- આમચી મુંબઈ
ઈન્ડિગોનો પાઇલટ આ કારણસર પહોંચ્યો બોમ્બે હાઈ કોર્ટ
મુંબઈ: ખાનગી એરલાઇન ઇન્ડિગોના એક કર્મચારીએ બોમ્બે હાઇ કોર્ટમાં એવી અરજી કરી હતી કે ફલાઇટમાં એમને અમારું કિરપાણ સાથે રાખવાની મંજૂરી આપવામાં આવે.નોંધનીય છે કે કિરપાનને શીખ લોકોમાં હમેશાં પોતાની પાસે રાખતા પાંચ વસ્તુઓમાં એક છે. પરંતુ ફલાઇટમાં કોઈ પણ…
- વેપાર
ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની લેવાલીએ રૂ. ૨૪૦નો સુધારો, સોનામાં રૂ. ૯૮નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ થતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો, પરંતુ આજે મોડી સોં જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા અને આજથી શરૂ થઈ…
- નેશનલ
રાજસ્થાનમાં નવા મુખ્ય પ્રધાનનું નામ જાહેર, બે ડેપ્યુટી CM રહેશે
જયપુરઃ નવ દિવસ પછી રાજસ્થાનના નવા મુખ્ય પ્રધાન તરીકે ભજનલાલ શર્માના નામની ભારતીય જનતા પાર્ટી (ભાજપે) જાહેરાત કરીને સૌને ચોંકાવી નાખ્યા હતા. છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાય (આદિવાસી), મધ્ય પ્રદેશમાં મોહન યાદવ (ઓબીસી) અને રાજસ્થાનમાં ભજનલાલ શર્માનું નામ જાહેર કરીને બ્રાહ્મણ લોબી-રાજસ્થાનવાસીને…
- મનોરંજન
વિરાટે અનુષ્કા સાથે આ શું કર્યું કે…
ઈન્ડસ્ટ્રીમાં વિરુષ્કાના નામથી પંકાયેલું ક્યુટ અને એડોરેબલ કપલ એટલે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા. એક ક્રિકેટનો કિંગ અને સામે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ક્વીન… ગઈકાલે જ આ ક્યુટ કપલે છઠ્ઠી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી. 2017માં વિરાટ અને અનુષ્કાએ ઈટલીના ટસ્કનીમાં સાત ફેરા…
- Uncategorized
ગુજરાતની પ્રજા માટે રૂપિયા ના વપરાયા! વિભાગોને ફાળવવામાં આવેલું 5૦% ભંડોળ પડી રહ્યું
ગાંધીનગર: ચાલુ નાણાકીય વર્ષ 2023-24નો ત્રણ ચતુર્થાંશ સમય વીતવા આવ્યો છે, છતાં ગુજરાત સરકારના વિવિધ વિભાગોને ફાળવવામાં આવેલા ભંડોળની 50 ટકા રકમ વપરાયા વગરની પડી રહી છે. અહેવાલ મુજબ વિભાગોએ 2023-24ના બજેટમાં તેમને જે ફાળવણી કરવામાં આવી હતી તેના માત્ર…
- Uncategorized
બે રાજ્યો, જૂના ચહેરા ગાયબ, નવા પર દાવ…બે રાજ્યો, જૂના ચહેરા ગાયબ, નવા પર દાવ…
ભાજપ હાઇ કમાન્ડ દ્વારા છત્તીસગઢમાં વિધાનસભ્ય દળની બેઠકમાં વિષ્ણુદેવ સાંઈને અને મધ્યપ્રદેશમાં મોહન યાદવને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. હવે બધાની નજર રાજસ્થાનના સીએમની ખુરશી પર ટકેલી છે. માનવામાં આવી રહ્યું છે કે આજે જયપુરમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ છે,…
- નેશનલ
નેહરુ પરના નિવેદનથી રાહુલ ગાંધી ગુસ્સે કહ્યું કે અમિતશાહ ઇતિહાસ નથી
નવી દિલ્હી: રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થવા પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ પર આકરા પ્રહારો કર્યા હતા. ગૃહ પ્રધાને કહ્યું હતું કે પીઓકે એ ગાંધી પરિવાર, અબ્દુલ્લા…
- loksabha સંગ્રામ 2024
અમેરિકન સેનેટરનો મોટો દાવો, ગૂગલ અને એપલ પર મૂક્યો આ આરોપ
અમેરિકામાં યુએસ સેનેટર રોન વાયડને ન્યાય વિભાગને પત્ર લખીને જણાવ્યું હતું કે એપલ અને ગૂગલ યુઝર્સની જાસૂસી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સરકાર એપલ અને ગૂગલ ફોન યુઝર્સની પુશ નોટિફિકેશન પદ્ધતિ અપનાવીને જાસૂસી કરી રહી છે.પુશ નોટિફિકેશન એ પોપ-અપ…
- Uncategorized
ભાજપના પહેલા યાદવ મુખ્ય પ્રધાન, કેમ છે વિપક્ષ માટે ખરાબ સમાચાર
ભોપાલઃ ભાજપે મધ્ય પ્રદેશમાં મોહન યાદવને મુખ્ય પ્રધાન બનાવીને સહુને ચોંકાવી દીધા છે. પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે પોતે મોહન યાદવના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. મોહન યાદવની સીએમ પદ પર નિયુક્તિ વિપક્ષી પાર્ટીઓ માટે પણ મોટો ફટકો હોવાનું કહેવાય…
- નેશનલ
કલમ 370 પર અમિત શાહે કહ્યું બેસો તમારે સાંભળવું પડશે આ ત્રણ પરિવારોએ દગો કર્યો
શ્રીનગર: 11 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને યથાવત રાખતો ચુકાદો આપ્યો તેમજ વધુમાં કોર્ટે સપ્ટેમ્બર 2024માં ચૂંટણી યોજવા માટે પણ જણાવ્યું હતું. કલમ 370 નાબૂદ કર્યાનો ચુકાદો આવ્યા બાદ દેશભરમાંથી અતગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી…