- આમચી મુંબઈ
સીએમ શિંદે વિશે વાંધાજનક નિવેદન કરનારા દત્તા દલવીને જામીન મળ્યા
મુંબઇઃ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિશે અપમાનજનક નિવેદન આપનારા મુંબઈના ભૂતપૂર્વ મેયર અને ઉદ્ધવ ઠાકરે જૂથના વરિષ્ઠ નેતા દત્તા દલવીને કોર્ટે જામીન આપ્યા છે. દત્તા દલવીને મુલુંડ કોર્ટે જામીન આપ્યા છે. કોર્ટે કલમ 437 હેઠળ કેટલીક શરતો સાથે 15,000ના બોન્ડ…
- શેર બજાર
ભારતીય શેરબજારમાં નવો ઇતિહાસ; નિફટી 20,273 પોઈન્ટ સુધી ઊછળ્યો
નીલેશ વાઘેલામુંબઈ: ભારતીય શેરબજારમાં આજે, સપ્તાહના અંતિમ દિવસે નવો ઇતિહાસ રચાયો છે. આપણે મુંબઈ સમાચારની સોમવારની કૉલમ ‘ફોરકસ્ટ’ના શીર્ષકમાં ટંકેલી સ્પષ્ટ આગાહી અનુસાર જ નિફ્ટી 20,200ની સપાટી વટાવી ગયો છે. સવારના સત્રમાં જ નિફટીએ 20,273 પોઈન્ટ સુધી ઊછળ્યો છે. સેન્સેક્સ…
- આમચી મુંબઈ
નવા વર્ષમાં આદિત્ય ઠાકરે અને સંજય રાઉત આર્થર રોડ જેલમાં જશે
મુંબઇઃ છેલ્લા ઘણા સમયથી સંજય રાઉત મહારાષ્ટ્રની શિંદે સરકારને ગેરકાયદેસર ગણાવીને પ્રહારો કરી રહ્યા છે અને ઘણી વખત તેઓ સરકાર પડવાની તારીખો જાહેર કરી ચૂક્યા છે, પરંતુ હવે આ મુદ્દે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. બીજેપી વિધાનસભ્ય નીતીશ રાણેએ એમ કહીને…
- નેશનલ
BSP એકલા હાથે ચૂંટણી લડશે
લખનઊઃ બહુજન સમાજ પાર્ટી 2024માં લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે. તે કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં એવી પાર્ટીના સુપ્રીમો અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ જાહેરાત કરી હતી.BSP સુપ્રીમો માયાવતીએ 30 નવેમ્બરે એક મોટી જાહેરાત કરી હતી. જેના…
- નેશનલ
બેંગલુરુની 15 શાળાઓને મળી બોમ્બની ધમકી
બેંગલૂરુઃ કર્ણાટકમાં બેંગલુરુ ખાતે લગભગ 15 શાળાઓને બોમ્બની ધમકી મળી છે. આ મેસેજ તમામ શાળાઓને ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો છે. હાલ સ્થાનિક પોલીસ આ મામલે તપાસ અને કાર્યવાહીમાં વ્યસ્ત છે. બોમ્બની ધમકી મળ્યા બાદ વાલીઓમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો…
- નેશનલ
સંરક્ષણ ક્ષેત્રે મોટી ડીલઃ 98 તેજસ વિમાનની ખરીદીને મળી મંજૂરી
નવી દિલ્હીઃ સંરક્ષણ ક્ષેત્રે ભારત સરકાર નિરંતર પોતાની સૈન્ય અને શસ્ત્રોની ક્ષમતામાં વધારો કરી રહ્યું છે ત્યારે હવે ત્રણેય દળમાં એડવાન્સ આધુનિક હથિયારોનો સમાવેશ કરવામાં સજ્જ બન્યું છે. કેન્દ્ર સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા જઈ રહી છે ત્યારે બે…
- વેપાર
રૂપિયો નબળો પડતાં સોનામાં રૂ. ૯૬નો સુધારો, ચાંદી રૂ. ૨૨૪ વધી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે આજે થનારી ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવા છતાં ફેડરલ દ્વારા વ્યાજદર વધારો સ્થગિત થાય તેવા આશાવાદે ભાવ સાંકડી વધઘટે અથડાઈને સાત મહિનાની ઊંચી સપાટી આસપાસ…
- નેશનલ
રાજ્યસભાના સાંસદોએ આ નીતિ-નિયમોનું કરવું પડશે પાલન
નવી દિલ્હીઃ આવતા સપ્તાહે શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર માટે રાજ્યસભાના સાંસદોને સૂચનાઓ જારી કરવામાં આવી છે. એપ્રિલ-2022માં તેમને સંસદમાં કઈ રીતે વર્તવું, નીતિ-નિયમો અંગેની એક હેન્ડબુક આપવામાં આવી હતી, જેમાંના નિયમો ફરી યાદ કરાવવામાં આવ્યા છે.તેમને મળેલી સૂચનામાં…
- આમચી મુંબઈ
ટ્રેનના રિઝર્વ કોચમાં ગેરકાયદે ઘૂસણખોરીઃ 197 ગઠિયા સામે કાર્યવાહી
મુંબઈઃ લોકલ ટ્રેનના રિઝર્વ કોચમાં ગેરકાયદે લોકોની વધી રહેલી અવરજવરને કારણે રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) દ્વારા વિશેષ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન 200થી વધુ ગઠિયા પકડાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.મધ્ય રેલવેના આરપીએફના અધિકારીએ કહ્યું હતું કે એક…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ મૃતદેહો સ્વીકારવા કેમ તૈયાર નથી?
ગાઝા: છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે યુદ્ધને રોકવા માટે ઘણા દેશોએ પણ તેની પર ચર્ચા વિચારણા કરી તેમજ બંધકોને પરત કરવાની શરતે યુદ્ધને રોકવામાં આવ્યું અને હમાસે કેટલાક બંધકોને પરત કર્યાનો વિડીયો પણ વાઇરલ થયો પરંતુ હમાસનું…