- મહારાષ્ટ્ર
ખૂશખબર! આખરે બે વર્ષ બાદ સહ્યાદ્રિ એક્સપ્રેસ ફરી પાટે ચઢશે, 5મી નવેમ્બરથી પુણે કો્લ્હાપૂર આ ટ્રેન ફરી દોડશે…
કોલ્હાપૂર: કોરોનાના સમયે બંધ કરવામાં આવેલ કોલ્હાપૂર-મુંબઇ સહ્યાદ્રી એક્સપ્રેસ હવે બે વર્ષના વિરામ બાદ ફરી શરુ થનાર છે. મુંબઇમાં સીએસએમટી સ્ટેશન પર પ્લેટફોર્મની લંબાઇ વધારવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તેથી આ ટ્રેન 5મી નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કોલ્હાપૂરથી પુણે…
- નેશનલ
યૂપીમાં 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા પોલીસકર્મીને કરાશે નિવૃત્ત: ટ્રેક રેકોર્ડ ચેક કરાશે
નવી દિલ્હી: યૂપી સરકારે પોલીસકર્મીઓની નિવૃત્તીને લઇને એક મોટો નિર્ણય લીધો છે. 50 ની ઉંમર પાર કરનારા પોલીસકર્મીઓએ ફરજીયાત સેવાનિવૃત્તિ માટે થનાર સ્ક્રીનિંગને લઇને શુક્રાવારે આદેશ બહાર પાડ્યો હતો. ઉત્તર પ્રદેશ પોલીસએ આવા પોલીસકર્મીઓનું સ્ક્રીનિંગ શરુ કરી તેમને ફરજીયાત નિવૃત્ત…
- મહારાષ્ટ્ર
યવતમાળમાં 10-12 અજાણ્યા લોકોએ ST બસ બાળી: 73 મુસાફરોને આબાદ બચાવી લેવાયા
નાંદેડ: યવતમાળમાં નાગપૂર-તુળજાપૂર મહામાર્ગ પર 10થી 12 અજાણ્યા લોકોએ ST બસમાં આગ લગાવી હતી. આ બસમાં મુસાફરી કરી રહેલ તમામ 73 મુસાફરો સુરક્ષિત હોવાની જાણકારી મળી છે. વિદર્ભ-મરાઠવાડા સીમા પર ઉમરખેડ પાસે આવેલ પૈનગંગા નદીના પુલ પર આ ઘટના ઘટી…
- વેપાર
FY21માં રૂ. 500 કરોડથી વધુનું ટેક્સ રિટર્ન ફાઇલ કરતા કરદાતામાં 34%નો વધારો
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, 589 કરદાતાઓએ નાણાકીય વર્ષ 2020-21 (આકારણી વર્ષ 2021-22)માં રૂ. 500 કરોડથી વધુની કુલ આવક સાથે રિટર્ન ફાઈલ કર્યું હતું. જે ગત વર્ષની સરખામણીએ 34% વધારે છે. આ ઉપરાંત અંદાજે…
- નેશનલ
દક્ષિણ ભારતમાં વરસાદનો નવો તબક્કો શરૂ!
નવી દિલ્હીઃ દક્ષિણ ભારતમાં વરસાદનો એક નવો તબક્કો શરૂ થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 29-30 ઓક્ટોબરે ફરી વરસાદની આગાહી કરી છે. આ ક્ષેત્રમાં પૂર્વોત્તર ચોમાસાની અસર પહેલાથી જ દેખાઈ રહી છે. IMDની હવામાન આગાહી સૂચવે છે કે…
- નેશનલ
દેશના સૌથી શિક્ષત રાજ્યમાં પટાવાળાની નોકરી માટે લાગી લાંબી લાઈન
દેશમાં અને રાજ્યોમાં શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે તેવાત નવી નથી. રાજ્યો કે કેન્દ્રની સરકારો ભલે ન સ્વીકારે પણ જે ઘટનાઓ બને છે તે આ હકીકત બયાન કરી દે છે. તલાટી, હોમ ગાર્ડ્સ, પટાવાળા કે ક્લાર્ક જેવી 500 1000…
- મનોરંજન
33 વર્ષ બાદ એકસાથે જોવા મળશે શહેનશાહ અને થલાઇવા, ‘હમ’નો ઇતિહાસ કરશે રિક્રિએટ
એક તરફ બોલીવુડના શહેનશાહ બીગબી અમિતાભ બચ્ચન અને બીજી તરફ સાઉથના થલાઇવા રજનીકાંત. સિનેમા લવર્સે આ બંને અભિનેતાઓને ભગવાનનો દરજ્જો આપ્યો છે, તેમના મંદિરો બંધાવ્યા છે. બંનેની લોકપ્રિયતા એ સ્તરની છે કે જો ભૂલેચૂકે પણ તેમને કંઇ થાય તો તેમના…
- આપણું ગુજરાત
મા-બાપનું જુઠ્ઠાણું બાળકોને પડશે ભારેઃ 300થી વધારે વિદ્યાર્થીઓના એડમિશન રદ થવાની સંભાવના
શિક્ષણનો ખર્ચ માતાપિતાને ભારે પડી રહ્યો છે તે વાત સાચી પણ તેનો અર્થ એવો નથી કે માતા-પિતા ખોટું બોલે. આવા ખોટાબોલા માતા-પિતાની ભૂલની સજા લગભગ 300 આસપાસ બાળકને મળશે તેમ એક અહેવાલ જણાવે છે. આ આંકડો માત્ર એકલા અમદાવાદ શહેરનો…
- સ્પોર્ટસ
મારી પત્નીનો ફોન આવ્યો હતો, માફી માંગી રહી હતી… શિખર ધવનનો ચોંકાવનારો ખુલાસો
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર શિખર ધવન તેની ગેમને કારણે નહીં પણ પર્સનલ લાઈફને કારણે વધુ લાઈમલાઈટમાં રહેતો હોય છે. ફરી એક વખત શિખર ધવન ચર્ચામાં આવ્યો છે અને આ વખતે ચર્ચામાં આવવાનું કારણે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલો એક…
- નેશનલ
ભાજપ વિરુ્ધ લડે તે નેતાઓ સામે ઈડીના દરોડાઃ ગહેલોત-પાયલટનો બળાપો
સીએમ અશોક ગેહલોત રાજસ્થાનમાં કોંગ્રેસ નેતાઓના ઘરે કે ઓફિસમાં અનેક સ્થળો પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી પર પોતાનો બળાપો કાઢ્યો હતો. તેમણે કહ્યું કે ઈડી સમગ્ર દેશમાં આતંક મચાવી રહી છે. ઈડીએ ગોવિંદ દોટાસરાના સ્થળ પર પણ દરોડા પાડ્યા છે. કારણ…