- આમચી મુંબઈ
છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે અનાવરણ
મુંબઇ: ભારતીય નૌસેના દ્વારા આ વર્ષે 4 ડિસેમ્બરના રોજ સિંધુદુર્ગના કિલ્લા પર નૌસેના દિવસ ઉજવવામાં આવનાર છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ નિમિત્તે માલવણ-રાજકોટમાં તૈયાર કરવામાં આવેલ છત્રપતિ શિવાજી મહારજની પ્રતિમાનું અનાવરણ વડા…
- આમચી મુંબઈ
ગૌતમ સિંઘાનિયાને ડિવોર્સ લેવા ભારે પડ્યા
મુંબઇઃ રેમન્ડ કંપનીના ચેરમેન ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયાના છૂટાછેડાના સમાચાર હવે કંપની પર ભારે પડી રહ્યા છે. જ્યારથી ગૌતમ સિંઘાનિયાએ તેમના છૂટાછેડાની જાહેરાત કરી છે ત્યારથી તેમને 1500 કરોડથી વધુનું નુકસાન થયું છે.રેમન્ડ ગ્રુપના શેર 13…
- નેશનલ
રાહુલ ગાંધી પછી દિગ્વિજય સિંહે ‘પનૌતી’ શબ્દ પર આપી પ્રતિક્રિયા
ભોપાલઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગેની વિવાદાસ્પદ ટિપ્પણી પર ભાજપ એટેક મોડમાં છે. પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહે હવે આ અંગે આકરા પ્રહારો કરતા કહ્યું છે કે ભાજપ મોદીજીને ‘પનૌતી’ કેમ માને છે? તેમની નજરમાં તો તેઓ…
- નેશનલ
પહેલીવાર શ્રી કૃષ્ણ જન્મસ્થળની મુલાકાતે આવશે પીએમ મોદી
મથુરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 નવેમ્બરે બ્રજ રાજ ઉત્સવમાં ભાગ લેવા માટે મથુરા આવી રહ્યા છે. વડાપ્રધાન બન્યા બાદ આ તેમની ચોથી મથુરાની મુલાકાત છે. આ પ્રવાસની વિશેષતા એ છે કે તેઓ પ્રથમ વખત શ્રી કૃષ્ણના જન્મસ્થળની મુલાકાત લેશે. આટલું…
- શેર બજાર
શેરબજાર સાંકડી રેન્જમાં અથડાયું: રોકાણકારો માટે કઈ સ્ટ્રેટેજી સારી?
નિલેશ વાઘેલામુંબઈ: ખુલતા સત્રથી શેરબજાર અત્યંત સાંકડી રેન્જમાં અથડાઈ રહ્યુ છે. દેશની ઇકોનોમી મજબૂત હોવા સાથે વૈસવિક સ્તરે પણ સારી સ્થિતિ રહી હોવા છતાં બંને બેન્ચ માર્ક અત્યંત સાંકડી રેન્જમાં અથડાઈ રહ્યા છે.બજારના પીઢ અનુભવી જણાવે છે કે, બજારમાં નજીકના…
- સ્પોર્ટસ
India vs Australia વચ્ચે આજે પ્રથમ T20, ઈશાન-યશસ્વી અને સુંદર-અક્ષર વચ્ચે કોને મળશે તક?
વિશાખાપટ્ટનમઃ હાલમાં જ વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરનારી ટીમ ઈન્ડિયા આજથી ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T20 શ્રેણી રમશે. વિશાખાપટ્ટનમમાં રમાનાર પ્રથમ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. સૂર્યકુમાર યાદવ આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે, જ્યારે…
- મહારાષ્ટ્ર
ભર શિયાળે શાકભાજી થયા મોંઘા: ટામેટાં 60 તો અન્ય શાક 80ને પાર
થાણે: શિયાળો એટલે શાકભાજીની સિઝન. ઉનાળો અને ચોમાસાની સરખામણીમાં શિયાળામાં શાકભાજી સસ્તાં હોય છે. પણ આ વખતે ભર શિયાળે શાકભાજીના ભાવ આસમાને ચઢ્યા છે. ટામેટા 60 રુપિયા તો બજા કેટલાંક શાકભાજી 80નો આંકડો પાર કરી ગયા છે.ટામેટાના ભાવમાં સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં…
- આમચી મુંબઈ
બોગસ બિયારણ વિરોધી કાયદાની વેપારીઓને કોઈ તકલીફ નહીં: મુંડે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં અપ્રમાણિત અને બોગસ બિયારણથી ખેડૂતોની થનારી છેતરપિંડી રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવિત કરેલી કાયદાની સુધારાને કારણે કૃષિમાલ વેચનારા પરમિટ ધારક વેપારીઓને કોઈ તકલીફ પડશે નહીં, એવી ખાતરી રાજ્યના કૃષિ પ્રધાન ધનંજય મુંડેએ બુધવારે જણાવ્યું હતું.રાજ્ય…
- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં આંતકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ, 2 જવાનો શહીદ
રાજૌરી: જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બુધવારે આતંકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે હિંસક અથડામણમાં ભારતીય સેનાના 2 જવાનો શહીદ થયા છે અને અન્ય એક જવાન ઇજાગ્રસ્ત થયા છે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર મૃતક જવાનોમાં એક સેનાના મેજર પણ હતા. જો કે…
- ઇન્ટરનેશનલ
‘ઇમરાન ખાને અમારા લગ્ન તોડાવ્યા..’, બુશરાબીબીના પૂર્વ પતિનો ઘટસ્ફોટ
પાકિસ્તાનમાં હાલ જેલમાં સજા ભોગવી રહેલા પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ત્રીજી પત્ની બુશરાબીબીના પૂર્વ પતિએ આક્ષેપ કર્યો છે કે ઇમરાન ખાને તેમના લગ્નજીવનમાં ભંગાણ પાડ્યું હતું. તેઓ બુશરા બીબીના શિષ્ય તરીકે વારંવાર તેમના ઘરે આવતા હતા. તેમણે ‘પીર-મુરીદી’નો (પીરના…