- નેશનલ
સાપના ઝેરથી વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો…
લખનઊઃ રેવ પાર્ટીઓમાં સાપના ઝેરનો નશા તરીકે ઉપયોગ થતો હોવાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. ફેમસ યુટ્યુબર અને બીગ બોસ ઓટીટીનો વિજેતા એલ્વિશ યાદવ આ મામલામાં વિવાદોમાં ફસાયેલો છે. આ વિવાદ રેવ પાર્ટીઓમાં ઝેરી સાપના ઝેરના ગેરકાયદેસર સપ્લાય સાથે સંબંધિત…
- આમચી મુંબઈ
રાયગઢમાં ફાર્મા ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે ચારના મોત, પાંચ લાપતા
મુંબઇઃ મહારાષ્ટ્રના રાયગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં મહાડ MIDCમાં ફાર્માસ્યુટિકલ બનાવતી કંપનીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આગ અને ધુમાડાના ગોટેગોટાથી ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે, જ્યારે પાંચ…
- નેશનલ
બળાત્કાર કેસમાં પીડિતાની જુબાની કોર્ટ માટે પૂરતો પુરાવો છે પણ…
નવી દિલ્હીઃ દિલ્હીની એક કોર્ટે રેપ કેસમાં તપાસ એજન્સીની ઝાટકણી કાઢી હતી. કોર્ટ બળાત્કારના આરોપી પર સુનાવણી કરતા કહ્યું હતું કે દેશનો કાયદો કહે છે કે બળાત્કાર પીડિતાની જુબાનીને સાચી માને તો આરોપીને દોષિત ઠેરવવા માટે અને તેને કાયદાકીય રીતે…
- નેશનલ
વડાપ્રધાન મોદીએ બ્રિટિશ પીએમ ઋષિ સુનક સાથે કરી વાત, FTA અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે કરી ચર્ચા
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે શુક્રવારે ટેલિફોન પર વાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ પશ્ચિમ એશિયાના વિકાસ અને ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અંગે ચર્ચા કરી હતી. તેમણે આતંકવાદ, બગડતી સુરક્ષા…
- નેશનલ
નવજોત સિદ્ધુની પત્નીએ કેન્સરને આપી માત
અમૃતસરઃ પૂર્વ કેબિનેટ પ્રધાન અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની પત્ની ડૉ.નવજોત કૌરે 7 મહિનાની લડાઈ બાદ કેન્સરને માત આપી છે. મેડમ સિદ્ધુ બીમાર હોવાને કારણે નવજોત સિદ્ધુ પણ રાજકારણ માટે સમય ફાળવી શકતા નહોતા. તેઓ પત્નીની સારવાર…
- ઇન્ટરનેશનલ
આતંકવાદી હુમલાથી ધણધણી ઉઠ્યું પાકિસ્તાન
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓએ પાકિસ્તાન એરફોર્સ બેઝ પર હુમલો કર્યો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. પંજાબના મિયાંવાલીમાં પાકિસ્તાન એરફોર્સ બેઝમાં આત્મઘાતી બોમ્બર સહિત અનેક ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ ઘૂસી ગયા હતા, જ્યાં બંને તરફથી…
- નેશનલ
વસુંધરા રાજેએ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો આપ્યો સંકેત
જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેને સીએમના ચહેરા તરીકે જોવામાં આવી રહ્યા છે. દરમિયાન શુક્રવારે રાજેએ ઝાલાવાડમાં રાજકારણ છોડવાનો સંકેત આપીને ચોંકાવી દીધા હતા. અહીં તેમના સાંસદ પુત્ર દુષ્યંત…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલે ફરી કર્યો ગાઝાની હોસ્પિટલ પર હુમલો, 15 લોકોના મોત….
ઇઝરાયલી અને ગાઝા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે સામાન્ય નાગરિકોની બલિ ચડી રહી છે. ઇઝરાયલ ગાઝા પર સતત હુમલાઓ કરી રહ્યું છે ત્યારે કાલે ફરીવાર ગાઝાની એક હોસ્પિટલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 15 લોકોના મોત થયા છે જ્યારે…
- નેશનલ
ઝેરી હવાથી પરેશાન દિલ્હીવાસીઓ સોશિયલ મીડિયા પર મીમ્સ શેર કરી વ્યક્ત કર્યું પોતાનું દુ:ખ…
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીનું વાયુ પ્રદૂષણના ખતરનાક લેવલના પર પહોંચી ગઇ છે. દિલ્હીના લ્યુટિયન ઝોન વિસ્તારમાં પણ એર ક્વોલિટી ઈન્ડેક્સ એટલે કે AQI 500ને પાર કરી ગયો છે. અને આ સ્થિતિ લોકો માટે ક્રિટિકલ ઝોન કરતાં પણ વધુ ખતરનાક…
- રાશિફળ