ખાલિસ્તાન સમર્થકોએ ફરી એકવાર ભારતીય દૂતાવાસને ઘેરી લીધો અને પોતાનો ગુસ્સો પ્રદર્શિત કર્યો હતો.ગયા રવિવારે ખાલિસ્તાન સમર્થકોએ કેનેડાના શહેર વાનકુવરમાં કાર રેલી યોજવાની…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સેનાને આપ્યો મોટો ઝટકો
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સેનાને મોટો ઝટકો આપ્યો છે. આ નિર્ણય 9 મેના રોજ થયેલા રમખાણો સાથે સંબંધિત છે, જેમાં સેનાએ કહ્યું હતું કે દોષિતો પર સૈન્ય કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ટ્રાયલને અમાન્ય ઠેરવી છે.પાકિસ્તાનની સુપ્રીમ…
- આમચી મુંબઈ
મુંબઈ પોલીસ આઘાતમાં: ભૂતપૂર્વ આસિસ્ટન્ટ કમિશનરે ભર્યું આ પગલું
મુંબઈ: મુંબઈ પોલીસના ભૂતપૂર્વ આસિસ્ટન્ટ કમિશનર (એસીપી)એ ગઈકાલે રાતે કોઈ કારણસર આપઘાત કરી લીધો હતો. મૃતકની ઓળખ પ્રદીપ ટેમકર નામે કરી છે. તેમણે બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. માટુંગા પોલીસે ઘટનાસ્થળેથી પ્રદીપ ટેમકરનો મૃતદેહ કબજે કર્યો અને…
- મનોરંજન
અર્જુન કપૂરની ગર્લ ફ્રેન્ડની સાચી ઉંમર કેટલી, ખબર છે?
મુંબઈ: પુરુષને પગાર અને મહિલાને તેની ઉંમર કોઈ પૂછે એ વાજબી લાગતું નથી, જ્યારે બોલીવુડમાં તો અભિનેત્રીઓ આજે પણ પોતાની ઉંમર છુપાવતી હોય છે, પણ તાજેતરમાં અર્જુન કપૂરની ગર્લફેંડે પોતાની સાચે ઉંમર જણાવ્યા પછી ચર્ચામાં આવી ગઈ છે.બોલિવુડમાં બોલ્ડ અને…
- સ્પેશિયલ ફિચર્સ
આજે બની રહ્યો છે આ વિશેષ યોગ, પાંચ રાશિના અવળા પાસા પણ પડશે સીધા…
અગાઉ પણ આપણે એ માહિતી મેળવી હતી કે આ વખતનો દશેરા ખૂબ જ દમદાર અને ખાસ બની રહ્યો છે, કારણ કે આજે એક સાથે અનેક યોગ બની રહ્યા છે. આજે આપણે અહીં દશેરા પર બની રહેલા એક એવા જ યોગ…
- નેશનલ
જેલમાં રહેલા આઝમ ખાન છે બેચેન
સીતાપુરઃ યુપીની સીતાપુર જિલ્લા જેલમાં બંધ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન અસ્વસ્થતા અનુભવી રહ્યા છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે આઝમ ખાન પરિવારથી અલગ થયા બાદ બેચેન દેખાઈ રહ્યા છે. આઝમ ખાનને સીતાપુરમાં, તેમના પુત્ર અબ્દુલ્લા આઝમને હરદોઈમાં,…
- આમચી મુંબઈ
દશેરા મેળા માટે નિકળેલા શિંદે જૂથના શિવસૈનિકોને નડ્યો અકસ્માત: એકનું મોત ત્રણને ઇજા
સાંગલી: આખા દેશમાં આજે લોકો દશેરાની ધામધૂમથી ઉજવણી કરી રહ્યાં છે. મુંબઇમાં પણ દશેરા મેળા માટે ઠાકરે અને શિંદે જૂથ દ્વારા પણ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. ઉદ્ધવ ઠાકરે જૂથ શિવાજી પાર્કમાં દશેરાની ઉજવણી કરશે જ્યારે શિંદે જૂથ દ્વારા આઝાદ…