- આમચી મુંબઈ
મરાઠા સમાજના 21 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ: વિદેશમાં ઉચ્ચ અભ્યાસનું સપનું થશે સાકાર
મુંબઇ: મરાઠા સમાજના હોશિયાર વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશીપ મંજૂર કરવાનો નિર્ણય પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવ્યો છે. જે અંતર્ગત 21 વિદ્યાર્થીઓને મહારાજા સયાજીરાવ ગાયક્વાડ સારથી શિષ્યવૃત્તિ હેઠળ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક મદદ કરવામાં આવશે. આ સ્કોલરશીપ કેટલીક…
- વેપાર
ડૉલર મજબૂત થતાં વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૨૮૧નો અને ચાંદીમાં રૂ. ૭૫૧નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગમાં ઘટાડો અને અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ સહિત અધિકારીઓની વ્યાજદર અંગેની સ્પષ્ટતાના અણસારો વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ ૦.૫ ટકા ઘટીને બે સપ્તાહની…
- નેશનલ
હવે અલીગઢનું નામ બદલાયું
અલીગઢ (ઉત્તર પ્રદેશ)ઃ ઉત્તર પ્રદેશના અલીગઢનું નામ હવે બદલવામાં આવશે. ટૂંક સમયમાં તેને હરિગઢના નવા નામથી ઓળખવામાં આવશે. અલીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. હવે આ પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવશે. અલીગઢના મેયર પ્રશાંત સિંઘલે આશા વ્યક્ત કરી…
- નેશનલ
પેટ્રોલ છાંટીને પતિને સળગાવી દેવાના કિસ્સામાં પત્નીને કોર્ટે ફટકારી આ સજા
સંભલ: ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટે એક મહિલાને તેના પતિને સળગાવી દેવાના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ એડવોકેટે જણાવ્યું હતું કે આ ઘટના જિલ્લાના કુળ ફતેહગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના વિચેતા ગામની છે, 2019માં…
- ઇન્ટરનેશનલ
અચાનક એવું તે શું થઇ ગયું કે ઇઝરાયલને એક લાખ ભારતીય કામદારોની જરૂર પડી?
તેલ અવીવઃ ગાઝામાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદથી ગાઝા એક યુદ્ધક્ષેત્ર બની ગયું છે. હમાસના હુમલા…
- નેશનલ
રામચરિતમાનસના શ્ર્લોકોને યોગ્ય રીતે સમજવા ખૂબજ જરૂરી, હાઈ કોર્ટે અરજીને ફગાવી દેતા આપી સલાહ.
લખનઉ: રામચરિતમાનસના અપમાનના મામલામાં પ્રતાપગઢમાં કેસ નોંધાયો હતો. તે કેસને રદ કરવાની ચાર્જશીટ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ અલાહાબાદ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને અલહાબાદ હાઈ કોર્ટની લખનઉ બેંચે ફગાવી દેતો આદેશ હાઈ કોર્ટની વેબસાઈટ પર અપલોડ…
- આમચી મુંબઈ
આ કારણે રવિવારે ખુલશે શેર બજાર…
મુંબઈ: હેડીંગ વાંચીને ચોંકી ગયાને કે ભાઈ રવિવારે તો બજાર બંધ હોય તો આ રવિવારે એવું તો શું ખાસ છે કે બજાર ખુલ્લું રહેશે? તો તમારા આ સવાલનો જવાબ છે કે દર વર્ષે દિવાળી નિમિતે શેરબજારમાં ખાસ ટ્રેડિંગ સેશન યોજાય…
- નેશનલ
ગાંધી પરિવાર આજે ફરી સુપ્રીમ કોર્ટમાં જશે…
નવી દિલ્હી: કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા ગાંધી પરિવારની આવકવેરા આકારણી (ઇન્કમ ટેક્સ એસેસમેન્ટ) સંબંધિત અરજી પર આજે એટલે કે 7 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. તેમણે 2018-19 માટે તેમની ઇન્કમ ટેક્સ એસેસમેન્ટના સેન્ટ્રલ…
- નેશનલ
સોનાથી મઢેલા છે રામ મંદિરના દરવાજા
અયોધ્યાઃ અત્રે બની રહેલા ભવ્ય શ્રી રામ મંદિરનું કામ ડિસેમ્બરના અંત સુધીમાં પૂરુ થઇ જશે. શ્રી રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર કુલ 18 દરવાજા છે, એમાંથી 14 દરવાજા સોનાથી મઢવામાં આવ્યા છે. અયોધ્યા મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા…