- રાશિફળ
આજનું રાશિફળ (25-11-23): મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકોના માન-સન્માનમાં થઈ રહ્યો છે વધારો…
મેષઃ આ રાશિના લોકો માટે આજનો દિવસ ઉત્સાહથી ભરપૂર રહેવાનો છે. આજે વાણીમાં મધૂરતા જાળવી રાખવી પડશે. બધાને સાથે લઈને આગળ વધવાના પ્રયાસમાં આજે તમને સફળતા મળી રહી છે. પૂર્ણ રહેશે. આજે જરૂરી કામમાં સહજતા દાખવવી પડશે. તમારી કોઈપણ ભૂલ…
- શેર બજાર
મૂડીબજારમાં એકસાથે પ્રવેશેલા ચારે ભરણાંને જબરદસ્ત પ્રતિસાદ
નિલેશ વાઘેલામુંબઇ: પ્રાઇમરી માર્કેટમાં ૨૨ નવેમ્બરના રોજ, બુધવારે એકસાથે પ્રવેશેલા ચારે જાહેર ભરણાંને જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે. ટાટા ટેકનોલોજીના સંદર્ભે તો એપ્લિકેશનમાં વિક્રમ સર્જાયો છે. નોંધવાની વાત એ છે કે, એક જ દિવસે ચાર ભરણાં પ્રવેશ્યા હોવા છતાં રિટેલ ઇન્વેસ્ટર્સનો…
- ઇન્ટરનેશનલ
ચીન આ 6 દેશોને વિઝામુક્ત પ્રવેશની આપશે મંજૂરી
ચીને જાહેરાત કરી છે કે તે ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, સ્પેન અને મલેશિયાના નાગરિકોને વિઝામુક્ત પ્રવેશની મંજૂરી આપશે. દેશમાં પ્રવાસન ઉદ્યોગને વેગવંતું બને એ ઉદ્દેશ્યથી ચીને આ પગલું ભર્યું છે. આગામી 1 ડિસેમ્બરથી આવનારા વર્ષ 2024 નવેમ્બર સુધી તે પાંચ…
- આપણું ગુજરાત
રાજકોટનાં પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ “લાઈટ હાઉસ” માં સગવડતાના નામે અંધારું
રાજકોટ ખાતે પ્રધાનમંત્રી નો ડ્રીમ પ્રોજેક્ટ એટલે લાઈટ હાઉસ, સ્થાનિકોએ અનેક વખત ગંદકી અંગે રજૂઆત કરી છતાં સમસ્યાનો હલ ન થયાની ફરિયાદ કરી છે. ડ્રેનેજ,ગટર,પાણી,સોલાર જેવી સમસ્યાની અગાઉ રજુઆત કરવા છતાં હલ ન થતો હોવાનો સ્થાનિકો એ તંત્ર પર આક્ષેપ…
- નેશનલ
જમ્મુ-કાશ્મીરમાં શહીદ થતા પહેલા આ હતા કેપ્ટન એમવી પ્રાંજલના શબ્દો, પત્નીને કર્યો હતો અંતિમ કોલ
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં બુધવારે આંતકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા કેપ્ટન એમવી પ્રાંજલ ’63 રાષ્ટ્રીય રાઇફલ્સ’નો ભાગ હતા. તેમની શહીદીના સમાચાર પરિવારને મળ્યા બાદ પરિવારજનોની સ્થિતિ આભ તૂટી પડવા જેવી થઇ ગઇ હતી. કેપ્ટન એમવી પ્રાંજલ ફક્ત 28 વર્ષના જ હતા.2…
- નેશનલ
રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીની રેલીમાં પીએમ મોદી 95 વર્ષના વૃદ્ધને જોઈને શા માટે ભાવુક થયા?
જયપુર: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પોતાની બધી શક્તિ લગાડીને પ્રચાર કરી રહ્યું છે. રાજસ્થાનની સત્તા પર પરત આવવા ભાજપના અનેક મોટા નેતાઓ પણ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતાર્યા છે. હાલમાં રાજસ્થાનના દેવગઢમાં રેલનું સંબોધન કરતી વખતે વડા…
- શેર બજાર
આઈટી શેરો પાછળ સેન્સેકસ લપસ્યો, નિફ્ટી ૧૯,૮૦૦ની ઉપર જઈ પાછો ફર્યો
નિલેશ વાઘેલામુંબઇ: ભારતીય શેરબજારમાં શુક્રવારે પણ નીરસ હવામાન હતું, તાજેતરની તેજી પછી ઇન્ફર્મેશન ટેક્નોલોજી શેરોમાં ઘટાડાથી તેનું વેઇટેજ ઘટ્યું હતું. જોકે એડવાન્સ ડિકલાઈન રેશિયો તેજીતરફી રહ્યો છે. બંને બેન્ચમાર્ક, જોકે, યુએસ અને યુરોપમાં વ્યાજ દરો ટોચ પર છે તેવી અપેક્ષાઓ…
- મનોરંજન
બોલિવૂડ પર તૂટ્યો દુઃખનો પહાડ
મુંબઇઃ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ધર્મેન્દ્ર અને જીતેન્દ્ર જેવા મોટા કલાકારો સાથે બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ સર્જક રાજકુમાર કોહલીનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. રાજકુમાર કોહલી બિગ બોસ ફેમ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે આપી રાહત
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટી (AAP) નેતા સત્યેન્દ્ર જૈનને રાહત આપી છે. મની લોન્ડરિંગ કેસમાં વચગાળાના જામીન પર રહેલા દિલ્હી સરકારના ભૂતપૂર્વ પ્રધાન સત્યેન્દ્ર જૈનની નિયમિત જામીન અરજી પર સુનાવણી હવે 4 ડિસેમ્બરે હાથ…