- નેશનલ
પાકિસ્તાને 104 હિન્દુઓને આપ્યા વિઝા, જાણો કારણ
નવી દિલ્હી: પાકિસ્તાન હાઈ કમિશને શુક્રવારે જણાવ્યું હતું કે તેણે સિંધમાં શાદાની દરબારની મુલાકાત લેવા માટે ભારતના 104 શીખ શ્રદ્ધાળુઓને વિઝા આપ્યા છે. તેઓ હિન્દુઓમાં ખૂબ જ આદરણીય છે અને આ વર્ષે તેમની 315મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. 12…
- નેશનલ
વડા પ્રધાન મોદીએ સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે એટલે કે શનિવારે તેમનો 77મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધીને તેમના 77માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, “શ્રીમતી સોનિયા…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રની ચિંતા વધી: ઓક્ટોબર મહિનામાં 852 બાળમૃત્યુની નોંધ, આ જિલ્લામાં મૃત્યુદર સૌથી વધુ
મુંબઇ: રાજ્યમાં એક તરફ અનેક શહેરોમાં દુષ્કાળગ્રસ્ત સ્થિતીની લટકતી તલવાર છે ત્યાં બીજી બાજુ કુપોષણને કારણે બાળમૃત્યુ દરમાં થઇ રહેલ વધારો ચિંતાનો વિષય બની ગયો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ વર્ષના ઓક્ટોબર મહિનામાં આખા રાજ્યમાં 852 બાળમૃત્યુ નોંધાયા છે.…
- ઇન્ટરનેશનલ
ઉત્તરી ઇરાક યુનિવર્સિટીની હૉસ્ટેલમાં આગ લાગવાથી 14 વિદ્યાર્થીઓના મોત, 18 ઘાયલ
એર્બિલઃ ઈરાકના ઉત્તરી શહેર એર્બિલ નજીક યુનિવર્સિટીના ડોર્મિટરીમાં આગ લાગવાથી 14 લોકોના મોત થયા છે અને 18 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક આરોગ્ય નિર્દેશાલયના વડાએ જણાવ્યું હતું કે આ ઘટના એર્બિલના સોરાન શહેરમાં બની હતી. સ્થાનિક મીડિયા અનુસાર, સમાચાર લખાય…
- Uncategorized
ધીરજ સાહુ ફસાયા? 300 કરોડની રોકડ રિકવર, 8 મશીનો વડે નોટોની ગણતરી…
ઝારખંડ, છત્તીસગઢ અને ઓરિસ્સામાં છેલ્લા ત્રણ દિવસથી આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલી રહી છે.આ કાર્યવાહી કોંગ્રેસના રાજ્યસભા સાંસદના ઘરે ચાલી રહી છે, જેમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુ અને તેમના નજીકના સહયોગીઓના ઘરો પર આવકવેરા વિભાગના દરોડામાં 300 કરોડ રૂપિયાની રોકડ…
- નેશનલ
ઓડિશા અને બિહારમાં ટ્રેન દુર્ઘટનાઓ બાદ રેલ્વેએ 1465 કિમી રૂટ પર ‘કવચ’ ઇન્સ્ટોલ કર્યું
નવી દિલ્હી: ઓડિશા અને બિહારમાં તાજેતરમાં ઘટેલી ટ્રેન દુર્ઘટનામાં મોટી સંખ્યામાં મુસાફરોએ જીવ ગુમાવ્યા હતાં. હવે ભારતીય રેલ્વે સુરક્ષાને મજબૂત કરવામાં વ્યસ્ત છે. સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ (ATP) ‘કવચ’ અત્યાર સુધીમાં 1465 કિમી લાંબા રૂટ અને દક્ષિણ…
- મહારાષ્ટ્ર
વાતાવરણમાં ફેરબદલને કારણે 9 મહિનામાં ત્રણ હજારના મોત: અહેવાલ
નાગપૂર: વાતાવરણમાં થઇ રહેલ ફેરબદલને કારણે મોટી જાનહાની થઇ રહી છે. દેશમાં છેલ્લાં 9 મહિનામાં વાતાવરણમાં થયેલ ફેરફારને કારણે ત્રણ હજાર લોકોના મૃત્યુ થયા છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ એક અહેવાલમાં આ જાણકારી આપાવામં…
- આમચી મુંબઈ
NIAએ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 41 સ્થળો પર દરોડા પાડ્યા, કેટલાકની અટકાયત
મુંબઈ: નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) ISIS આતંકવાદી ષડયંત્ર કેસમાં કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 40 થી વધુ સ્થળો પર દરોડા પડ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ કે NIAની ટીમ દ્વારા આજે સવારથી અત્યાર સુધીમાં કુલ 41 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. એજન્સીના અધિકારીઓએ…
- નેશનલ
જ્યુસ સેન્ટર ચલાવનારો 24 વર્ષિય મોહમ્મદ આશિક બન્યો ‘માસ્ટર શેફ ઇન્ડિયા 8’ નો વિજેતા
મુંબઇ: માસ્ટર શેફ ઇન્ડિયા આ કાર્યક્રમની ગ્રાન્ડ ફિનાલે હમણાં જ યોજાઇ હતી. વિકાસ ખન્ના, રણવીર બરાર અને પુજા ઢિંગરાએ આ સિઝનના જજીસ હતાં. 16મી ઓક્ટોબરે આ સ્પર્ધા શરુ થઇ હતી. આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ સ્પર્ધકોએ પોતાની કુકીંગ સ્કિલથી આખા…
- નેશનલ
કેશ ફોર ક્વેરી કેસમાં મહુઆ મોઇત્રાએ ગુમાવ્યું સંસદ સભ્યપદ
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના આજે પાંચમા દિવસે કેશ ફોર ક્વેરી કેસમાં સાંસદ મહુઆ મોઇત્રાને મોટો ઝાટકો લાગ્યો છે. મહુઆ મોઇત્રાનું સંસદ સભ્ય પદ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.કેશ ફોર ક્વેરી કેસમાં ટીએમસી નેતા વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી…