- નેશનલ
પંડિત નેહરુની ‘આદિવાસી પત્નીનું મૃત્યુ
રાંચીઃ ભારતના દિવંગત વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની ‘આદિવાસી પત્ની’ તરીકે ઓળખાતી બુધની માંઝિયાનું નિધન થયું છે. તેમના મૃત્યુ બાદ થોડા વર્ષો પહેલા બનેલી એક ઘટના ફરી એકવાર સમાચારમાં આવી છે. પંડિત નેહરુના એક કૃત્યને કારણે, બુધની માંઝિયાને આદિવાસી સમાજમાંથી બહિષ્કૃત…
- નેશનલ
હજી તો ચૂંટણી પરિણામો આવ્યા નથી અને CM ની ખૂરશી માટે ચાલી રહી છે રેસ…
નવી દિલ્હી: હજી તો વિધાનસભાની ચૂંટણી પૂરી થઇ નથી, ક્યાંક તો હજી મતદાન પણ બાકી છે. ત્યાં મતદાન અને પરિણામો અગાઉ જ ભાજપના નેતાઓએ મુખ્ય પ્રધાનના પદ માટે મેરેથોન ભાગવાની શરુઆક કરી દીધી છે. એમાં પણ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને…
- સ્પોર્ટસ
ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ટીમની કમાન સોંપવામાં આવી છે. આ સાથે જ શ્રેયસ અય્યર છેલ્લી બે મેચમાં ટીમ સાથે જોડાશે અને વાઈસ કેપ્ટનની ભૂમિકા પણ નિભાવશે. આ…
- નેશનલ
રોહિત બાદ હવે કેપ્ટન તરીકે મોદીની મોટી કસોટી
નવી દિલ્હીઃ ક્રિકેટ વર્લ્ડ કપમાં સતત 10 મેચ જીત્યા બાદ ભારત ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. આ હાર બાદ આખો દેશ નિરાશ થઇ ગયો છે. કોઇએ એવી કલ્પના નહોતી કરી કે ભારત ફાઇનલમાં હારી જશે, પણ ક્રિકેટ નસીબનો…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે વારસાગત માટેની અરજી કેમ ફગાવી…
નવી દિલ્હી: 20 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પર્સનલ લો એટલે કે શરિયત અધિનિયમ 1937 અનુસાર ઉત્તરાધિકારનો મુદ્દો ઉઠાવતી અરજી પર ચુકાદો આપવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે આ વિષય વિધાનસભાના દાયરામાં આવે છે તેમજ વ્યક્તિગત કાયદા…
- ઇન્ટરનેશનલ
બાઇડેન અને જિનપિંગ વચ્ચે થઇ ડીલ… ભારતને થશે ઘણો ફાયદો!જાણો શું છે સમગ્ર મામલો
વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની તાજેતરની બેઠકમાં વૈશ્વિક સમીકરણોમાં બદલાવ જોવા મળ્યો છે. બે વૈશ્વિક મહાસત્તાઓના વડાઓ વચ્ચેની આ બેઠક માત્ર દ્વિપક્ષીય મામલો નથી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત પર પણ…
- નેશનલ
નરેન્દ્ર મોદી CM, PM બન્યા તો પણ પોતાને ગરીબ કહે છે: ચૂંટણી પ્રચાર રેલીમાં મલ્લિકાર્જુન ખડગેનો વાર
જયપુર: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નરેન્દ્ર મોદી પર ચૂંટણી પહેલાં લોકોની સહાનુભુતિ મેળવવા માટે જૂઠાણૂં ફેલાવવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, છેલ્લાં 23-24 વર્ષો સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન અને હવે વડા પ્રધાન તરીકે કાર્ય કર્યા બાદ પણ તેઓ પોતાને…
- નેશનલ
અલહાબાદ હાઈ કોર્ટે મથુરા મંદિર માટે આપ્યો આ મોટો ચુકાદો…
અલહાબાદ: અલહાબાદ હાઈ કોર્ટે 20 નવેમ્બરના રોજ ચુકાદો આપતા કહ્યું હતું કે મથુરામાં બાંકે બિહારી મંદિરની આસપાસ કોરિડોર બનાવવાની યુપી સરકારની યોજનાને મંજૂરી આપી હતી. જો કે હાઈ કોર્ટે મંદિરના બેંક ખાતામાં જમા કરાયેલા નાણાંનો કોરિડોર બનાવવા માટે ઉપયોગ કરવાની…
- આમચી મુંબઈ
શું આજે તમે મુંબઇથી પુણે જવાનો પ્લાન કરી રહ્યાં છો? તો આ જરુરથી વાંચી લેજો
મુંબઇ: જો તમે આજે મુંબઇ-પુણે એક્સપ્રેસ વેથી મુસાફરી કરવાના હશો તો આ જરુરથી વાંચી લેજો. આજે બપોરે 12 થી 2 વાગ્યા સુધી મુબંઇ-પુણે એક્સપ્રેસ વે પર એક બ્લોક રાખવામાં આવ્યો છે. તેથી આ સમય દરમીયાન મુંબઇથી પુણે તરફ જનાર વાહર…
- નેશનલ
ટનલમાં ફસાયેલા મજૂરોને છેક નવ દિવસે મળ્યું….
ઉત્તરકાશી: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગ તૂટી પડતાં 41 મજૂરો છેલ્લા 9 દિવસથી ફસાયેલા છે. રેસ્ક્યુ ટીમ બચાવ કામગીરીમાં લાગેલી છે પરંતુ હજુ સુધી તેમને બહાર કાઢી શકી નથી. તેમજ બચાવ કામગીરીમાં પણ કંઈ ને કંઈ પ્રશ્નો ઉભા થાય છે. ટનલની ઉપરથી…