- સ્પોર્ટસ
‘મારા માટે એ શક્ય નથી’, એમએસ ધોનીએ આ નિવેદન આપીને લાખો ચાહકોના દિલ તોડ્યા
એમ એસ ધોની ભારતીય ક્રિકેટના એક એવા ખેલાડી છે જેઓ નિવૃત્ત થયા હોવા છતાં પણ તેમની લોકપ્રિયતામાં રતિભારનો ઘટાડો થયો નથી બલ્કે તેમની લોકપ્રિયતાનો ગ્રાફ સતત ઊંચો જ જઇ રહ્યો છે. ધોની એક માત્ર એવા સુકાની છે જેમના નેતૃત્વમાં ભારતીય…
- નેશનલ
‘ના, એ મને વડા પ્રધાન નહીં બનાવે..’ પ્રણવદાની ડાયરી પરથી પુત્રીએ લખ્યું પુસ્તક, સોનિયા-રાહુલ વિશે આ ખાસ ઉલ્લેખ
પ્રણવ મુખર્જી ભારતના વડા પ્રધાન બનવા માગતા હતા અને તેમણે પોતાની આ મહત્વાકાંક્ષાઓ છુપાવી પણ નહોતી. જો કે તેઓ સારી રીતે જાણતા હતા કે વડા પ્રધાન બનવાની ફક્ત ઇચ્છા રાખવાથી વડા પ્રધાન બની નહી જવાય. તેમની પુત્રી શર્મિષ્ઠાએ પિતાની અધૂરી…
- Uncategorized
તમિલનાડુ-આંધ્રપ્રદેશમાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત મિચોંગ પડ્યું નબળું
ચેન્નાઇઃ બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત મિચોંગ હવે નબળું પડી ગયું છે. પરંતુ ચક્રવાતે તબાહીનો દોર છોડી દીધો છે. જો કે, તેની અસરને કારણે ભારતના દક્ષિણ તટીય રાજ્યોમાં હજુ પણ 7 ડિસેમ્બર સુધી વરસાદ ચાલુ રહી શકે છે. ચક્રવાતી તોફાન મિચોંગ…
- નેશનલ
ત્રણ રાજ્યમાં મુખ્ય પ્રધાનની પસંદગી માટે ભાજપની ફોર્મ્યુલા 65, વડા પ્રધાનના નિવાસસ્થાને યોજાઈ બેઠક
નવી દિલ્હી: દેશમાં પાંચ રાજ્યની ચૂંટણી પરિણામ જાહેર થતાં ભાજપને ફરી એક વાર તાકત મળી છે. આગામી લોકસભાની ચૂંટણીની સેમીફાઇનલ તરીકે આ પાંચ રાજ્યની ચૂંટણીને જોવામાં આવી રહી હતી. ત્યારે હવે ત્રણ રાજ્યોમાં ભાજપને મળેલી સફળતા એ આગામી લોકસભાની દ્રષ્ટીએ…
- મનોરંજન
Happy Birthday: લાહોરમાં જન્મ, લંડનમાં નોકરી પણ નામ બોલીવૂડમાં કમાયું
કહેવાય છે કે નિયતિ તમને ક્યાં લઈ જાય તે કોઈ જાણી શકતું નથી. આજના બર્થ ડે સેલિબ્રિટીના જીવનમાં પણ આવું જ બન્યું છે. તેમનો જન્મ ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા તે પહેલા લાહોરમાં થયો હતો અને લંડનમાં તેમણે ચાર્ટડ એકાઉન્ટન્ટ તરીકે…
- નેશનલ
આ માત્ર ડીએમકેની નહીં, ઇન્ડિયા ગઠબંધનની વિચારસરણી છે’, ભાજપના નેતાએ ગૌમૂત્ર રાજ્યની ટિપ્પણી પર નિશાન સાધ્યું
નવી દિલ્હીઃ DMK સાંસદ DNV સેંથિલકુમાર એસની ‘ગૌમૂત્ર રાજ્ય’ ટિપ્પણી પર વિવાદ વધી રહ્યો છે. BJP નેતા શહેઝાદ પૂનાવાલાએ DMK સાંસદ DNV સેંથિલકુમાર એસની ‘ગૌમૂત્ર રાજ્ય’ ટિપ્પણી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે આ માત્ર ડીએમકેની નહીં, ઇન્ડિયા…
- નેશનલ
પાંચ વર્ષમાં દેશની 1 લાખથી વધુ કંપની બંધ, 1168 એ જાહેર કરી નાદારી
નવી દિલ્હી: છેલ્લાં પાંચ વર્ષમાં દેશમાંથી એક લાખથી વધુ કંપનીઓ ઓછી થઇ ગઇ છે. જેમાંથી મોટાભાગની કંપનીઓએ કંપની કાયદા મુજબ આત્મસમર્પણ કર્યું છે. કેન્દ્ર સરકારના કહેવા મુજબ આ સમય દરમીયાન ઘણી કંપનીઓએ નાદારીની પ્રક્રિયા શરુ કરી છે. કેન્દ્રિય પ્રધાન રાવ…
- સ્પોર્ટસ
ઈજાગ્રસ્ત હોવા છતાં મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ રમ્યો હતો! દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા ખુલાસો
હાલમાં જ ભારતમાં આયોજિત ODI વર્લ્ડ 2023માં મોહમ્મદ શમી સૌથી વધુ ચર્ચામાં રેહવા વાળો ખેલાડી હતો. શમી વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો હતો. પરંતુ હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે શમીને પગની ઘૂંટીમાં દુખાવો હોવા…
- નેશનલ
અયોધ્યામાં ઇન્ટેલિજન્સ ઇનપુટ બાદ એલર્ટ, રામ મંદિર પાસે પોલીસ તૈનાત, ખૂણે-ખૂણે ચાંપતી નજર
અયોધ્યાઃ અયોધ્યામાં ઈન્ટેલિજન્સ ઈનપુટ બાદ આજે પોલીસ હાઈ એલર્ટ પર છે. બાબરી મસ્જિદનું વિવાદિત માળખું 6 ડિસેમ્બરે તોડી પાડવામાં આવ્યું હતું. જેને લઈને અયોધ્યામાં રામ મંદિરની આસપાસ ભારે ફોર્સ તૈનાત કરવામાં આવી છે. કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે…
- શેર બજાર
શેરબજાર સતત ત્રીજા સત્રમાં નવા શિખરે
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં સતત સાતમા સત્રમાં તેજીની આગેકૂચ ચાલુ રહી છે અને સળંગ ત્રીજા સત્રમાં શેરબજારે નવા ઊંચા શિખર સર કર્યા છે. સેન્સેકસ અને નિફ્ટી સારા માર્જીન સાથે નવી વિક્રમી સપાટીએ પહોંચ્યા છે.વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી અને ક્રૂડ ઓઇલના…