- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેએ સહપરિવાર લીધા કેદારનાથના દર્શન: શ્રદ્ધાળુઓએ લગાવ્યા ‘જય મહારાષ્ટ્ર’ના નારા
રુદ્રપ્રયાગ: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સહપરિવાર કેદારનાથ બાબાના દર્શન લીધા હતાં. બદ્રીનાથ ધામના મંદિર સમિતીએ તેમનું સ્વાગત કર્યું હતું. આ સમયે ત્યાં ઉપસ્થિત ભાવીકોએ તેમને સમર્થન આપતાં જય મહારાષ્ટ્રના નારા લગાવ્યા હતાં.ઉદ્ધવ ઠાકરેની સાથે સાથે નેપાળના ભારતીય રાજદૂત…
- આમચી મુંબઈ
મુકેશ અંબાણી પાસે રૂ.400 કરોડની ખંડણી માગનારની ધરપકડ
નવી દિલ્હીઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી આપવાના મામલે પોલીસે 19 વર્ષના એક છોકરાની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે એક બિઝનેસમેનને મોકલેલા ધમકીભર્યા ઈમેલના આ કેસમાં આરોપીની તેલંગાણામાંથી ધરપકડ કરી છે. આરોપી યુવકની ઓળખ ગણેશ રમેશ વનપારધી તરીકે થઈ હતી.એવો આરોપ…
- આપણું ગુજરાત
ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસે ગમખ્વાર અકસ્માત, 4 ગુજરાતી યુવકોના મોત
રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પાસે પૂરપાટ ઝડપે રોંગ સાઇડમાં જઇ રહેલી કાર બસ સાથે અથડાતા 4 ગુજરાતી યુવાનોના મોત થયા છે અને એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. રતનપુર ચેકપોસ્ટથી નજીકના…
- ઇન્ટરનેશનલ
હમાસના આતંકવાદી સંગઠનના નેતાએ અમેરિકાને ખુલ્લેઆમ ધમકી આપતા કહ્યું કે….
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હમાસે અમેરિકાને ધમકી આપતા કહ્યું હતું કે રશિયા જેવું જ પરિણામ અમેરિકાએ ભોગવવું પડશે. ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે હમાસના આતંકવાદી સંગઠનના નેતા અલી બરાકાએ 2 નવેમ્બરના રોજ આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન ચેતવણી આપી હતી…
- નેશનલ
યુપીનું એક ગામ, જ્યાં આઝાદી પછી આજે પણ…
ચિત્રકૂટ: ભારત રોજ નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ભારતનો વિકાસ દિન દોગુની અને રાત ચોગુનીની જેમ પ્રગતિ કરી રહ્યો છે. તેમ છતાં ભારતમાં હજુ પણ એવા કેટલાક અંતરિયાળ વિસ્તારો છે. જ્યાં આ કહેવાતો વિકાસ પહોંચ્યો નથી અને તેના કારણે…
- નેશનલ
નેપાળમાં હાહાકાર… આચાર્ય સત્યેન્દ્ર દાસની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ
અયોધ્યા: દિલ્હી NCR સહિત ઉત્તર પ્રદેશ, બિહારના ઘણા શહેરોમાં ગઈકાલે રાત્રે 11.32ના સમયે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિએક્ટ સ્કેલમાં ભૂકંપની તીવ્રતા 6.4 બતાવવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં છે. ભૂકંપના કારણે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લામાં અરાજકતા જોવા મળી હતી.…
- નેશનલ
સાપના ઝેરથી વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો…
લખનઊઃ રેવ પાર્ટીઓમાં સાપના ઝેરનો નશા તરીકે ઉપયોગ થતો હોવાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. ફેમસ યુટ્યુબર અને બીગ બોસ ઓટીટીનો વિજેતા એલ્વિશ યાદવ આ મામલામાં વિવાદોમાં ફસાયેલો છે. આ વિવાદ રેવ પાર્ટીઓમાં ઝેરી સાપના ઝેરના ગેરકાયદેસર સપ્લાય સાથે સંબંધિત…
- આમચી મુંબઈ
રાયગઢમાં ફાર્મા ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે ચારના મોત, પાંચ લાપતા
મુંબઇઃ મહારાષ્ટ્રના રાયગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં મહાડ MIDCમાં ફાર્માસ્યુટિકલ બનાવતી કંપનીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આગ અને ધુમાડાના ગોટેગોટાથી ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે, જ્યારે પાંચ…
- નેશનલ
બળાત્કાર કેસમાં પીડિતાની જુબાની કોર્ટ માટે પૂરતો પુરાવો છે પણ…
નવી દિલ્હીઃ દિલ્હીની એક કોર્ટે રેપ કેસમાં તપાસ એજન્સીની ઝાટકણી કાઢી હતી. કોર્ટ બળાત્કારના આરોપી પર સુનાવણી કરતા કહ્યું હતું કે દેશનો કાયદો કહે છે કે બળાત્કાર પીડિતાની જુબાનીને સાચી માને તો આરોપીને દોષિત ઠેરવવા માટે અને તેને કાયદાકીય રીતે…