- આમચી મુંબઈ
મરાઠા અનામતના વિરોધમાં અરજી કરનાર વકીલની ગાડીની તોડફોડ: મરાઠા ક્રાંતી મોરચાના કાર્યકર્તાઓ પર આક્ષેપ
મુંબઇ: મરાઠા અનામતના વિરોધમાં અરજી કરનારા વકીલ ગુણરત્ન સદાવર્તેની ગાડીની તોડફોડ કરવામાં આવી છે. આ કેસમાં ભોઇવાડા પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. સદાવર્તેની ગાડીની તોડફોડ કરનારા મરાઠા ક્રાંતી મોરચાના કાર્યકર્તા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. આરોપીઓએ જોરદાર ઘોષણાઓ કરી…
- સ્પોર્ટસ
World Cup 2023: ટીમ ઈન્ડિયા માટે સેમીફાઈનલમાં પ્રવેશવું એટલું સરળ નહીં હોય, આ છે કારણો…
નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2023 જીતવાના પ્રબળ દાવેદારોમાં ટીમ ઈન્ડિયાનું નામ ટોપ પર છે અને ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપમાં સતત પાંચ મેચ જીતીને પોતાનો આ દાવો વધુ મજબુત કરી દીધો છે. રવિવારે ન્યૂઝીલેન્ડ સામે મેળવેલી શાનદાર જીત બાદ ટીમ ઈન્ડિયા 10 પોઈન્ટ…
- ઇન્ટરનેશનલ
બાઇડેને 2 ભારતીય અમેરિકન વૈજ્ઞાનિકોને દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા
વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બાઇડેને વ્હાઈટ હાઉસમાં બે ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક અશોક ગાડગીલ અને સુબ્રા સુરેશને નેશનલ મેડલ ઓફ સાયન્સથી સન્માનિત કર્યા છે. બંને ભારતીય-અમેરિકનોને અનુક્રમે નેશનલ મેડલ ઓફ ટેકનોલોજી એન્ડ ઈનોવેશન અને નેશનલ સાયન્સ મેડલ એનાયત કરવામાં આવ્યા છે.…
- નેશનલ
મેડિકલ કોલેજમાં દાખલ 14 બાળકો HIV પોઝીટીવ હોવાની અફવાથી મચ્યો ખળભળાટ
કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગણેશ શંકર વિદ્યાર્થી મેડિકલ કોલેજની ઘોર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. અહીં લાલા લજપત રાય હોસ્પિટલમાં એક ડૉક્ટરે દાવો કર્યો હતો કે ચેપગ્રસ્ત લોહી ચઢાવ્યા બાદ 14 બાળકો હેપેટાઇટિસ B અને C સાથે HIV પોઝીટીવ હોવાનું…
- ઇન્ટરનેશનલ
અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા
કાબુલઃ છેલ્લા ઘણા સમયથી કુદરતી આફતો, આર્થિક ખુવારી અને તાલિબાની શાસનનો માર ઝેલી રહેલા અફઘાનિસ્તાનની મુસીબતો ઓછી થતી નથી. ફરી પાછા અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી હતી. ગુરુવારે સવારે 1.9 કલાકે ભૂકંપના…
- નેશનલ
કેજરીવાલની કેબિનેટમાં મોટો ફેરફાર, સૌરભ ભારદ્વાજ અને આતિશીના પોર્ટફોલિયોની અદલાબદલી
નવી દિલ્હીઃ દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. આતિશી અને સૌરભ ભારદ્વાજના પોર્ટફોલિયોની અદલાબદલી કરવામાં આવી છે. જળ વિભાગની જવાબદારી સૌરભ ભારદ્વાજ પાસેથી લઇ લેવામાં આવી છે અને હવે આતિશીને સોંપવામાં આવી છે. આતિશી પાસે શિક્ષણ મંત્રાલયની જવાબદારી…
- આમચી મુંબઈ
શિંદે-ફડણવીસ દિલ્હીમાં, અજિત પવાર કહે છે કે મને તો ખબર જ નથી, મને પૂછીને થોડી ગયા છે…..
મુંબઇ: રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અચાનક દિલ્હી ગયા, જોકે અંગે પોતાને કોઇ જ જાણ નથી એમ અજિત પવારે કહ્યું હતું. હું આખો દિવસ વ્યસ્ત હતો એમ અજિત દાદાએ કહ્યું હતું. શિંદે-ફડણવીસ મને પૂછીને…
- નેશનલ
MP Election 2023: તો શું ઉમા ભારતીની નારાજગી ભાજપ પર ભારે પડશે? વાયરલ લિસ્ટમાંથી એકને પણ ટિકીટ નહીં….
ભોપાલ: મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી તે પહેલાં સપ્ટેમ્બરમાં સોશિયલ મીડિયા પર એક યાદી વાયરલ થઇ હતી. જેમાં 29 નામો હતાં. આ યાદી પૂર્વ મુખ્ય પ્રધાન ઉમા ભારતીના લેટરપેડ પર હતી. ખાસ વાત તો એ…
- નેશનલ
ચૂંટણી પંચ આ વખતે આ બોલિવુડ અભિનેતાને બનાવશે બ્રાન્ડ એમ્બેસેડર
ચૂંટણી પંચ આગામી વિધાનસભા ચૂંટણીઓને લઇને અભિનેતા રાજકુમાર રાવને તેના નેશનલ આઇકોન તરીકે જાહેર કરશે. આવતીકાલે 26 ઓક્ટોબરે રાજકુમાર રાવની નિમણુક કરવામાં આવશે.અગાઉની ચૂંટણીમાં પ્રખ્યાત અભિનેતા પંકજ ત્રિપાઠીને ચૂંટણી પંચે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. તેમજ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પણ…
- નેશનલ
શાળાના પુસ્તકોમાં હવે ઇન્ડિયા નહીં ભારત લખાશે!
નવી દિલ્હીઃ G20 સમિટ 2023 દરમિયાન દેશનું નામ બદલવાને લઈને ઘણી ચર્ચા થઈ હતી. ‘I.N.D.I.A’ ને બદલે હવે ‘ભારત’ લખવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. G20ના આમંત્રણમાં રાષ્ટ્રપતિએ ‘ઇન્ડિયા’ને બદલે ભારત લખ્યું હતું. ત્યારબાદ G20 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમપ્લેટ…