- નેશનલ
સોનાથી મઢેલા છે રામ મંદિરના દરવાજા
અયોધ્યાઃ અત્રે બની રહેલા ભવ્ય શ્રી રામ મંદિરનું કામ ડિસેમ્બરના અંત સુધીમાં પૂરુ થઇ જશે. શ્રી રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર કુલ 18 દરવાજા છે, એમાંથી 14 દરવાજા સોનાથી મઢવામાં આવ્યા છે. અયોધ્યા મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા…
- ઇન્ટરનેશનલ
નાઇજીરિયામાં કેનેડિયન હાઈ કમિશન પર હુમલો
અબુજા (નાઇજીરિયા) ઃ નાઇજીરિયામાં કેનેડા હાઈ કમિશન પર હુમલો થયો છે. મળતી માહિતી મુજબ આ હુમલામાં બે લોકોના મોત થયા છે. સ્થાનિક ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર નાઇજીરિયાની રાજધાની અબુજામાં કેનેડિયન હાઈ કમિશનમાં વિસ્ફોટમાં બે લોકોના મોત થયા હતા અને અન્ય…
- નેશનલ
છત્તીસગઢમાં મતદાન દરમિયાન IED બ્લાસ્ટ
રાયપુર: છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે 20 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન સુકમામાં IED બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે. સુકમાના એસપી કિરણ ચવ્હાણે જણાવ્યું હતું કે નક્સલવાદીઓએ સુકમાના ટોંડામાર્કા વિસ્તારમાં IED બ્લાસ્ટ કર્યો છે. છત્તીસગઢમાં આજે…
- નેશનલ
હરિયાણાના કુખ્યાત ગેંગસ્ટર ભાદરની ગોળી મારી હત્યા
ચંડીગઢઃ હરિયાણાના ભિવાનીમાં કુખ્યાત ગેંગસ્ટર જયકુમાર ઉર્ફે ભાદરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભાદર સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને લૂંટ જેવા ડઝનબંધ ગંભીર કેસ નોંધાયા હતા. ભાદરની હત્યા સોનુ મીઠી ગેંગે કરી હોવાની આશંકા છે.મળતી માહિતી મુજબ, આ ઘટના…
- નેશનલ
આનંદો! સરકાર દેશભરમાં સસ્તા ભાવે વેચશે ‘ભારત આટા’
નવી દિલ્હીઃ ઘઉંના સતત વધી રહેલા ભાવને કારણે સરકારે તહેવારોની સિઝનમાં સસ્તા ભાવે લોટ વેચવાનો નિર્ણય લીધો છે. બજારમાં નોન-બ્રાન્ડેડ લોટની છૂટક કિંમત 30-40 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે બ્રાન્ડેડ લોટ 40-50 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે. હવે કેન્દ્ર…
- નેશનલ
બંગાળની ખાડીમાં પણ આવ્યો ભૂકંપ…
કોલકાતા: મંગળવારે એટલે કે 7 ઓક્ટોબરના રોજ સવારે બંગાળની ખાડીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકા સવારે 5.32ના સુમારે આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આ ભૂકંપનું સ્થાન બંગાળની ખાડીમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. જો કે ભૂકંપનું…
- નેશનલ
સુપ્રીમ કોર્ટના જજે કેમ કહ્યું કે ભગવાનનો આભાર આપણી પાસે જસ્ટિસ વેંકટેશ જેવા ન્યાયાધીશો છે
નવી દિલ્હી: તમિલનાડુ સરકારના પ્રધાન પોનમુડી અને તેમની પત્નીને અપ્રમાણસર સંપત્તિના કેસમાં CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેંચે મદ્રાસ હાઈ કોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ કેસના ખાસ બાબત તો એ છે કે હાઈ કોર્ટે…
- નેશનલ
પ્રદૂષણના કારણે દિલ્હી બાદ આ શહેરોમાં પણ શાળાઓ બંધ કરવાનો આદેશ…
નવી દિલ્હી: દિલ્હી એનસીઆરને અડીને આવેલા હરિયાણાના જિલ્લાઓમાં પણ પ્રદૂષણથી જોવા મળ્યું હતું. ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ચેરમેન અને ડીસી નિશાંત કુમાર યાદવે બાળકોને પ્રદૂષણથી બચાવવા માટે કેટલાક આદેશ જારી કર્યા હતા જેમાં પ્રિ-સ્કૂલ, પ્રિ-પ્રાયમરી અને પ્રાથમિક વર્ગમાં અભ્યાસ કરતા…
- નેશનલ
ઉદયનિધિએ હાઈ કોર્ટની નોટિસ પર કહ્યું કે હું…
ચેન્નાઈ: તમિલનાડુના યુવા કલ્યાણ પ્રધાન ઉધયનિધિ સ્ટાલિને મદ્રાસ હાઈ કોર્ટની નોટિસનો જવાબ આપતા કહ્યું હતું કે તેમણે સનાતન ધર્મ વિશે જે પણ ટિપ્પણી કરી હતી તે કંઈ ખોટી નહોતી. અને જે પણ લોકો મને ખોટો સાબિત કરવા આવ્યા છે તેમની…
- રાશિફળ
આજનું રાશિફળ (07-11-23): સિંહ, તુલા અને મકર રાશિના લોકોને થશે આજે આર્થિક ફાયદો…
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ વ્યવસાયની દ્રષ્ટિએ નબળો રહેશે. આજે તમારી કોઈ જૂની ડીલ ફાઈનલ થઈ શકે છે. વાણી અને વર્તનમાં મધુરતા જાળવી રાખવી પડશે. આજે તમે કોઈ સારા અને શુભ કાર્યમાં ભાગ લેશો અને ત્યાં લોકોની વાતને…